________________
૩૧૪
નમસ્કારમંત્રસિદ્ધિ અરિહંતને પ્રથમ અક્ષર છે અને અશરીરી (સિદ્ધ) ને પ્રથમ અક્ષર પણ છે. તે બંનેની સંધિ કરીએ તે +1 = 1 થાય છે. તેમાં આચાર્યને પ્રથમ અક્ષર આ જોડીએ તે આ + આ = થાય છે. તેમાં ઉપાધ્યાયને પ્રથમ અક્ષર = જેડીએ તે આ + ૩ = શો થાય છે અને તેમાં મુનિ (સાધુ) ને પ્રથમ અક્ષર ૬ જેડીએ તે સોનું થાય છે.
શ્રી પતંજલિ મુનિએ યોગદર્શનમાં “તરા રાજ કાકા એ સૂત્રથી કારનો પ્રણવમંત્ર તરીકે નિર્દેશ. કરેલ છે અને જૈનાચાર્યવિરચિત મંત્રવ્યાકરણમાં કારના જે પર્યાય શબ્દો આપવામાં આવ્યા છે, તેમાં પણ તે દષ્ટિગોચર થાય છે. જેમકે
तेजो भक्तिर्विनयप्रणवब्रह्मदीपदामाश्च । वेदोऽब्जदहनध्रुवमादिमिरोमिति स्यात् ।।
કારમંત્ર તેજસ, ભક્તિ, વિનય, પ્રણવ, બ્રહ્મ, પ્રદીપ, વામ, વેદ, કમલ, અગ્નિ, ધ્રુવ, આદિ અને ઘુ (આકાશ) સંજ્ઞાથી પ્રસિદ્ધ છે.”
તંત્રમાં તેના અન્ય પણ અનેક સક્ત પ્રાપ્ત થાય છે.
આ ઋાર અથવા પ્રણવમંત્રને મહિમા નીચેની ગાથામાં પ્રકટ થયેલું છે?
ॐकारं विन्दुसंयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