________________
વિધિ.
૧૧
મંત્રજપમાં પણ ચિત્તની એકાગ્રતા તથા સ્વસ્થતા જરૂરી છે, તેથી તેમાં પણ આાસન મધવુ જોઈ એ.
‘સ્થિરતુલખાણનમ્' એ સૂત્ર વડે ચેગનિષ્ણાત એ એમ જણાવ્યું છે કે જેનાથી લાંબા સમય સુધી સુખપૂર્વક બેસી શકાય તેનું નામ આાસન. વળી તેમણે આસન અંગે. વિશદ ચર્ચા ર્યા પછી એવા અભિપ્રાય ઉચ્ચાર્યાં છે કે
નાયતે ચેન યેનેહ, વિધિતન સ્થિર મન: । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥ • ધ્યાનમાં સાધન તરીકે તે તે આસન જોઈએ કે જેજે કરવાથી મન સ્થિર થાય.
પ'ચનમસ્કૃતિદીપક ‘માં કહ્યું છે કે—
पूर्वा ककुष् पुष्पमाला, शुक्ला पद्मासनं वरम् । वोधमुद्रा मोक्षमुद्रा, कालः प्रभात ईष्यते ||
.
૮ નમસ્કારમંત્રની સાધના કરતી વખતે નીચેની વસ્તુઓ ઈચ્છવા ચેાગ્ય છે:
દિશા–પૂર્વ. પુષ્પમાલા–વેત. આસન-પદ્માસન. મુદ્રા આધમુદ્રા કે મેાક્ષમુદ્રા. કાલ-પ્રભાત.
આ પરથી પદ્માસનને પસ'ફ્રેંગી આપવા ચેાગ્ય છે, પરંતુ દોઢ કલાકથી બે કલાક સુધી પદ્માસને બેસવાનું શકય
ન હાય તા સુખાસને એટલે પલાંઠી વાળીને પણ બેસી શકાય.
P
અહીં એ પણ જણાવી દઈએ કે મંત્રજપ ભૂમિ પર.