________________
જપમાલા અંગે કેટલીક વિચારણા
૨૦૭
અનાવતી વખતે સતત ના ઉચ્ચાર કરતા અથવા વર્ણ માતૃકાના દરેક અક્ષરને અનુસ્વાર લગાડી તેના મંત્રાક્ષર તરીકે પ્રયોગ કરતા અથવા તેા હૂઁ બીજનું ઉચ્ચારણ ચાલુ રાખતા. આ રીતે તેને પ્રથમથી જ પવિત્ર માના સંસ્કાર આપવામાં આવતા અને જ્યારે તે માલા તૈયાર થાય, ત્યારે તેની પ્રતિષ્ઠાના વિધિ કરવામાં આવતા તથા ત્યાર માદ ગુરુના હસ્તે તેને ગ્રહણ કરતા અને પછી તેના જપમાં ઉપયાગ કરતા.
આપણે ત્યાં આચારનિકત્ર થમાં માલાપ્રતિષ્ઠાના વિધિ અતાવેલા છે, પણ તે આજે પ્રચારમાં નથી. આપણા પૂજ્ય આચાર્યાંને કદી એમ લાગ્યુ. હાય કે નમસ્કારમંત્રની સાધના અને તેટલી સાદી રાખવી, એટલે કે તેના વિધિ વિધાનાને વધારે જટિલ ન બનાવવા, તેથી પણ આમ બન્યું હાય. પરંતુ અમને અનુભવથી એટલુ તા લાગે જ છે કે જો સૂતરની કાકડીઓ ઘર પર લાવીને તેને તથા ગુંથવાના સૈયાઓને નમસ્કારમંત્રથી અભિમ ત્રિત કરીને તેની માલા ગુથી હાય અને તે વખને ૨ે ખીજના જપ ચાલુ રાખ્યા હાય તા તે માલા વિશિષ્ટ ટિની મને અને તેને પ વગેરેથી વાસિત કર્યાં પછી ગુરુના હાથે ગ્રહણ કરવામાં આવે તે સાધકની ભાવનાસૃષ્ટિમાં ઘણુ પરિવતન થઈ જાય અને તેથી સાધના ઉજ્જવલ કાર્ટિની અને,
અહીં એટલું સ્પષ્ટ કરવું ઉચિત ગણાશે કે આ પ્રકારે જે માલા તૈયાર થાય, તેના ઉપયોગ માત્ર નમસ્કારમંત્રની