________________
જપનું મહત્વ છેવટે તે પિતાને રેગી માનવા લાગે છે અને તે ગિનાં ચિ પણ તેના શરીરમાં દેખાય છે.
એક વાર ચાર ડૉકટરેએ આ વસ્તુની પરીક્ષા કરવા નિર્ણય કર્યો. પછી એક તંદુરસ્ત માણસને પસંદ કરી પ્રથમ ડોકટરે કહ્યું: “આમ તે તમારું શરીર ઠીક છે, પણ અંદર તાવ હોય એમ લાગે છે.” આ શબ્દો સાંભળતાં જ પેલે. માણસ ચમક્યા ને કહેવા લાગ્યું કે “ના, સાહેબ! એવું બને નહિ. મને તાવની કોઈ જાતની અસર લાગતી નથી.” ડોકટરે કહ્યું: “મને જે દેખાય છે, તે કહ્યું. તેની ડી વારમાં ખબર પડશે.” આથી પેલા માણસને શંકા પેદા થઈ કે “ખે ! એમ પણ હેય?
ત્યાર પછી થોડા વખતે બીજા ડેટરે તેને તપાસ્ય અને કહ્યું કે “ભલા માણસ! શરીરમાં આટલે તાવ છે, છતાં તમે બહાર કેમ હરેફરે છે?” આ શબ્દો સાંભળી પેલા માણસને કઈક ધ્રુજારી છૂટી અને તેણે કહ્યું: “સાહેબ! કેઈક કોઈક વખત તાવ આવી જાય છે, પણ તેની ખાસ અસર લાગેલી નહિ, એટલે હજું ફરું છું” ડોકટરે કહ્યું: હું તમારા ફાયદા માટે કહું છું કે બે કલાક આરામ કરે અને તબિયત પર ધ્યાન આપે.' આ શબ્દ સાંભળી પેલે ખાટલામાં પડ્યો અને ખિન્ન મને વિચાર કરવા લાગ્યો કે“મને તાવ કયાંથી આ ? તે ખૂબ જ નિયમિત રહું છું, પણ શરીરને ભરેસે નહિ. કેઈ અગમ્ય કારણથી આમ બન્યું હશે.”
ન. સિ-૧૩