________________
[ ૨૯ ] સિદ્ધિની સમીપમાં
સૂર્યોદય થવાને હેય, તે પહેલાં કેટલાંક ચિ થાય છે અથવા મેઘરાજા વરસવાના હોય તે તેની કેટલીક તૈયારીઓ જોવામાં આવે છે. તે જ રીતે સાધનાપથ પર નિત્ય-નિયમિત પ્રયાણ કરી રહેલે સાધક જ્યારે સિદ્ધિની સમીપમાં આવે છે, ત્યારે કેટલાક પ્રત્ય થાય છે. તે અંગે મંત્રમાં કહ્યું છે કે– चिचप्रसादो मनसश्च तुष्टिरल्पाशिता स्वप्नपराङ्मुखत्वम् । स्वप्नेषु यानाद्युपलम्भनं च, सिद्धस्य चिह्नानि भवन्ति सद्यः।।
સાધક જ્યારે સિદ્ધ બને, ત્યારે તેના કેટલાંક ચિહ્નો તરત જ જવામાં આવે છે. જેમકે ચિત્તની પ્રસન્નતા, મનને - અપૂર્વ સંતોષ, અલ્પ ભેજન, સ્વરહિત નિદ્રા વગેરે
કદાચ આ વખતે સ્વપ્ન આવે તે કેઈપણ વાહનની પ્રાપ્તિનું - અને તેના પર સવારી કર્યાનું આવે છે?
વિશેષમાં એ પણ જણાવ્યું છે કે