________________
પટ
નમસ્કારમંત્ર અચિંત્ય પ્રભાવશાળી છે,
તર્કટ કામ આવ્યું નહિ! ઝાંસીને એક મુસલમાન જૈન મુનિરાજના સંપર્કમાં. આવ્યું અને તેમના ઉપદેશથી પ્રભાવિત થયે. તેણે માંસમદિરા વાપરવાનું છેડી દીધું અને મુનિરાજે આપેલા નમસ્કાર મંત્રનું નિયમિત સ્મરણ કરવા માંડ્યું. તે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ કિયા કરતું હતું અને તેથી તેનું ચિત્ત ખૂબ પ્રસન્ન. રહેતું હતું.
તેની બિરાદરીના અન્ય લેકેને આ વાત પસંદ પડી નહિ. તેમણે પ્રથમ તે સમજાવટને રસ્તે લીધે, પણ તેમાં ફાવ્યા નહિ, એટલે તર્કટ રચ્યું. તેની પાડેશના એક મુસલમાને તેમાં આગળ પડતે ભાગ લીધે. તે કઈ પણ ઉપાયે એક ઝેરી સર્પને પકડી લાવ્યે અને પેલે મુસલમાન જ્યાં રેજ સૂઈ રહેતું હતું, ત્યાં સીકતથી તેને ગોઠવી દીધો તેની એવી ધારણા હતી કે જ્યાં આ ભગતડે પથારીમાં પડશે કે આ સર્પ તેને દંશ મારશે અને તેનાં સંયે વર્ષ પૂરાં થઈ જશે. ,
હવે રાજને સમય થતાં નમસ્કારને આરાધક મુસલમાન પિતાના સ્થાને આવ્યું અને સૂતાં પહેલાં નમસ્કારમંત્રની. ગણના કરવા લાગ્યું. ત્યાં મંત્રના પ્રભાવે તેને એવી રણ થઈ કે “આજે કંઈક ગરબડ છે, માટે ચેતીને ચાલવું.
પછી તે મુસલમાને પથારીની નજીક આવી ધીમેથી. પથારી ઊંચી કરી તે એક ઝેરી સાપ જોવામાં આવ્યું. પરંતુ તે સર્ષ ભયભીત થઈને ત્યાંથી નાઠે, એટલે તેણે નિસંતને. દમ ખેંચે અને પથારીમાં પડી ઊંઘવાનું શરૂ કર્યું.