________________
ધ્યાનવિધિ
૨૦૫
શબ્દોએ તેના મન પર મત્ર જેવી અસર કરી અને તેની વૃત્તિ અંતર્મુખ થવા લાગી. એ અંતમુ ખ વૃત્તિના પરિણામે તેના જ્ઞાનાવરણીય કર્મના કેટલાક પડદા હેઠી ગયા અને અંદરથી અથ રૂપી પ્રકાશ સાંપડયેા. શબ્દ તેા નિમિત્ત છે, તેના અર્થ આત્મામાંથી જ સ્ફુરે છે અને તે જ કારણે સજ્ઞતાને પામેલા આત્મા લેાકાલેકના સવ પદાર્થોના સવ ભાવે યથાથપણે જાણી શકે છે.
'
પ્રિય પાઠકા ! તમે ચાલવા માંડા અને માર્ગ મળી જશે’ એ ઉક્તિનું રહસ્ય હવે તમારા સમજવામાં આવી ગયું હશે. મંત્રસાધનામાં આવું ઘણી વાર બને છે. કોઈ સુઅવણુ આવીને ઊભી રહી કે તેના ઉકેલ અંતરમાંથી જ મળી જાય છે અને સાધના આગળ વધતી રહે છે.
તાપ કે આપણું મન શુદ્ધ અને એકાગ્ર હાય તા આપણા મનમાં મત્રોનેા અથ ખરાખર સ્ફુરે છે અને તેમાંથી અનેક નવાં રહસ્યા પ્રાપ્ત થાય છે.
નમો પદ્યનુ અર્થાંચિંતન આ પ્રમાણે કરી શકાય :
નમો એ એ અક્ષરનું કેવું સુંદર પદ્મ છે ! નમસ્કારના અથ તેમાંથી જ પ્રકટે છે. નમવું એટલે નમ્રતા દેખાડવી, ભક્તિ પ્રદર્શિત કરવી, કૃતજ્ઞતા અતાવવી તથા નમસ્કાય પ્રત્યે આદર કે સન્માનની લાગણી પ્રકટ કરવી. ખરેખર । નમો પદ્મ ભક્તિભરેલા હ્રદયનું સમર્પણ સૂચવે છે, એટલે મારે અહિત આદિ પચપરમેષ્ઠી પ્રત્યે પરમભક્તિવ ત થઈ ને સમપ ણુ કરવુ જોઈ એ.