________________
નમસ્કારમંત્રના ચિંતનીય વિષય
:
આકાશમાં ભિના ઊચેથી ધ્વનિ થવા,૧૨ સુખકર અનુકૂળ વાયુ વહેવા, ૧૭ પક્ષીઓની પ્રદક્ષિણાપૂર્વક ગતિ થવી. ૧૪
૧૬
(૧૫–૧૮) સુગધી જયની વૃષ્ટિ થવી,૧૫ પાંચ વર્ણ વાળા પુષ્પાનુ આકાશમાંથી ખરવું, કેશ, રેશમ, દાઢી મૂછ અને હાથ–પગના નખની વૃદ્ધિ ન થવી,૧૭ ભવનપતિ આદિ દેવાનું જઘન્યથી પણ એક કોમની - સખ્યામાં સમીપે રહેવુ'. ૧૮
(૧૯) તથા ઋતુ અને ઇન્દ્રિયાર્થી એટલે સ્પ, રસ, ગધ, રૂપ તથા શબ્દની અનુકૂલતા.
આ ઓગણીશ અતિશયા દેવતામૃત હાય છે. કોઈ સ્થળે આમાં થોડો તફાવત જણાય છે, તે. મતાંતર સમજવા.
અહિ'ત દેવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જે વાણીથી ઉપદેશ આપે છે, તેમાં નીચેના પાંત્રીશ ગુણાહાય છે:
(૧) તે વ્યાકરણના નિયમાથી યુક્ત હાય છે (૨) તે ઉચ્ચ સ્વરે ખેલાતી હોય છે.
(૩) તે ગ્રામ્ય હોય છે.
(૪) તે મેઘની જેમ ગંભીર શબ્દવાળી હાય છે. (૫) તે પડઘા પાડનારી હોય છે. (૬) તે સરસ હાય છે.
(૭) તે માલકોશ રાગથી યુક્ત હાય છે.