________________
ર
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
એસીને કરવા નહિ, પણ આસન બિછાવીને કરવા. આ આસન ઊનનું હાય તે ષ્ટિ છે. આજે આપણે ત્યાં જે કટાસણું વપરાય છે, તે આ પ્રકારનુ જ હાય છે, એટલે તેના ઉપયાગ કરી શકાય. પણ એ કટાસણુ શ્વેત ર ંગનું પસંદ કરવુ. દિશા :
નમસ્કારમત્રના જપ કરતી વખતે માઢુ અનતા સુધી પૂર્વાભિમુખ રાખવું અને તેમ ન અને તે ઉત્તરાભિમુખ રાખવું. શાંતિ–તુષ્ટિ—પુષ્ટિ માટે આ દિશાએ હિતાવહ છે. એકવાર દિશા નક્કી કર્યાં પછી તેમાં ફેરફાર કરવા નહિ. જપમાલિકાના ઉપયોગ :
જમણા હાથે જપમાલા કે માલા ફેરવવી અને ડાખા હાથે તેની ગણના કરવી, એ એક સામાન્ય વિધિ છે. આ રીતે જપ કરતી વખતે હાથ હૃદય સન્મુખ રાખવા જોઈએ, માળા તર્જની આંગળીના વચલા વેઢા પર રાખવી જોઈ એ અને તેને નખ કે વસ્ત્રના સ્પર્શ ન થાય તે રીતે અગૂઠાથી ફેરવવી જોઈએ. વળી મંત્ર મેલાય અને મણુકો કરે, એ ખાખતના ખાસ ઉપયોગ રાખવા જોઈએ. જો એ ધારણ સચવાય નહિ તે મંત્રજપની ગણના યથાર્થ રીતે થઈ શકે નહિ અને મધુ કામ ગરબડમાં પડી જાય. પરંતુ આજે તા . સ્થિતિ એ છે કે
माला तो करमें फिरे, जीभ फिरे मुखमांहि । मनवा तो चिंहदिस फिरे, वो तो सुमरिन नांहि ॥