________________
ધ્યાનવિધિ
શ્રી હેમચંદ્રાચાર્ય એગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં પદસ્થસ્થાનનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે, તે સાધકેએ એક વાર અવશ્ય જોઈ જવું. રૂપસ્થ ધ્યાન
પદમય ધ્યાનને સારી રીતે અહયાસ થયા પછી નમકારમંત્રનું રૂપસ્થ ધ્યાન ધરવું જોઈએ, એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનું રૂપ રસૃતિ સમક્ષ લાવી તેમનું ધ્યાન ધરવું જોઈએ. અન્યત્ર આ ધ્યાનને શક્તિમય ધ્યાન કહેવામાં આવ્યું છે, કારણ કે એમાં શક્તિરૂપ મંત્રદેવતાનું ધ્યાન ધરાય છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન થાય છે, પદમય ધ્યાનવડે અથનુસંધાન થાય છે, તેમ રૂપસ્થ ધ્યાન વડે તન્ત્રાનુસંધાન થાય છે, એવી અમારી સમજ છે. આને આપણે ઉત્તરોત્તર પ્રગતિ સમજવી જોઈએ.
શ્રી માનતુંગ સૂરિએ “મરિમરામપળ' એ શબ્દોથી શરૂ થતા “નવકારસાથવણમા કહ્યું છે કે
महिमंडलमरहंता गयण सिद्धा य सरिणो जलयो । वरसंवरमुवज्झाया पवणो मुणिणो हरंतु दुहं ॥६॥
gશ્ચીતરવેડો શેઃા મારા સિદ્ધ तेजस्तत्त्वे आचार्याः । प्रधाने च जलतत्त्वे उपाध्यायाः। पवनतत्त्वे मुनयः ध्येयमाना भवीनां दुःखं हरन्तु ॥६॥
તત્વથી સામાન્ય રીતે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્વે સમજવામાં આવે છે. આ પાંચ