________________
[ ૨૩]
જાવિધિ
જાવિધિ એ મંત્રસાધનાને અતિ મહત્વપૂર્ણ ભાગ છે. અન્ય શબ્દોમાં કહીએ તે એ સાધનારૂપી શરીરનું હૃદય છે, તેથી પાઠકેએ તેના પર ખાસ ધ્યાન આપવાનું છે.
જપનું સ્થાન
“મંત્રસાધના કયાં કરવી?” એ પ્રકરણમાં કેટલીક વિચાર કર્યા બાદ છેવટે જણાવ્યું છે કે જે સ્થાન પવિત્ર અને શાંત હોય તથા જ્યાં વિક્ષેપ એટલે ગરબડ થવાને સંભવ અતિ અલ્પ હોય, ત્યાં રહીને મંત્રસાધના કરવી. તે પરથી એમ સમજવાનું કે નમસ્કારમંત્રને જ પવિત્ર, શાંત અને વિક્ષેપરહિત સ્થાનમાં બેસીને કરવો જોઈએ.
મંત્રજપ માટે એક સ્થાન નિયત થયા પછી તેની વારંવાર બદલી કરવી નહિ. વધારે સ્પષ્ટ કહીએ તે અસા