________________
નમસ્કારમંત્રને ચિંતનીય વિષય
૯૭ આ ગુણે યાદ રાખવા માટે પચિંદિય? સૂરની નીચેની બે ગાથાઓ ઉપયોગી છે. - पंचिंदियसंवरणो, तह नवविहबमचेरगुत्तिधरो। चठविहकसायमुक्को, इअ अट्ठारसगुणेहिं संजुत्तो ॥१॥ पंचमहव्वयजुत्तो, पंचविहायारपालणसमत्यो। पंचसमिओ तिगुत्तो, छत्तीसगुणो गुरू मज्झ ॥२॥
પાંચ ઈન્દ્રિયેના વિષયને જીતનારા, નવા વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્ત, આ રીતે અઢાર ગુણવાળા વળી પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે કુલ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.*
બૃહક૫ભાષ્યમાં “સેવાકુર્જરવી” આદિ ચાર ગાથાથી આચાર્યપદને વ્ય કોણ ગણુય અથવા આચાર્યમાં કેવા ગુણ હોવા જોઈએ? તેનું વર્ણન કરેલું છે.
ઉપાધ્યાય ભગવંતના પચીશ ગુણે
ઉપાધ્યાયના પચીશ ગુણેની ગણના સંક્ષેપમાં આ પ્રમાણે થાય છે :
અગિયાર અને ભણે-ભણવે તે ૧૧ ગુણ બાર ઉપાગે ભણે–ભણાવે તે
૧૨ ગુણ ચરણસિત્તરી પાળે તે
૧ ગુણ કરણસિત્તરી પાળે તે
૧ ગુણ
કુલ ૨૫ ગુણ * સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનમાં ગુરુની સ્થાપના કરતી વખતે નમસ્કારમંત્ર ઉપરાંત આ પાઠ પણ બેલાય છે.
ન. સિન