________________
રિબારણ? ગર્ભિત અઢાર મંત્રો
૩૩S
તાત્પર્ય કે આ અક્ષરેને અંગન્યાસ થાય છે, તેમ તેનું ધ્યાન પણ ધરાય છે. વળી આ દરેક અક્ષરનું વિશિષ્ટ ફલ શામાં નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ
बन्दिमोक्षे च प्रथमो, द्वितीयः शान्तये स्मृतः । तृतीयो जनमोहाथै, चतुर्थः कर्मनाशने ॥ पञ्चमः कर्मषट्केषु, पञ्चैव मुक्तिदाः स्मृताः।
બંદિખાનામાં કેદ પડેલાને છોડાવવું હોય તે પ્રથમ અક્ષર એટલે જ ને જપ કર, શાંતિકર્મ કરવું હોય તે. બીજે અક્ષર સિને જપ કરે અને તેનું આકર્ષણ કરવું હોય તે ત્રીજો અક્ષર એટલે જ જપ, કર્મને નાશ કરે હોય તે ચે અક્ષર એટલે ૩ જપ, તાંત્રિક ષકર્મમાં સિદ્ધિ મેળવવી હોય તે પાંચમે અક્ષર એટલે જવે. જે પાંચેય અને સાથે જપ કરવામાં આવે છે તે મુક્તિ આપનારા થાય છે.”
હવે રિ મ સા એ પાંચ અક્ષરના વેગથી બનતા કેટલાક મંત્રને નિર્દેશ કરીશું, જેથી તેનું મહત્ત્વ સમજાશે અને તેની સાધના કરવાને ઉત્સાહ પ્રકટશે.
(૨) “ રિસારણ નમઃ” એ સર્વ સિદ્ધિદર ન. સિ.-૨૨