________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુપ, તિડાદિ પદાશેની વ્યંજકતા [ ૧૯૫ કારિકામાં જે “ચ” એટલે “અ” શબ્દ વાપર્યો છે તેનો અર્થ એ છે કે નિપાત, ઉપસર્ગ, કાળ, વગેરેથી પણ એ વ્યંજિત થતે જોવામાં આવે છે. જેમ કે –
न्य कागे ह्यय मेत्र मे यदरयम्तत्राप्यसौ तापस: सोऽप्यौव निहन्ति राक्ष-कुलं, जीवन्यहो रावणः । fuધ૬ ફાતિ, જ્ઞાતિવર કુમાર, स्वर्गमामटिकाविलुण्ठनवृयांच्छूनेः किमेभिर्भुजैः॥ શત્રુઓ મુજ હેય એ જ વરવું, તેમાંય આ તાપસ? તેયે હ્યાં જ હણે છ રાક્ષસગણે, જીવે અહે રાવણ ! ધિક્ ધિક્ શક છયે, બહુ મથી માથી કુંભે જગાય શું? રાળી ચામડી સ્વર્ગની ફૂલી વૃથા એ આ ભુજાઓથી શું?
આ હકમાં “મારા શત્રુઓ હેય એ જ વિકારની વાત છે – એમાં વિભક્તિ, સંબંધ અને વચન અભિયંજક છે. “મારા” એ પહેલા પુરા સર્વનામનું એકવચનનું સંબંધ વિભક્તિનું રૂપ છે. એની વ્યંજના એવી છે કે હું એક જ જગતને જેર કરવાને બસ છું. એવા મારે કે ઈ શત્રુ હેય એ જ નવાઈની વાત છે. “મારા' એ સંબંધ વિભક્તિ છે, એની વ્યંજના એ છે, કે મારા કઈ શત્રુ હોય, અને મારો કેઈની સાથે વય અને ઘાના સંબંધ હોય એ અસંભવિત છે. કારણ, મારી સાથે દુશ્મનાવટ કર્યા પછી કે ઈ જવો રહી શકે જ નહિ. “શત્રુઓ માં બહુવચનને વ્ય માર્થ એ છે, કે મારે શત્રુ હેવ એ જ નવાઈ ગણાય, તો પછી અનેક શત્રુઓનું તો કહેવું જ શું ? “ તેમાં આ તે વળી તાપસ છે'—એમાં તદ્ધિત અને નિપાત વ્યંજક છે. “તાપસ” શબ્દમાં “વળું' અર્થનો aw તદ્ધિત પ્રત્યય છે, અને વુિં એ નિપાત છે. “તાપસ” એટલે જેનામાં તપ છે એવો. એને બંસાર્થ એ છે, કે જેનામાં તપ છે, પૌરુષ નથી એવો. કોઈ વીર પુરુષ મારી સામે માથું ઊંચકે એ સમજી શકાય, પણ આ તે એક તાપસે મારી સામે માથું ઊંચકર્યું છે. “તે પણ પાછો અહીં જ રાક્ષસકુલનું નિકંદન કાઢે છે' –એમાં “પણુથી શત્રુની નિર્માલ્યતા ધ્વનિત થાય છે. એ એ નિર્માલ્ય માણસ પણ પાછો અહીં જ એટલે હું જ્યાં હાજર છું, જ્યાં. મારે પૂર્ણ પ્રતાપ તપે છે, ત્યાં જ, કોઈ દૂરને સ્થાને નહિ, રાક્ષસકુલને સંહાર કરે છે. નિત્તિમાં નિ ઉપસર્ગ છે, તેનો ધ્વનિ