Page #1
--------------------------------------------------------------------------
________________
દૈવન્યાલાક
આનંદવર્ધનનો ધ્વનિવિચાર
નગીનદાસ પારેખ
Page #2
--------------------------------------------------------------------------
________________
દવન્યાલક
આનંદવર્ધનનો ધ્વનિવિચાર
નગીનદાસ પારેખ
આ પરિક
એમદાવાજ
ગુજરાતી સાહિત્ય પરિષદ : અમદાવાદ-૯
Page #3
--------------------------------------------------------------------------
________________
Dhvanyalok : Anandavardhanano Dhvanivichar. (Poetics). by Nagindas Parekh. 1981. © નગીનદાસ પારેખ
પ્રથમ આવૃત્તિ ઃ માર્ચ ૧૯૮૧
પ્રત : ૧૧૦૦
કિંમત રૂ ૪૦-૦૦
પ્રકાશક : રઘુવીર ચૌધરી મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ. પરિવદ ભવન, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ નદીકિનારે, ૨. છે. માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૯ ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત
મુદ્રક : (ગુજરાતી વિભાગ) : કાન્તિભાઈ ભ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧
મુદ્રક : (સંસ્કૃત વિભાગ) : જિતેન્દ્ર દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪
Page #4
--------------------------------------------------------------------------
________________
મુરબ્બી શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પ્રેમાદરપૂર્વક
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
શિષ્ટ ગ્રંથે પ્રગટ કરવા એ પણ પરિષદ-પ્રવૃત્તિને એક ભાગ છે. શ્રી નગીનદાસ પારેખે સંપાદિત કરેલ વન્યાલકની આ આવૃત્તિ ગુજરાત સરકારની આર્થિક સહાયને કારણે આટલી પણ વહેલી થઈ શકી છે એ અહીં નોંધવા જેવું છે.
ધ્વન્યાલેક પુસ્તકના પ્રત્યેક પ્રકરણમાં સામગ્રી એકઠી કરવાની જહેમત, તેની ચકાસણી કરવાની તત્પરતા અને એમને શાસ્ત્રીય પદ્ધતિએ સંકલિત કરવાની સૂઝ અહીં જોવા મળે છે. આવાં પુસ્તક માટે વિદ્યા-સમાજમાં તીવ્ર માગ ઊભી થવી જોઈએ.
આ પુસ્તક અભ્યાસીઓને ઉપયોગી થશે અને એમના દ્વારા જિજ્ઞાસુ વર્ગ સુધી પહોંચશે તે પરિષદની આ પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.
રઘુવીર ચૌધરી કુમારપાળ દેસાઈ મફત ઓઝા
Page #6
--------------------------------------------------------------------------
________________
નિવેદન
