________________
વાત ૩-૪૦ ] ગુણીભૂતવ્યંગ્યનું વિનિમાં પર્યવસાન[ ૩૦૯ તો કે લોક સુખથી અને સ્વછંદવી – મુક્ત બે જીવતા હતા તેના મનમાં ચિંતાની હોળી પ્રગટી – અત્ આ સ્ત્રીના સૌ દય થા મેડમાં પડી અને કેમ મેળવવી એની ચિંતામાં પડી ગયા. તેમનાં સુખ સ્વતંત્રતા ચાલી ગયાં, અને એ સ્ત્રી પણ બિચારી પોતાને અનુરૂપ પતિ ન મળવાથી જીવતી મરી ગઈ. આ રીતે જે તે બધાને જ નુકસાન થયું વિધાતાએ પિતાની મૂડી બેઈ અને ભારે કષ્ટ ઉઠાવ્યું, કાએ સુખ સ્વાતંત્ર્ય ખેયાં, અને એ સ્ત્રી પણ આવતી મરી ગઈ. આ બ્રહ્માએ તે એને ઘડતી વખતે મનમાં શું ધાર્યું હશે? આમ, અહીં બ્રહ્માના અવિચ રીપણાની નિ છે વાય છે, અને તેમાંથી આ સ્ત્ર જેવા અનન્ય સુંદરીનું સર્જન કર્યું તેની પ્રશંસા વનિત થાય છે. એ રીતે આ વ્યાજસ્તુ તને દાખલો છે, એમ કહી શકાય.
પણ, ગ્રંથકાર આ સમજૂતીને યોગ્ય માનતા નથી. તેમનું કહેવું એવું છે કે જે આ કના વાગ્યાથનું પર્યવસાન કેવળ વ્યાજસ્તુતિમાં થાય છે, એમ માનીએ તો આખા લોકની સંગતિ સધાતી નથી.
આ બધા વિચારો કોના છે? જો એ સ્ત્રીના કોઈ પ્રેમીના છે. એમ માનીએ, તો જે માણસ એના સર્વથી મોહમાં પડયો હોય તે કદી એવું હે જ નહિ કે એ બિચારીને કઈ છે પતિ મળ્યો નહિ એટલે મરવા જેવી થઈ ગઈ છે, કારણ એ પિતાને તો એને લાયક માનતો જ હેય, પછી ભલે ને ગમે તે કદરૂપો હેય. વળી, લેયનકાર કહે છે તેમ, કોઈ પ્રેમી પોતાની પ્રિયતમા માટે “બિચારી” જે દીનતાસૂચક શબ્દ ન વાપરે, અને “જીવતી મરી ગઈ' જેવું અમંગળ વચન પણ કદી ન ઉચ્ચારે. વળી, એ પિતાને એને લાયક ન માનતો હોય એને પ્રેમ માત્ર પશુવૃત્તિ જ બની જાય. આ વિચારો કોઈ વિર ગીના છે, એમ માનીએ તો તેમાં મુશ્કેલી એ આવે છે કે જે વિરાગી હોય તે આવી એ પ્રેમની વાતથી દૂર જ રહે. એટલે આ ઉપરથી એમ લાગે છે કે આ બ્લેકમાં રમીનું સૌંદર્ય અને તેના પ્રત્યે અનુરાગ પ્રસ્તુત નથી અને અહીં વ્યાજસ્તુતિ અલંકાર નથી. હેય તે આપતુ પ્રશંસા હેય.
વળી, આ શ્લોક કઈ પ્રબંધમાં છે, એવું પણ આપણે સાંભળ્યું નથી. જો તેમ ત તે તે તેના સંદર્ભ પ્રમાણે આપણે એને અથ કલપી શક્યા હોત.