________________
નમસકારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે,
૫૧ ગણેલા નમસ્કારમંત્રને જ છે. જે મેં આ નમસ્કારમંત્રને મર્યો ન હોત, તે જે હાલ ત્રિદંડીના થયા તે મારા થાત અને મારા સાથે વર્ષ પૂરાં થઈ જાત. માટે હવેથી નિત્ય નમસ્કારમંત્રનું સ્મરણ કરવું?
પછી તે પેલા સુવર્ણપુરુષને પિતાના સ્થાને લઈ ગયે અને તેના પ્રભાવથી થોડા જ વખતમાં માલેતુજાર બની ગયે. તેણે પિતાને મળેલાં આ અખૂટ ધનથી સુવર્ણનું એક જિનચૈત્ય બનાવ્યું અને ગરીબને છૂટા હાથે દાન દીધું. આથી તેને યશ ભૂમંડલમાં વિસ્તાર પામ્યા અને તે સર્વ વાતે સુખી થયે. આને આપણે અપૂર્વ–અચિંત્ય પ્રભાવ નહિ તે બીજું શું કહી શકીએ?
ભયંકર સા૫ ફૂલની માળા બન્યો!
શ્રીમતી સુયત શેઠની પુત્રી હતી, ભણગણુને હોંશિયાર થઈ હતી અને ધર્મમાં ઘણે અનુરાગ ધરાવતી હતી. વળી તે રૂપ–લાવણ્યમાં પણ અજોડ હતી. તેનાં રૂપ–લાવણ્યથી મેહિત થઈને એક મિથ્યાષ્ટિ શ્રીમંતપુત્રે તેના હાથની માગણી કરી અને સુયત શેઠને કઈ પણ પ્રકારે સમજાવીને તેની સાથે લગ્ન કર્યા.
શ્રીમતી એક સુયોગ્ય ગૃહિણી તરીકે સર્વ કર્તવ્યનું પાલન કરતી અને પિતાને ધર્મ પણું સાચવતી. પરંત ધર્મદ્રેષને લીધે નણંદ વગેરે તેની સાથે વાતવાતમાં વધે પાડતાં અને તેની તર્જના કરતા. જે શ્રીમતીની જગાએ અન્ય કેઈ સી હેત તે તેણે આ વર્તન અને મેટો કલહ