________________
[૨૭]
મંત્રાનુષ્ઠાન
ના નવલાખ. જે શક્તિ-સાજ "
કેર
નમસ્કારમંત્રની સાધના આગળ વધારવા માટે તેનું ખાસ અનુષ્ઠાન કરવું જરૂરી છે. જે શક્તિ–સામર્થ્ય હાય. તે સાધકે તેના નવલાખ મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. કે જે નરકગતિનું નિવારણ કરે છે, સગતિની ખાતરીઆપે છે અને અનેક પ્રકારની સિદ્ધિઓ તથા સંપત્તિ સમર્પો છે. પરંતુ આ અનુષ્ઠાનમાં રેજના ૫૦૦ જપ કરવામાં આવે તે પણ ૧૮૦ દિવસને સમય લાગે છે અને જઘન્યથી રજનો ૧૦૦૦ જપ કરવામાં આવે તે ૯૦૦ દિવસ અર્થાત અઢી વર્ષ પસાર થાય છે.
રોજ એક બાંધી નવકારવાળી નિયમિત ગણનારને ૨૫ વર્ષોમાં નવલાખ નવકાર ગણાઈ જાય છે. આથી અનેક ભવ્યાત્માઓ એવા છે કે જેમણે આ પ્રમાણે નમસ્કારમંત્ર. ગણ્યા છે. કેટિ નવકારને જાપ કરનારા પણ છે. તેઓ રોજની દશ નવકારવાળી નિયમિત ગણતા હોય છે.
એક લાખ મંત્રનું અનુષ્ઠાન પણ જે વિધિપુરરસર