ભારતીય કાવ્યવિચારના ઈતિહાસમાં આનંદવર્ધનાચાર્ય(ઈ. સ. ૯મી સદી)ને ગ્રંથ “ધ્વન્યાલોક' અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાં એમણે વનિસિદ્ધાંતની સ્થાપના કરી, રસને કેન્દ્રમાં મૂકી, કાવ્યનાં બધાં અંગોની એક સુસંકલિત વ્યવસ્થા કરી આપી છે, જેને પછીના મોટા ભાગના આચાર્યો અનુસર્યા છે. બીજી રીતે કહીએ તે, ભારતીય કાવ્યવિચારનું એ એક ઊંચામાં ઊંચું શિખર છે. એ ગ્રંથમાં કારિકા અને વૃત્તિ એવા બે અંશે છે અને તે બંને એક જ વ્યક્તિના લખેલા છે કે ભિન્ન ભિન્ન વ્યક્તિના, તે વિશે મતભેદ પ્રવર્તે છે. અહીં “વન્યાલેક'ને આધારે ધ્વનિસિદ્ધાંતની સમજુતી આપવાનો પ્રયત્ન છે, એટલે આખો ગ્રંથ એક જ વ્યક્તિની રચના. છે એમ માનીને રજૂઆત કરેલી છે. જ્યાં વૃત્તિ, કારિકાના પુનકથનરૂપ જ હેય, અથવા વૃત્તિમાં એકાદ બે શબ્દની સમજૂતી જ હોય, ત્યાં કેઈક વાર. વૃત્તિને જતી કરી છે અથવા તેમની સમજતી કારિકાને અર્થ કરતી વખતે તેમાં સમાવી લીધી છે. “ધ્વન્યાલક” ઉપર અભિનવગુપ્તની “લોચન” નામે. ટીકા છે અને તે ભારતના નાટયશાસ્ત્ર ઉપરની એમની ટીકા “અભિનવભારતી” જેટલી જ મહત્ત્વની અને વિસ્તૃત પણ છે. અહીં “ધ્વન્યાલોક'ની સમજૂતી સામાન્ય રીતે એ ટીકાને આધારે આપેલી છે, પણ ટીકાના બધા. મુદાઓનો એમાં સમાવેશ કરેલ નથી. અહીં મુખ્ય પ્રયત્ન “વન્યાલેક'ના. મુખ્ય વિચારને જ બને એટલે સ્પષ્ટપણે સમજાવવાનો છે, અને તે માટે
જેટલું જરૂરનું લાગ્યું તેટલું જ લીધું છે. વિષયગ્રહણમાં મદદરૂપ થાય એ દષ્ટિએ ગ્રંથમાં પેટા મથાળાં મૂક્યાં છે અને ખાસ કરીને વિષયાનુક્રમણી બને એટલી વિગતે તૈયાર કરી છે, તે અભ્યાસીઓને ઉપયોગી થઈ પડશે એવી આશા છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
મૂળ ગ્રંથ અને વિવરણને જુદા પાડવા માટે મૂળ ગ્રંથ મોટા અક્ષરે છાપે છે અને વિવરણ નાના અક્ષરમાં છાપ્યું છે. પણ લખાણ સળંગ જ વાંચી શકાય એવું રહે એની કાળજી રાખી છે.
ગુજરાત યુનિવર્સિટીના એમ. એ. ના ગુજરાતીના અભ્યાસક્રમમાં “ધ્વનિનું સ્વરૂપ અને તેના પ્રકારે” એક અભ્યાસ-વિષય ઠરાવવામાં આવ્યું હતો અને તે આનંદવર્ધનના બન્યાલક”ને આધારે શીખવાય એવી અપેક્ષા હતી, એટલે વિદ્યાર્થીઓ મૂળ ગ્રંથને પરામર્શ કરી શકે એ હેતુથી મેં
વન્યાલેક'ના ધ્વનિની સ્થાપનાને લગતા પહેલા ઉદ્યોતને અને ત્રીજા ઉદ્યોતના વ્યંજનાસિદ્ધિને લગતા ભાગનો કામચલાઉ અનુવાદ કર્યો હતો; એ અનુવાદ ૧૯૭૦ના સપ્ટેમ્બર અને ઓકટોબર માસના “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ પણ થયો હતે.
