________________
૧૧૧
સાધનાની આવશ્યકતા
જો ચમત્કાર વડે સિદ્ધિ સર્જી શકાતી હૈાય, તા ભગવાન સાડા બાર વર્ષ સુધી અતિ કઠિન સાધના શા માટે કરત ? જ્ઞાન આપે, સાચા મા પ્રયત્ન કે પુરુષાથ તા પુરુષાર્થ કરીએ નહિ, ખરાખર છે. જે જ્ઞાનના * નિરર્થક છે.
ગુરુની કૃપા થાય તે તેઓ દેખાડે, પણ માર્ગ પર ચાલવાના આપણે જ કરવા પડે. જો આવા તે માર્ગ મળ્યે એ ન મળ્યા સક્તિ અમલ નથી, તે અજાગલસ્તનવત્
જે ફ્રે તે ચરે, એ ન્યાયે સાધના કરનારને સિદ્ધિ સાંપડે, અન્યને નહિ. લાડૂ ખીજો મનુષ્ય ખાય અને તેના સ્વાદ આપણને આવે, એમ કદી મને ખરૂ? ખરી હકીકત એ છે કે જેને લાડૂના સ્વાદ ચાખવા હાય, તેણે લાડૂ "મેળવવા જોઈએ અને પોતાના મુખમાં મૂકવા જોઈ એ.
અહીં પ્રસંગવશાત્ એ પણ જણાવી દઈ એ કે આપણને માનવના દેહ મળ્યા, સપત્તિ મળી, સુખનાં સાધના મળ્યાં, એ બધુ પૂર્વભવની સાધના કે આરાધનાનું જ પિરણામ છે, એટલે તેનુ' મહેત્ત્વ જરાયે ઓછું આંકવા જેવુ નથી. અહીં તે અંગે એક નાનકડી ઘટના યાદ આવે છે.
સૌરાષ્ટ્રના લેાકપ્રિય રાજવી આલા ખાચર સભા ભરીને એઠા હતા. જન્મદિવસના પ્રસંગ હાઈ બધા ખુશખુશાલ હેતા. ભાટચારણા નવનવાં સુંદર કાવ્યેા રચીને તેમને અજલિ
અજા—અકરી, ગદ્ય—ગળું, સ્તન અાંચળ. અકરીના ગમે જે આંચળ ઊગે છે, તે કશું દૂધ આપતા નથી, એટલે કે તે માત્ર દેખાવનાં હાય છે અને તેથી નિરર્થક ગણાય છે.