________________
*ઉદ્યોત ૨-૨૪ ]
અશક્તિસૂક્ષ ધ્વનિના ભેદો [ ૧૨૧
એ પછી સ્વતઃસ ંભવીની સમજૂતી આપે છે
―
સ્વતઃસ’ભવી તે કહેવાય જેતુ' અસ્તિત્વ બહાર એટલે કે કાવ્યની બહાર જગતમાં પણ ઔચિત્યપૂર્વક સભવી શકે અને જે કેવળ ઉક્તિવૈચિત્ર્યને કારણે જ નિષ્પન્ન ન થયેા હેાય. એના ઉદાહરણ તરીકે પહેલાં આવી ગયેલેા Àાક દેવિષ વદતાં એવું॰' લઈ શકાય.
એ ઉદાહરણમાં નીચું જોવું અને લીલાકમળની પાંખડીએ ગણવી વગેરે જે સ્વાભાવિક ચેષ્ટા વર્ણાવેલી છે તેવી ચેષ્ટાÀા લૌકિક જીવનમાં પણ જોવામાં આવે તે તેના અહી થાય છે તેવા જ વ્યંગ્યા થાય.
અથવા એનું જ બીજુ ઉદાહરણ—
“ કાનમાં મારનું પીધું ખાસીને વ્યાધની વધુ, માતીના હાર પહેરેલી શાકામાં ગથી ક્રે.”
વ્યાધ જ્યારે આ પત્નીના જેટલે જ સમય મળે છે, હાથીએ સુધ્ધાં મારતા
આને સમજાવતાં લેાચનકાર કહે છે કે પ્રેમમાં પડેલા છે ત્યારે તેને માત્ર મેરને મારવા જ્યારે એ બીજી પત્નીએના પ્રેમમાં હતા ત્યારે તેા હતેા, એમ કહીને એ પત્નીનું સૌભાગ્ય સૂચવ્યું છે. બીજી પત્નીએ ગજમુક્તાના હારથી અનેક રીતે સાજશણગાર કરે છે, કારણ, સભાગની વ્યવ્રતા નથી. એ જ એમનું દુર્ભાગ્ય બતાવે છે. ગ તેા નાદાનીને લીધે કે અવિવેકને લીધે પણ સ ંભવે, એટલે અહીં વ્યંગ્યા વાચ્ય બની ગયા છે એમ માનવાનું નથી. આ અર્થ જેમ જેમ વવાતે જાય છે, અથવા વનની વાત જવા દઈએ, બહાર પણ પ્રત્યક્ષ વગેરે રૂપે જેમ જેમ જ્ઞેવામાં આવે છે, તેમ તેમ વ્યાધવધૂના સૌભાગ્યની અધિકતા જ વ્યક્ત
થાય છે.
અર્થ શક્તિમૂલ ધ્વનિના વ્યંજકની દૃષ્ટિએ ત્રણ ભેદો પાડયા હતા અને તે ત્રણેનાં ઉદાહરણ પણ ઉપર આપવામાં આવ્યાં છે. એ બધાં જ ઉદાહરામાં વ્યંજક અર્થો પણ વસ્તુરૂપ છે અને વ્યંગ્યા પણ કાઈ તે કઇ વસ્તુ એટલે કે હકીકતરૂપ છે. એટલે એ ઉદાહરણા વસ્તુથી વતુ વ્યજિત થયાના છે. પણ અલંકારથી અલંકાર વ્યજિત થતા હેય એવું પણ બને છે. તેની જ વાત હવે કરે છે.
* | *