એ પહેલાં, ૧૯૬૯હ્માં, શ્રી ડોલરરાય માંકડને “વન્યાલક ને અનુવાદ મૂળ અને ટિપણે સાથે ગુજરાત યુનિવર્સિટીએ પ્રગટ કરેલો હતો, પણ તે વિદ્યાથીઓ વાપરી શકે એવો નથી એમ લાગતાં મેં એ અનુવાદ કર્યો હતો. મારો અનુવાદ પણ વિદ્યાથીઓ પોતે વાંચીને સમજી શકતા નહોતા એવો મારો અનુભવ હતો. એટલે એ ગ્રંથનો અનુવાદ વિદ્યાર્થી પોતે વાંચીને સમજી શકે એવા વિવરણ સાથે કરવાનો વિચાર તે વખતથી જ મારા મનમાં રમતો થયે હતો, પણ હું તત્કાળ એ કામ હાથમાં લઈ શકું એમ નહોતું. સોળ વરસથી ચાલતું આવેલું બાઈબલના અનુવાદનું કામ પૂરું થયું અને મેં વર્ગો લેવાનું બંધ કર્યું ત્યાર પછી એ વિચાર કરી સળવળ્યો અને ૧૯૭૮ના ઓગસ્ટની ૨૩મીએ મેં એ કામનો આરંભ કર્યો. ૧૧મી સપ્ટેમ્બરે પહેલે ઉદ્યોત પૂરો થયો એટલે મેં મુ. શ્રી રસિકલાલ પરીખને વાત કરી અને કહ્યું કે તમે જે એ સાંભળી જાઓ તો 'સારું. તેમણે તૈયારી બતાવી એટલે ત્રણેક બેઠકમાં તેમને વાંચી સંભળાવ્યું. એમને લખાણ ગમ્યું અને બાકીનો ભાગ પણ સાંભળવાની તૈયારી બતાવી એથી મારો ઉત્સાહ વધે. જેમ જેમ ઉઘો પૂરા થતા ગયા તેમ તેમ તેમની આગળ વાંચતો ગયો. એ રીતે ૧૯૭૯ના જાન્યુઆરીની ૧૭મીએ ચેાથે ઉદ્યોત પૂરો થયો. અને મુ. શ્રી રસિકભાઈ આગળ એનું વાચન ૬ઠ્ઠી માર્ચે પૂરું થયું. એ દરમ્યાન, ભાઈશ્રી ભાયાણી પહેલે અને બીજે ઉોત વાંચી ગયા અને તેમણે કેટલાક ફેરફારો સૂચવ્યા તે કરી લેવામાં
Page #8
--------------------------------------------------------------------------
________________
આવ્યા. એ પછી ત્રીજો અને ચેાથેા ઉદ્યોત તથા છપાયેલા પહેલા ખે ઉદ્યોત પણ અધ્યાપક શ્રી જયંત કાઠારી મૂળ સાથે રાખી વાંચી ગયા અને એમણે જે કંઈ સૂચને કર્યાં. તેને લક્ષમાં લઈને કેટલાક ફેરફારા કર્યાં. પુસ્તક લખાતું હતું તે દરમ્યાન જ પરબ'માં એ હપતે હપતે પ્રગટ થવા માંડયુ હતું. પહેલા હપતા ૧૯૭૮ના નવેમ્બરમાં અને ખીજા ઉદ્યોતનેા છેલ્લા ભાગ સપ્ટેમ્બર ૧૯૭૯માં છપાયા હતા.
.
C
પુસ્તક લખવાનું શરૂ કર્યું અને એ · પરબ ’માં છપાવા માંડયું ત્યારે મૂળ સંસ્કૃત પાઠ આપવાની કલ્પના નહેાતી. એ વિચાર પાછળથી આવ્યેા. પુસ્તક લખતી વખતે મેં વાપરેલી ધ્વન્યાલાક 'ની આવૃત્તિઓની યાદી અન્યત્ર આપી છે. એમાંથી કોઈ એકના પાઠને હું અનુસર્યા નથી. જ્યાં જે પાઠ ઠીક લાગ્યા ત્યાં તેને ઉપયાગ કર્યાં છે. એટલે જ્યારે સંસ્કૃત પાઠ આપવાનું નક્કી કર્યું ત્યારે મારે મે વાપરેલા પાઠ તૈયાર કરવા પડયો. પુસ્તક ાખતી વખતે કયાં કઈ આવૃત્તિને પાઠ વાપર્યાં છે, એની નોંધ કઈ મેં રાખી નહાતી. આથી પુસ્તકને અંતે જે સંસ્કૃત પાઠ છાપ્યા છે તેમાં કદાચ કોઈ જગ્યાએ સરતચૂકથી જુદા પાઠ પણ આવી ગયા હૈાય એવું બનવાને
સંભવ છે.
'
'
,
અનુવાદ કરવામાં મને શ્રી કૃષ્ણમૂર્તિના અંગ્રેજી અનુવાદની, આચાય વિશ્વેશ્વરના હિંદી અનુવાદની તેમ જ યાદીમાં નાંધેલા એ ગાળી અનુવાદોની મદદ મળી છે. વિવરણ લખવામાં મને ડૉ. રામસાગર ત્રિપાઠીની હિંદી વ્યાખ્યા તારાવતી ' ખૂબ ઉપયોગી થઈ પડી છે. પુસ્તકમાં પણ મેં એને ઉલ્લેખ કર્યો છે. કયાંક ઉતારા પણ આપ્યા છે. એ બધા ગ્રંથાના વિદ્વાન લેખકાના હું અંતરથી આભાર માનું છું. મારી સમજ સ્પષ્ટ કરવા માટે મેં મુ. શ્રી રસિકલાલ પરીખ તથા અધ્યાપક શ્રી તપસ્વી નાન્દી સાથે અવારનવાર ચર્ચા પણ કરી છે, તેની સાભાર Àોંધ લઉં છું.
પોતાની તબિયત બહુ સારી ન હોવા છતાં આ આખું પુસ્તક ધ્યાનપૂર્વક સાંભળી જઈ અનેક કીમતી સૂચને કરવા માટે તેમ જ પ્રસ્તાવના લખી આપવા માટે હું મુ. શ્રી રસિકલાલભાઈ ના જેટલા આભાર માનું તેટલા એછે છે. પહેલા બે ઉદ્યોતેા કાળજીપૂર્વક વાંચી ફેરફારો સૂચવવા માટે તેમ જ સંસ્કૃત પાઠમાં આવતી પ્રાકૃત ગાયાનેા શુદ્ધ પાઠ નક્કી કરી આપવા માટે ભાઈ શ્રી હવિલ્લભ ભાયાણીને અને બધા ઉદ્યોતો ઝીણવટપૂર્ણાંક વાંચી સૂચા કરવા માટે અધ્યાપક શ્રી જયંત કોઠારીને પણ હું આભારી છું.
Page #9
--------------------------------------------------------------------------
________________
અંતમાં, આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી આપણું સાહિત્ય, પરિષદે સામે ચાલીને ઉઠાવી એ મારે માટે આનંદ અને ગૌરવને વિષય છે, અને હું એ માટે પરિષદને અત્યંત ઋણી છું. ગુજરાતી ભાગ છાપનાર આદિત્ય મુદ્રણાલયના તથા સંસ્કૃત ભાગ છાપનાર નવજીવન મુદ્રણાલયના વ્યવસ્થાપક શ્રી કાંતિલાલ મિસ્ત્રી તેમ જ શ્રી જિતેન્દ્ર દેસાઈ તથા તેમના સહાયક ભાઈ શ્રી લાલુભાઈ પટેલ તરફથી મળેલા સ્નેહભર્યા સહકારને પણ હું સાભાર સંભારું છું.
૧૫-૨-૧૯૮૧ ૨૫, સરદાર પટેલ નગર, અમદાવાદ-૬
નગીનદાસ પારેખ
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં સાહિત્ય વિશાળ અને વિવિધ પ્રકારનું છે – મહાકાવ્ય, - અને મુક્તક, કથા અને આખ્યાયિકા, ચંપૂ અને અભિનેયાર્થ અર્થાત નાટક અર્થાત રૂપક. તેના ઉપરનાં ચિંતાનો પણ વિવિધ પ્રકારનાં છે, એ ક્રમ પ્રાપ્ત છે. કાવ્ય છે પદાર્થ છે, કાવ્યને કેવી રીતે ઓળખવું, એ વિશે વિવિધ મતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં નિરૂપિત થયા છે. જેમ કે, ભામહે પિતાના ગ્રંથનું નામ જ “કાવ્યાલંકાર” રાખ્યું. એણે કાવ્યનું લક્ષણ બાકાય સહિત
ચમ્’ એવું આપ્યું, પણ એ પહેલાં એણે કહ્યું કે બીજાઓ રૂપક આદિ બહુ પ્રકારના અલંકારોની વાત કરે છે અને સમર્થનમાં કહે છે કે સુંદર પણ વનિતાનું મુખ અલંકાર રહિત હોય તે શોભતું નથી, એમ કહીને એણે અલંકાર ઉપર જ ભાર મૂક્યો. એણે કાવ્યદોષોની, કાવ્યગુણોની અને બીજી પણ ચર્ચા કરી છે, પરંતુ બીજા અને ત્રીજા પરિચછેદમાં અલંકારોનું જ નિરૂપણ કર્યું છે – લગભગ ચોત્રીસ જેટલા.
