________________
[૨૪] ધ્યાનનું મહત્ત્વ
નમસ્કારમંત્ર સ્મરવા ગ્ય છે, જમવા ગ્ય છે, તેમ ચિતવવા ગ્ય પણ છે. વધારે સ્પષ્ટ કહીએ તે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીએ, નમસ્કારમંત્રને જપ કરીએ, પણ. નમસ્કારમંત્રનું ધ્યાન ન ધરીએ તે નમસ્કારમંત્રની સાધના અધૂરી કે અપૂર્ણ જ રહે અને એવી અપૂર્ણ સાધના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહિ; તેથી જ અમે આ પ્રકરણમાં ધ્યાનનું મહત્વ સમજાવવા ઈચ્છીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના ત્રીજા પ્રકરણમાં નમસ્કારમંત્રનું નિરૂપણ કરતી વખતે એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે નમરકારને પાઠ વારંવાર મનન કરવા ગ્ય હેવાથી મંત્ર કહેવાય છે. તે પરથી એટલું તો સર્વે પાઠકને સમજાયું જ હશે કે નમસ્કારમંત્રનું મનન કરવું જોઈએ.
આ મનન બે પ્રકારે થઈ શકેઃ એક તે મૂલપાઠ અક્ષરશુદ્ધિ તથા ઉચારશુદ્ધિપૂર્વક બેલ્યા કરે અને બીજું તેનું ચિંતન કરવું. તેમાં અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચાર