________________
'
સ્મર્ણ 'નુ' મહેલ
૧૭૧
જેમ ગાઢમત્ર સાપથી કરાયેલાઓના વિષના નાશ
કરે છે, તેમ નમસ્કારમંત્ર પાપવિષના સવથા નાશ કરે છે.”
વિશેષ શું?
इय एसो नवकारो भणिओ सुरसिद्धखयरप मुहेहिं । जो पढड़ भत्तिजुत्तो सो पावर परमनिव्वाणं ||
'
આ નમસ્કારમંત્ર માત્ર મનુષ્યા વડે જ ભણાય છે,એવું નથી. તે સુર એટલે દેવતાઓ, સિદ્ધ એટલે ચેાગસિદ્ધ મહાત્માઓ અને ચર એટલે વિદ્યામળે આકાશમાં વિચરતા વિદ્યાધરી વગેરે વડે પણ ભણાય છે. જે કોઈ ભક્તિયુક્ત અનીને તેને ભણે છે, તે પરનિર્વાણુ એટલે મેાક્ષને પ્રાણ કરે છે.’
અન્યત્ર જૈન મહિષ આએ કહ્યું છે કે
जाण मणभवणनिगुंजे रमइ नमुक्कार केसरिकिसोरो । ताणं अणिदोषट्टघडणा न નિયšક્ II
• જેમના મનભવનરૂપી વનનિકુંજમાં નમસ્કારમંત્ર રૂપી કેસરીસિંહનુ ખચ્ચુ રમે છે, અર્થાત જેના મનમાં આ નમસ્કારમ ંત્રનું સદા રટણ છે, તેને અનિષ્ટરૂપી હાથીઓનાં ટોળાંઓના સચૈાગ થતા નથી, એટલે કે કોઈ પણ અનિષ્ટકારી ઘટનાના ભાગ થવું પડતું નથી.’
વિશેષમાં——
मंतंतरपारद्धाई जाई कज्जाई ताई सच्चाई विसमाई । ताणं चिय नियसुमरणपुज्जारज्झाण सिद्धिकरो ||