________________
નમસ્કારમંત્રની નવ વિશેષતાઓ
૧૦૩ અને મંત્ર-તંત્રશાસ્ત્રનું નામ વાચડું કરી નાખ્યું. તેની અસર ઓછા-વત્તા અંશે આજ સુધી પહોંચે છે. કેટલાક શિક્ષિત લેકેની મંત્ર-યંત્ર-તંત્ર પર મુદ્દલ શ્રદ્ધા બેસતી. નથી, તેનું કારણ એ છે કે તેની મથરાવટી ખૂબ મેલી પડી ગઈ છે અને તેના નામે એવાં એવાં કાર્યો થયાં છે કે જે આપણને નિતાંત ઘણું ઉપજાવે. અહીં સંતોષ લેવા જેટલી વાત એ છે કે નમસ્કારમંત્રના ક વગેરેમાં આકર્ષણદિ કાર્યોનું વિધાન ભલે કરેલું હોય, પણ એવાં કાર્યો માટે તેને ખાસ ઉપયોગ થયો નથી, અથવા તે અતિ અલ્પ પ્રમાણમાં જ થયે છે અને તેણે તેનું લકત્તરપણું મહત્ અશે ટકાવી રાખ્યું છે. તેનું જ એ પરિણામ છે કે આજે પણ લેકેને તેના માટે પરમ શ્રદ્ધા અને આદરની લાગણી છે.
નમસ્કારમંત્રને લેકેજર કહેવાનું એક કારણ એ પણ છે કે તે અરિહંત જેવાં કેર મહાપુરુષ વડે કહેવાચેલે છે અને ગણધર જેવા લકત્તર મહાપુરુષ વડે શબ્દસંકલન પામેલ છે. મંત્રશક્તિમાં રોજકેની શક્તિને અંશ ઊતરે છે, એ વાત લક્ષ્યમાં લેતાં નમસ્કારમંત્રની લેકે તરતા વિષે કંઈપણ જાતની શંકા રહેતી નથી.
શ્રી ભદ્રબાહુ સ્વામી “આવશ્યક નિર્યુકિત” માં પંચનમસ્કાર કરવાનો હેતુ સમજાવતાં કહે છે કે
मग्गो अविप्पणासो आयारो विणल्या सहायत्तं । पंचविहं नमोकार, करेमि एएहिं हेऊहि ॥
માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને માત્ર