________________
નમસ્કારમંત્રને ચિંતનીય વિષય
કરણસિત્તરી એટલે ૭૦ બલવાળે ક્રિયાને ગુણ તેની ગણના નીચે પ્રમાણે થાય છે ? पिडं विसोही समिई, भावण-पडिमा य इंदिश-निरोहो । વજેહા-ળો સિવ વ ાન તા. પિંડવિશુદ્ધિ
૪ પ્રકારની સમિતિ
૫ પ્રકારની. ભાવનાઓ
૧૨ પ્રકારની. પ્રતિમાઓ
૧૨ પ્રકારની. ઇદ્રિયનિરોધ
૫ પ્રકારને. પ્રતિલેખના
૨૫ પ્રકારની. ગુપ્તિઓ
૩ પ્રકારની. અભિગ્રહ
૪ પ્રકારના,
કુલ ૭૦ આ બધા ગુણેનું જ્ઞાન તે શાસ્ત્ર સ્વાધ્યાય સારા પ્રમાણમાં થાય, ત્યારે મળી શકે એવું છે, આમ છતાં પ્રાથમિક ખ્યાલ માટે આટલે નિર્દેશ કરેલો છે.
આ પચીસ ગુણે વડે ઉપાધ્યાય ભગવંતનું ચિંતવન કરવું જોઈએ.'
સાધુ ભગવંતના સત્તાવીસ ગુણે સાધુ ભગવંતના સત્તાવીશ ગુણેની ગણના નીચે પ્રમાણે થાય છે :