________________
૨૬૬
નમસ્કારમંત્રસિદ્ધિ
વર્ણ માટે નીચેની તાલિકા ખ્યાલમાં રાખવી જરૂરી છે? પદ અક્ષરસંખ્યા
વર્ણ નમો અરિહંતા ૮ શ્વેત વણે ધ્યાન ધરવું नमो सिद्धाणं ।
ક્ત જ છે ? नमो आयरियाणं ।
પીત , છે નમો ક્યાચાળ ! ૭ નીલ , , , નમો ઢોર ચૈતૂ ૯ શ્યામ છે ? gો ઉમુળા, ૮ શ્વત ,, ,, ,,
વાવળાણો ! ૮ = = = = છા જ હિં, ૮
છે પરમ સુવર્ મારું | ૯ = = = =
અહીં શ્વેત વર્ણથી ચંદ્ર કે ગાયના દૂધ જેવું છે. રંગ સમજ, રક્તવર્ણથી પ્રવાલ કે અળતા જે લાલ રંગ. સમજ, પીતવર્ણથી સુવર્ણ જે પળે રંગ સમજે, નીલ વર્ણથી પ્રિયંગુ જે નીલ (વાદળી છાયાવાળા) રંગ સમજ અને શ્યામ વર્ણથી અંજન જે કાળે રંગ સમજ.
અક્ષરનું ચિતન કરવા માટે પ્રથમ વિશિષ્ટ વર્ણયુક્ત અક્ષરને સ્મૃતિપટમાં તાજો કરો અને તેનું પ્રમાણ ઓછામાં ઓછું બેથી ત્રણ ફુટ જેટલું રાખવું. પછી તેના પર મનેવૃત્તિ સ્થિર કરવી, એટલે કે તેને મનની આંખ વડે એકી છે જે કરવું. જે મન શાંત અને સ્વસ્થ હશે તે અક્ષરનો આકાર એ ને એ રહેશે અને રંગ પણ બદલાશે નહિ.