________________
ધ્યાનવિધિ
૨૯ ઢળવા લાગી છે, એવી કલ્પના કરી , મો, , , જ્ઞા, ચા, જં, એ સાત અક્ષરેને નીલવણે ચિંતવવા.
ત્યાર પછી મધ્યરાત્રિ થઈ છે, એવી કલ્પના કરી, R, , , , , , , દૂ, f એ નવ અક્ષરેને શ્યામ. વણે ચિંતવવા.
આટલું ધ્યાન ધરતાં પાંત્રીસથી ચાલીશ મીનીટ જેટલે સમય અવશ્ય જાય છે. જે આ વખતે સાધકને માનસિક થાક જણને હેય તે ધ્યાન આટલેથી પૂરું કરવું અને ચૂલિકાના તેત્રીશ વણેનું ધ્યાન બીજા અવસરે કરવું, અન્યથા આ જ વખતે ધ્યાન આગળ લંબાવી એ તેત્રી ય વણેને શ્વેત વર્ષે ચિંતવવા. તેમાં પણ લગભગ એટલે જ સમય લાગવાને. તાત્પર્ય કે આ ધ્યાન માટે સીત્તેરથી એંસી મીનીટ જેટલે સમય અલગ કાઢ જોઈએ. સમયને એ સહુથી શ્રેષ્ઠ ઉપગ છે અને તેનું પરિણામ બહુ સુંદર આવે છે.
મુખ્ય વાત એ છે કે નમસ્કારમંત્રનું આપણુ આત્મા સાથે-આપણું ચિશક્તિ સાથે અનુસંધાન થવું જોઈએ. તે આ સ્થાન વડે થવા લાગે છે. માંત્રિક પરિભાષામાં તેને શબ્દાનુસંધાન કહે છે. પદમય ધ્યાન !
અક્ષરમય ધ્યાનને સારી રીતે અભ્યાસ થયા પછી. નમસ્કારમંત્રનું પદમય ધ્યાન ધરવું જોઈએ. તે માટે