________________
ચકલીકરણ
૨૧૧
ॐ नमो उबझायाणं ह्रौं नामि रक्ष रक्ष स्वाहा । પછી ઢીંચણ પર હાથ મૂકીને કહેવું કેॐ नमो लोए सव्वसाहूणहः पादौ रक्ष रक्ष स्वाहा ।
આ મંત્ર બરાબર કંઠસ્થ કરી લેવા જોઈએ. તે જ અંગન્યાસની ક્રિયા બરાબર થઈ શકે
ત્યાર પછી “ક્ષિા ૩ રાણા' મંત્રથી ભૂતશુદ્ધિ કરવી. તે આ પ્રમાણે
પગમાં પીતવર્ણને શિ છે, એ સંકલ્પ કરે. નાભિમાં શ્વેતવર્ણને છે, એવો સંકલ્પ કર. હદયમાં રક્તવર્ણને એ છે, એવે સંકલ્પ કર. મુખમાં નીલવર્ણને દવા છે, એ સંકલ્પ કરે.
લલાટે કસ્તૂરી જેવા શ્યામવર્ણને શું છે, એ સંકલ્પ કરે.
તે પછી ઉલટા કમે– લલાટે શ્યામવર્ણને છે, એ સંકલ્પ કર. મુખમાં નીલવર્ણને રજા છે, એ સંલ્પ કર. હૃદયમાં રક્તવર્ણને ૩ છે, એ સંકલ્પ કરે, નાભિમાં વેતવર્ણને ૫ છે, એ સંકલ્પ કર. પગમાં પીતવર્ણને શિ છે, એ સંકલ્પ કર.
આમાં જ એ પૃથ્વીબીજ છે, જ એ જલબીજ છે, a એ તેજબીજ છે, સત્તા એ વાયુબીજ છે, અને હું એ આકાશબીજ છે. આ રીતે શરીરની રચના કરનાર પૃથ્વી,