________________
૧૯૨
નમસ્કારમંત્રસિદ્ધિ વિધેયને એવું સૂચન કરે કે “આ ચમ અતિ ગરમ છે અને તેને અડતાં જ તારે હાથ દાઝી જશે” તે એ ચમચો તેના હાથને અડતાં જ તે અતિ ગરમ લાગે છે અને તે એને તરત જ ફેંકી દે છે.
ફ્રેંચ પ્રેફેસર પિલ ગેલદી (Poul Goldin) છઠ્ઠી. ઇન્દ્રિય (The six sense) ના જાહેર પ્રા દરમિયાન આ બાબતના આઠથી દશ પ્રેગ કરી બતાવે છે, તે જોતાં માનવમન પર સૂચનની કેટલી જમ્બર અસર થાય છે, તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. સને ૧૯૬૬માં મુંબઈ મહાનગરીમાં તેના પ્રગ બે વાર લેવાની તક અમને મળી હતી અને તેથી અમે અત્યંત પ્રભાવિત થયા હતા.*
ત્યાર બાદ સને ૧૯૬૮માં યુરેપને સુપ્રસિદ્ધ હિપ્નટિસ્ટ છે. મેકસ કેલી મુંબઈ આવ્યું. તેણે આ જાતના પ્રાગે મોટા પાયે ઘણા દિવસ સુધી કરી બતાવ્યા હતા અને તેથી સહુ કઈ પ્રભાવિત થયા હતા. અમે તેની સાથે આ વિષય પર બે વાર વાર્તાલાપ કર્યો હતે.
વળી સૂચન દ્વારા મનુષ્યની માન્યતામાં પણ ફેરફાર કરી શકાય છે. દાખલા તરીકે એક માણસને વારંવાર એમ કહેવામાં આવે કે તું નીરોગી નથી, પણ રેગી છે, તે
* આ પ્રોફેસરે મુંબઈના બ્લીટ્ઝ નામે અંગ્રેજી સાપ્તાહિકમાં * The Road to Success and Power 114-12 213 2122 લેખમાળા લખી હતી અને માનસિક સૃષ્ટિ કેવી અજબ છે? તેને ખ્યાલ આપ્યો હતો.