દંડીએ પોતાના “કાવ્યાદર્શ'માં “કાવ્યલક્ષણ કરાય છે” કહી વિષયનું નિરૂપણ શરૂ કર્યું છે. પિતાના પૂર્વેના વિદ્વાનોનો ઉલ્લેખ કરી કહ્યું કે તેઓએ કાવ્યનાં શરીર અને અલંકારો દર્શાવ્યાં છે. કાવ્યનું શરીર એટલે પદાવલિઓ પણ તે ઈષ્ટ અર્થથી નિયત થયેલી હોવી જોઈએ. પછી એણે પરસ્પર સૂક્ષ્મ ભેટવાળા અનેક માર્ગોન' ઉલ્લેખ કરી વૈદર્ભ અને ગૌડીય માર્ગના સ્પષ્ટ ભેદો કહ્યા અને બંને માર્ગોના ગુણે પણ બતાવ્યા. જેમ કે વૈદર્ભ માગના દસ ગુણે: ફ્લેષ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારતા, ઓજસ, કાન્તિ અને સમાધિ. આનાથી અન્યથા એવા ગૌડીય માર્ગના ગુણો કે લક્ષણો પણ ગણાવ્યાં છે. વળી, એણે એમ પણ કહ્યું કે સર્વ અલંકાર એ અર્થને “રસાદ્ધ કરવા માટે છે (૧-૬૨). બીજા પરિછેદમાં દંડીએ અર્થાલંકારનું વિગતે નિરૂપણ કર્યું છે અને ત્રીજામાં યમકાદિ શબ્દાલંકારોનું નિરૂપણ છે. એવામાં કાવ્યદોષોની ચર્ચા છે. ઠંડી અલંકારનું સામાન્ય લક્ષણ * કાવ્યને શોભા આપનારા ધર્મો ” ( દાચશોમાઇરામનરંજારાન પ્રવાસે) એવું આપે છે. અહીં શોભા એટલે સૌંદર્ય, જે વામને સ્પષ્ટ કર્યું છે. એ પછી પોતે અલંકારજાત અર્થાત અલંકારોના સમુદાયને બતાવે છે, એમ
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
કહીને એણે લગભગ પાંત્રીસ અર્થાલંકારો નિરૂપ્યા છે. આમ, દંડી પણ કાવ્યચર્ચામાં અલંકારને જ મહત્ત્વ આપે છે.
