________________
૧૧૮ ] વ્યંગ્યા શબ્દથી કહેવાતાં દલિત ન રહે
[ ધ્વન્યાલેાક
નાખનાર અગાસાં ખધ કર ( ઐશ્વ મદથી મત્ત બનેલા ઇન્દ્રને પણ છેડી દે), આમ આવ.' આ રીતે સમુદ્ર ભય દૂર કરવાને મહાને ખીજા બધા દેવાનું પ્રત્યાખ્યાન કરાવી જેને લક્ષ્મીનુ પ્રદાન કર્યું' તે (વિષ્ણુ) તમારાં દુઃખા ખાળી મૂકેા.
આ ક્ષેાકમાં બીજા દેવાને છેડીને વિષ્ણુને વરવારૂપ જે વ્યંગ્યા છે, તે કવિએ પેાતે ‘ ભય દૂર કરવાને બહાને ખીજા દેવાનુ પ્રત્યાખ્યાન કરાવી’ વગેરે શબ્દોમાં કહી દીધેા છે, એટલે અહીં ધ્વનિ નથી. શ્લેષ અલંકાર જ છે. અથશક્તિથી પ્રાપ્ત થતા વ્યંગ્યાથ શબ્દથી કહેવાવાને લીધે ધ્વનિ ન રહ્યાનુ′ ઉદાહરણ
“ અહીં ઘરડાં માજી સૂએ છે, વૃદ્ધોમાં અગ્રણી એવા પિતાજી અહીં સૂએ છે, અને આખા ઘરનું કામ કરી થાકીને લેાથ થઈ ગયેલી 'ભદાસી અહી' સૂએ છે; જેના પતિ થાડા દિવસથી પરદેશ ગયા છે એવી અભાગણી હું. આ એરડામાં એકલી પડી રહું છું;’ —પથિકને (રમણ માટે ) અવસર (= તક) છે, એમ જણાવવા તરુણીએ યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું.”
આમાં તરુણીની સંભોગેચ્છા અને એને માટે યથેચ્છ અવસર છે એવે વ્યંગ્યા કવિએ પેાતે જ છેલ્લા ચરણમાં કહી દીધા છે, એટલે એ ધ્વનિનું ઉદાહરણ રહેતું નથી.
એ પછી ઉભયશક્તિમૂલ વ્યંગ્યા શબ્દથી કહેવાવાને કારણે ધ્વનિ ન રહ્યાનું ઉદાહરણ આપવા માટે કહે છે કે પહેલાં ‘સરચા કંરાવ' àાક આવી ગયે છે તે આનુ ઉદાહરણ છે.
લેાચનકારને મતે એ લેાકમાં ‘ગાપરાગ ’ વગેરે શબ્દો શ્લેષયુક્ત છે, એટલે ત્યાં શબ્દશક્તિમૂલ વ્યંગ્ય થાય, અને કૃષ્ણગાપીની આ વાત છે એ સંદર્ભ અથવા પ્રકરણને કારણે બીજો અર્થ લેવાય છે, એટલે અંશે એ અશક્તિમૂલ વ્યંગ્ય છે. પણ ખીજા આચાયે! અહીં ઉભયશક્તિમૂલની વ્યવસ્થા જુદી રીતે કરે છે. તેમને મતે એ શ્લોકમાં ગે।પરાગ ’ વગેરે
કેટલાક શબ્દો એવા છે, જે બદલીએ તે। બીજો
અ
.
' સ્વસ્તિા' વગેરે કેટલાક શબ્દો એવા છે જેને
C
થઈ જ ન મુકે, પણ
શિતલા ઃ જેવા
બદલે