________________
સાધના કર્યાં કરવી ?
૧૨૯
જ્યાં કોઈ સિદ્ધ પુરુષે અમુક સમય સ્થિરતા કરીને મંત્રસિદ્ધિ કરેલી હાય, તે સ્થાન પશુ પસદ કરવા ચેગ્ય છે તથા તીની ખ્યાતિ પામેલાં સ્થાને કે ત્યાંનું વાતાવરણુ પવિત્ર અને પ્રેરણાત્મક હાય છે, તે પણ પસંદ કરવા ચેાગ્ય છે.
તીર્થાને આપણે વંદનીય માન્યાં છે અને તેથી જ ચૈત્યવંદન પ્રસ ંગે કહીએ છીએ કે
जंकिंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । जाई जिणर्विबाई, ताई सच्चाई वंदामि ॥
સ્વગ, પાતાલ અને મનુષ્યલાકમાં જે કોઈ તીર્થા હાય અને જે જે જિનમ હાય, તે સર્વને હું વદન કરું છું.' વળી સલાહ સ્તંત્રના પાઠસમયે ખેલાતી નિમ્ન ગાથા પણ આપણી તીવિષયક ભાવનાને સુદર પડઘે પાડે છેઃ ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः,
श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोऽर्बुद गिरिः श्री चित्रकूटादयः, तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥
'
પ્રસિદ્ધ એવે અષ્ટાપદ પર્યંત; ગજાગ્રુપદ અથવા દશાર્ણાકૂટ પર્વત, સમેતશિખર, શાલાવાળા ગિરનાર પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળા શત્રુંજયગિરિ, માડવગઢ, વૈભારગિરિ
ન સિ –૯