વામને પણ પોતાના ગ્રંથનું નામ “કાવ્યાલંકાર ' રાખ્યું છે. એણે પોતાના ગ્રંથના પ્રથમ સૂત્રમાં જ કહ્યું કે કાચમ્ પ્રમ્ અઢારતા અને બીજા સૂત્રમાં વ્યાખ્યા આપી કે ઊંૌર્યમ્ અઢારઃ ! આ સૌદર્યરૂપી અલંકાર દેશને છોડી દેવાથી અને ગુણ તથા અલંકારને સ્વીકારવાથી આવે છે. પણ વામને કાવ્યનો આત્મા તો રીતિને કહ્યો. રીતિરાના જથ્થગ્યા (૨–૬) અર્થાત્ એમ સૂચવ્યું કે શરીર જેમ આત્માથી ચેતનવંતું બને છે તેમ કાવ્ય રીતિથી ચેતનવંતું બને છે. રીતિને એણે “વિશિષ્ટ પદરચના” કહીને ઓળખાવી છે. આ વિશેષ” ગુણસ્વરૂપ છે. દંડીએ જેને માર્ગ કહ્યો તેને વામને રીતિ કહી. તે ત્રણ પ્રકારની : વૈદભી, ગૌડીય અને પાંચાલી. વૈદભી રીતિમાં સમગ્ર ગુણો આવે, જ્યારે ગૌડીયમાં ઓજસ અને કાન્તિ એ બે. મુખ્ય કહ્યા, અને પાંચાલીના લક્ષણમાં માધુર્ય અને સૌમાર્યને મૂક્યાં. એ પછી વામન તરત જ દોષનું લક્ષણ આપે છે પણ તે નકારરૂપે. ગુણથી વિપરીત તે દોષ. એણે આ દોષોનું નિરૂપણ ઠીક ઠીક વિગતે કર્યું છે. ત્રીજા અધિકરણમાં ગુણનું વિવેચન કર્યું છે. ગુણની વ્યાખ્યા કાવ્યને શોભા. આપનારા ધર્મો ” એવી કહી અને અલંકારોને આ શેભાન અતિશય આપનારાં કારણે કહ્યાં છે. (અશોમાસા: શતરો વન ગુજા: I તરતિરાયહેતવવાદા) પરંતુ ગુણ અને અલંકાર વચ્ચે બીજો ભેદ એ આપે છે કે ગુણે હમેશાં કાવ્યમાં હોવા જ જોઈએ, અર્થાત એ નિત્ય છે, અર્થાત ગુણો વિના કાવ્યમાં શેભા-સૌદર્ય આવે જ નહિ. જયારે અલંકારો વિના ચાલે પણ ખરું. ગુણમાં એણે ઓજસ, પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌમાર્ય, ઉદારતા, અર્થવ્યક્તિ, કાતિ એમ દસ ગણાવ્યા અને આ દસને બંધ કહેતાં પદરચનાના ગુણો કહ્યા. આ દસને પાછા અર્થગુણે પણ કહ્યા, અર્થાત કે શબ્દ અને અર્થ બંનેના દસ ગુણો થયા. અર્થપરત્વે આ. ગુણેનું વિવેચન પણ એ કરે છે. વામને ચોથા અધિકરણમાં અલંકારોનું વિગતે નિરૂપણ કર્યું છે.
આમ, ભામહ, દંડી, વામન આદિ કાવ્યના સૌંદર્ય અથવા શેભાને: વિચાર કરે છે અને એમાં ગુણોને આવશ્યક ગણે છે; જયારે અલંકારોને શોભાની વૃદ્ધિ અર્થો માને છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
११
.
રાજાનક કુ તકે કાવ્યમાં ‘વક્રેકિત’તે મહત્ત્વ આપ્યુ છે; ‘વક્ર કવિવ્યાપારથી શાભતા એવા શબ્દાર્થ સાહિત્યનેા જે બંધ તેમાં કાવ્ય સ્થિત છે ' એવી એ વ્યાખ્યા આપે છે. એમાં ભાર શબ્દ અને અનુ. વિ નહિ પણ એકત્વસાહિત્ય – સાથે રહેવાપણું એના ઉપર અને કવિની વłક્તિ ઉપર આપ્યા છે.
આ આલંકારિકાની પૂર્વે ભરતમુનિના ગણાતા નાટ્યશાસ્ત્રમાં રસ પદાર્થાંનું મુખ્યતયા નિરૂપણ છે, પણ તે નાટકના સંદર્ભમાં. આ રસ પદા પાણિનિના ‘ અષ્ટાધ્યાયી 'માં સૌ પ્રથમ નિર્દિષ્ટ થયેલા મળે છે. અને એને નટ જોડેનેા સબંધ પત ંજલિના મહાભાષ્યમાં નિર્દિષ્ટ થયેલા છે. જેમ કે रसिको नटः । ચાર પ્રકારના અભિનય – વાચિક, આંગિક, સાત્ત્વિક અને આહા – દ્વારા નિષ્પન્ન થતા સ્વાદ કે આસ્વાદ તે રસ. વાચિક અભિનયની સામગ્રી દસ પ્રકારના રૂપકાના વાડ્મય સાહિત્યમાં મળે. આ સામગ્રી ચાર પ્રકારના અભિનયાથી નિરૂપાતાં રસની નિષ્પત્તિ થાય.
