________________
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
તેના ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીએ કહ્યું : હે મહામુનિ ! તે વેગસર દોડતા ઘેાડાને શ્રુત એટલે શાસ્રરૂપી લગામથી હું ખરાખર કાબૂમાં રાખું છું, તેથી તે ઉન્માર્ગે જતે નથી.’
૨૬
શ્રમણુ કેશિકુમારે પૂછ્યું : “તે ઘોડો ક્યા ??
શ્રી ગૌતમસ્વામીએ કહ્યું : ' સંસારમાં આમ તેમ દોડી રહેલું મન જ તા.
આ પરથી એટલું સમજી શકાય છે કે જો આપણે શાસ્ત્રના સારી રીતે સ્વાધ્યાય કરીએ અથવા તેા જ્ઞાની ભગવતેાનાં વચના પર વારવાર મનન કરીએ તે મનનુ પરિભ્રમણ ઘણુ ઓછુ થઈ જાય છે અને છેવટે અટકી જાય છે તથા જે વિષયમાં તેને જોડવુ' હાય ત્યાં જોડી શકાય છે.
મહાપુરુષાએ સત્સંગના ઉપદેશ આપ્યા છે, તે પણ એટલા જ માટે કે તેમનેા સંગ કરવાથી સંસારની આસક્તિ આછી થઈ જાય અને પરિણામે મનનું પરિભ્રમણ ઘણુ જ ઘટી જાય.
આનો અથ એ થયેા કે સત્સંગ અને શાસ્ત્રસ્વાધ્યાયથી મનને જિતવામાં માટી મદદ મળે છે, તેથી નમસ્કારમંત્રના સાધકે સાધના દરમિયાન અવશ્ય સત્સંગ કરવા જોઈ એ અને શાસ્ત્રસ્વાધ્યાયમાં પણ વ્રુત્તચિત્ત થવું જોઈએ.
અહીં એ પણ સાંભળી લ્યા કે