________________
ધ્યાનવિધિ
ર૬પ પ્રારંભમાં પાંચ પ્રાણાયામ કરવા. પછી ધીમે ધીમે પ્રમાણ વધારવું અને સોળ સુધી પહોંચવું. ધ્યાનનો કેમ ?
તે પછી ધ્યાનને પ્રારંભ કરો. તેમાં પ્રથમ અક્ષરમયધ્યાન ધરવું, તેને અભ્યાસ સારી રીતે થાય, તે પછી પદમય ધ્યાન ધરવું અને છેવટે રૂપસ્થ ધ્યાન ધરવું. અન્ય મંત્રસંપ્રદાયમાં પણ ધ્યાનને ક્રમ લગભગ આ જ હોય છે. અક્ષરમય ધ્યાન :
નમસ્કારમંત્રના અડસઠ અક્ષરે છે, તે દરેકનું એક પછી એક ચિંતન કરવું, તે નમસ્કારમંત્રનું અક્ષરમય ધ્યાન કહેવાય છે. ,
આ ધ્યાન આકૃતિ (Form) અને વર્ણ (Colour) ના આલંબનથી ધરાય છે, એટલે કે પ્રત્યેક અક્ષરને અમુક આકાર તથા અમુક વર્ણને ચિતવે જોઈએ. તેમાં અક્ષરને આકાર પિતાને જે લિપિને પરિચય હોય તે અનુસાર ચિંતવી શકાય, પણ સામાન્ય રીતે દેવનાગરી લિપિ પસંદ કરવા ગ્ય છે. અહીં નમસ્કારમંત્રના પ્રથમ સાત અક્ષરે દેવનાગરી લિપિના ધોરણે રજૂ કરવામાં આવ્યા છે. તે અનુસાર અન્ય સર્વ અક્ષરેનું સમજી લેવું.
-
- **
નકક:
કા
:
In
I
!*
*|
*મ'
,
नमा अरिहंताणं