________________
[ ૨૦ ] જપનું મહત્ત્વ
મંત્રાક્ષરાની વારવાર આવૃત્તિ કરવી, એટલે કે રટણ કરવું, તેને જય કહેવામાં આવે છે. આ રીતે જય એ મરણનુ જ એક વિસ્તૃત કે વિશિષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે પેાતાની વિશેષતા ધરાવે છે. મંત્રવિદ્યાએ તેનું નિરુક્ત આ પ્રમાણે કર્યુ છે
.
जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । तस्माज्जप इति प्रोक्तो, जन्मपापविनाशकः ॥
:
જકાર જન્મના વિચ્છેદ્ધ કરનાર છે અને પકાર પાપનાશક છે, તેથી જ તેને જન્મ અને પાપના વિનાશક એવા. જપ કહેલા છે.’
'
જો જય થાવિધિ થાય અને યથાપ્રમાણમાં થાય તા સિદ્ધિ માટે કાઈ શકા રહેતી નથી. મત્રવિશારદાએ મક્કમતાથી કહ્યું છે કે વવાત્ સિદ્ધિનેાત્ સિદ્ધિનાત્ સિદ્ધિને સંશચા-જપથી સિદ્ધિ થાય છે, જપથી સિદ્ધિ થાય. છે, જપૂથી સિદ્ધિ થાય છે. તેમાં કંઈ સંશય રાખવા નહિ’