________________
નમસ્કારમત્રસિદ્ધિ
આ ૬૮ અક્ષરોમાં લઘુ કેટલા અને ગુરુ કેટલા ? એ પણ જાણી લેવું જોઈએ. છટ્ઠશાસ્ત્રમાં લઘુ અને ગુરુની. સંજ્ઞાના ઉપયાગ થાય છે, પણ તેની પરિભાષા જુદી છે. ત્યાં અ, ૬, ૩, ૪ અને હ્દ ને હસ્ત્ર એટલે લઘુ ગણવામાં આવે છે અને બાકીના અગિયાર સ્વને દીઘ એટલે ગુરુ ગણવામાં આવે છે. પરંતુ અહીં લઘુના અથ સાદા અક્ષર અને ગુરુના અથ સયુક્તાક્ષર કે જોડાક્ષર સમજવાના છે. આ રીતે ગણુના કરતાં ૬૧ અક્ષરો લઘુવર્ગમાં અને છ અક્ષશ ગુરુવમાં આવે છે.
અક્ષરામાંથી પ૪ અને છે, પદ્મમાંથી પસમૂહ બને છે અને તેમાંથી વિશિષ્ટ અર્થની નિષ્પત્તિ થાય છે, એટલે નમસ્કારમંત્રના અક્ષરસ્વરૂપમાં પદ્મના વિચાર પણ કરવામાં આવ્યા છે. જો ' વિષયચન્ત મ્—વિભક્તિવાળું તે પદ્મ ' એ ધેારણે નમસ્કારમત્રના પવિભાગ કરીએ તો ૨૦ પો પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે :
(૨) આજ્ઞાળ ।
(૪) વિદ્યાનં 1
(૬) આસ્થાળું ।
(૮) જીવન્તાવાળું ।
(૧૦) હોર્ (૧૩) પંચનમુારો,
૪
(૧) નમો (૩) નમો
(૫) નમો
(૭) નમો
(૯) નમો
(૧૨) સો
(૧૧) સવ્વસાહૂળ
(૧૪) સવ્વપાવળાપો ।
(૧૫) મંજાળ (૧૬) ૨ (૧૭) સજ્વેલિ, (૧૮) ૧૪: (૧૯) ૧૬ (૨૦) મંગ૦ ॥