________________
૨૦૮ ] સુપ, તિડાદિ પદાશેની વ્યંજકતા
[ વન્યાક એ શબ્દ પ્રયોગ કરે છે. અને એ “વાંકી વળી ગયેલી ભી તેવાળું”. ની સાથે મળીને “તે ' સનાભ દુર્ભાગ્યને ધન ૫. ઉંદરા વગેરથી ભરેલું, એ જે વ્ય ગ્યાર્થ વ્યક્ત કરે તે કેવળ “તે 'ન પ્રગથી થઈ ન શકત. વળી. એ લુ વકી વળી ગયેલી ભી તેવાળું ' એમ જ કહ્યું છે તે તોયે દુર્ભાગ્યના વા ભરૂ૫ વગેરે વિશેષ અર્થ પણ ન સૂચવાત. એ જ વાત
તે ગાવ' વગેરેને પણ લાગુ પડે છે. સામાન્ય રીતે “એ” અને “તે' ને નિત્ય સંબંધ હેવ છે, પણ આવા દાખલામાં એ સબંધ સૂચવતો નથી, એવું અમે પહેલાં બતાવી ગયા છીએ. અહીં તો “તે' સ્મરણ ધોનક હોય છે અને “ત” અને “ બ” વગેરે શબથી સ્મૃતિ અને અનુભવનો અત્યંત વિરોધ સૂચવાય છે અને તે દ્વારા આયને ભાવ વ્યક્ત થાય છે. “તે' અને “ આ ' શબ્દ વપરાવાને કારણે જ આ સૌ દર્ય આવ્યું છે. લેચનકાર કહે છે કે અહીં અર્થ એવો સમજવાનો છે કે બે વ્ય જ કે કે ત્રણ વ્યંજક વપરાય છે ત્યારે વ્યંજના પરિપૂરું થાય છે. અહી કવિએ સર્વનામ ઉ ોગ વ્યંજક તરીકે કર્યા છે એ તે સિદ્ધ છે. જે કવિને એવે છે. ન હોત તે તેણે માત્ર અમ જ કહ્યું હોય “ કપાં તે વાકી. વળી ગયેલી દીવાલ વાળુ ઘર અને ક્યાં આ ગગનચુંબી હવેલી.” પણ અહીં તેણે “ક્ય ' શબ્દના ઉગ કર્યો નથી, એ જ બતાવે છે કે અહીં સર્વનામને પ્રવેગ વ્ય જરૂપે કલે છે, અને બે શબ્દો મળી પૂરે વ્યંજક થાય છે. આમ, બબ્બે વણત્ર અંશે મળીને એક વ્યંજક બને છે એમ કહીને એવું સૂચવ્યું છે કે વ્યંજ કેન પ્રકારે તે અને તે છે, અને તે બધા ગણાવી ન શકાય. માટે જ હવે વૃત્તિમાં કહે છે કે
આ રીતે સહુએ બીજા પણ વ્યંજકે પોતે જ કદપી લેવા. આ બધું પદ, વાક્ય અને રચના દ્વારા વ્યંજિત થાય છે એમ કહ્યું એને જ કહેવાઈ ગયું છે તેમ છતાં એનું વૈવિધ્ય કેવું. હે ય છે તેને ખ્યાલ આવે માટે ફરીથી કહ્યું છે. સુખાદની વ્ય જકતાનું સમર્થન
અહી કે એ પ્રશ્ન ઉઠાવી શકે, કે પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે રસાદિ અર્થ સાયી આ ક્ષિપ્ત એટલે કે વ્યંજિત થાય છે; હવે તમે સુપ વગેરે પણ વિવિધ રીતે વ્યંજક બને છે એમ કહે છે, તે એ વદતે.વ્યાઘાત