________________
૭૨
નમસ્કારમંત્રસિદ્ધિ સહેલ કરવાની એક સુંદર છેડી છે. તેથી જ જૈન પરંપરામાં સૂત્રની સાથે તેના અર્થને બંધ કરાવવાની પ્રવૃત્તિ છે.
અર્થની અનેક ભૂમિકાઓ છે, પણ તે બધી ક્રમશઃ સ્પર્શી શકાય છે, એટલે હાલ તે આપણે નમસ્કારમંત્રના સામાન્ય અને વિશેષ અર્થબંધની ભૂમિકાને સ્પશીએ અને તેનાથી આપણું દિલ અને દિમાગને પવિત્ર બનાવીએ.
સામાન્ય અર્થબોધ नमो
अरिहंताणं । નમસ્કાર હે, અરિહંત ભગવંતને. અહીં ભગવંત શબ્દ માનાર્થે લગાવે. नमो
સિદ્ધાળે ! નમસ્કાર હે, સિદ્ધ ભગવતેને,
ચરિચાળ ! નમસ્કાર છે, આચાર્ય ભગવતેને. नमो
उवझायाणं । નમસ્કાર છે. ઉપાધ્યાય ભગવતેને, लोए
सव्वसाहणं । નમસ્કાર હો, લેકમાં રહેલા સર્વ સાધુભગવંતને.
આ રીતે પહેલું પદ બેલતાં અરિહંત ભગવાને નમસ્કાર થાય, બીજું પર બેલતાં સિદ્ધ ભગવતેને નમસ્કાર થાય, ત્રીજું પદ બોલતાં આચાર્ય ભગવતેને નમસ્કાર થાય, થુિં પદ બોલતાં ઉપાધ્યાય ભગવતેને નમસ્કાર થાય અને
नमो
नमो