________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
(તેવીસતિસ્થëિ રચંતેfë એવી રીતે ઋષભ દેવથી આરંભીને પાર્શ્વનાથ પર્યત ત્રેવીસ તીર્થંકરો થયા બાદ (સમને મા મહાવીરે ઘરમતિત્યરે પુતત્યરનિદિ “છેલ્લાતીર્થંકર મહાવીર થશે” એ પ્રમાણે પૂર્વના જિનેશ્વરોથી કહેવાયેલા એવા છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન્ મહાવીર (માવુિં માને નય) બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં (સમસ્ત મહાસ રોડાસરસ મારિયા સેવાતા માદળી ગાનંદરસત્તા!) કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગોત્રની દેવાનંદા નામે બ્રાહ્મણીની કુખને વિષે (પુવાવર્તાવતિસમસ) મધ્યરાત્રિને વિષે (દત્યુત્તરë નવમ્બરે) ઉત્તરાફલ્યુની નક્ષત્રને વિષે (ગોવા) ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં (ઉમાદરવવંતી) દેવસંબંધી આહારનો (મવવવવંર્તી) દેવસંબંધી ભવનો (રીઝવવંતીy) દેવસંબંધી શરીરનો ત્યાગ કરીને ( સિ ભાઈ વવચંતે) તે દેવાનંદાની કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયા //રા | (સમ મા મહાવીરુ શ્રમણ ભગવાનું મહાવીર (તિન્નાનોવાઇ ગવ રોલ્યા) મતિ, શ્રુતિ અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. (
વ મ ત્તિ નાબ) પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે હું આ દેવવિમાનમાંથી ચ્યવીશ’ એ પ્રમાણે જાણે છે. (વીમાને ન નાખ) “હું એવું છું' એ પ્રમાણે ન જાણે, કારણ કે વર્તમાનકાળ એક સમયનો-સૂક્ષ્મ છે. (fમ ત્તિ નાગર) “હું અવ્યો’ એ પ્રમાણે જાણે છે llall
૨૭.
જાન્ને જણે છેઅર્થ, કારણ .
For Private and Personal Use Only