________________
જપવિધિ
૧૧૩
፡
માળા હાથમાં કરતી હાય છે, જીભ મુખમાં ફરતી હાય છે અને મન ચારે દિશામાં ફરતુ હાય છે.’ આ ડા કહેનાર કશ્મીરજી કહે છે કે આ કંઈ સ્મરણ અર્થાત્ જપ કહેવાય નહિ.’
'
મંત્રજપ કેવી રીતે કરવા ?
મંત્રજપ કેવી રીતે કરવા’ એ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાએ જણાવ્યુ છે કે મનને અન્ય સવ વિષયેામાંથી ખેંચી લઇને મંત્રા"માં જોડવાપૂર્વક અતિ ઉતાવળે પણ નહિ અને અતિ ધીમે પણ નહિ એવી રીતે માત્તીની માળા માફક એટલે કે નિરંતર જપ કરવા.
આના અર્થ એ છે કે મ ંત્રજપ કરવા ઇચ્છનારે સહુથી પ્રથમ તા પેાતાના મનને અન્ય સવ ખાખતામાંથી પાછુ ખેંચી લેવું અને મંત્રના અર્થમાં જોડી દેવું. ત્યાર પછી અતિ શીઘ્ર પણ નહિ અને અતિ મંદ પણ નહિ, એટલે કે મધ્યમ ગતિએ મંત્રજપ કરવા અને જેમ મેાતીની માળામાં એક પછી એક મેાતી આવતા જાય છે, તેમ આ મંત્રપદી એક પછી એક ઉચ્ચારતા જવું.
આમાં પહેલી ક્રિયા સફલતાથી થાય તે બીજી ક્રિયાઆમાં ખાસ વાંધા આવતા નથી, પણ પહેલી ક્રિયામાં સલ થવાનું કામ અઘરુ' છે. કાઈ કે ઠીક જ કહ્યું છે કે
* मन : संहृत्य विषयान्मन्त्रार्थगतमानसः । न द्रुतं विलम्यं च जपेन्मौकिकहारवत् ॥