આ ‘રસ ’ પદાર્થોં ભામહાદિને પણ જાણીતા હતા જ. ભામહે અને દડીએ પ્રેયસ, રસવત્ અને એજસ્વી અલંકારેાનું જે વર્ણન કર્યું છે તે ઉપરથી એ જાણી શકાય છે. પણ આથી વધારે મહત્ત્વ એમણે રસના તત્ત્વને આપ્યું લાગતું નથી.
કાવ્યમાં રસને મહત્ત્વ આપનાર આન ંદવ નામનેા ગ્રંથ આ માટે લખ્યા હાય એમ વસ્તુ, અલંકાર અને રસ-માં રસ જ આનદ નાચાયે કર્યું છે :
નાચાર્યું છે. તેમણે ધ્વન્યાલાક’ લાગે છે. ત્રણ પ્રકારનાં વ્યંગ્યાસારરૂપ છે, એવું સ્પષ્ટ કથન
अत्र च पुनः पुनरुक्तमपि सारतयेदमुच्यते व्यंग्य-व्यंजक भावेऽस्मिन् विविधे संभवस्य । रसादिमय एकस्मिन् कविः स्यादवधानवान् ॥
-
[ ૪-૬ ]
આ માટે જ આનદ્રવ નાચાયે શબ્દની પ્રસિદ્ધ એવી એ શક્તિ, અભિધા અને લક્ષણા, ઉપરાંત ‘ વ્યંજના' નામની શક્તિ ઉમેરી. કાવ્યમાં આવતા શબ્દ વાચ્યા આપે, લઠ્યા આપે, ઉપરાંત વ્યંગ્યાથ પણ આપે. આવા વ્યગ્યા જે કાવ્યમાં મુખ્ય હોય તેને ધ્વનિકાવ્ય કહેવાને પ્રશ્ચાત પાડયો. આ માટે એમણે કાવ્ય જે શબ્દાય માં સમાવાતું હતું તેમાં અંતે જ મુખ્ય ગણ્યા. અર્થાત ક્રામ્યલક્ષણ શબ્દાર્થમાં સમાતું હતું તે પૂર્વેના આલંકારિકા જે ખંધ ' અથવા તે પદરચના ઉપર ભાર મૂકતા હતા તેને સ્થાને આનંદ'નાચાયે અને કાવ્યના આત્મા કહ્યો.
6
Page #13
--------------------------------------------------------------------------
________________
१२
योऽर्थः सहृदयश्चाध्यः काम्यात्मेति व्यवस्थितः । વાચબત્તીયાનાહ્યૌ તથ મેવાડુમી તો છે [ ૧-૨]
આનંદવર્ધનાચાર્યું કાવ્યલક્ષણમાં આ જે પ્રસ્થાન કર્યું તેને પછીના ઘણાખરા કાવ્યશાસ્ત્રીઓ અનુસરે છે. અને સાહિત્યદર્પણકાર વિશ્વનાથ તે કાવ્યની વ્યાખ્યા રામ વાવયમ્ આપવાની હદ સુધી જાય છે. આનંદવર્ધનાચાર્યો પૂર્વેના આલંકારિકાએ આપેલા પદાર્થો છોડી દીધા નથી, પણ બધાની ધ્વનિ નીચે પુનર્વ્યવસ્થા કરી છે. આમ, અત્યારે આપણે જે “શકવતી' શબ્દનો પ્રયોગ કરીએ છીએ તે આ આનંદવર્ધનાચાર્યના વન્યાલેક'ને યથાર્થ રીતે લાગુ પડે છે.
આવા શકવતી ગ્રંથને સુગમ ગુજરાતી અનુવાદ કરવાનું ભગીરથ પ્રયત્ન શ્રી નગીનભાઈએ કર્યો છે. દરેક બાબતને પિતે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરી એ પોતાની સમજણને સુગમ ગુજરાતી ભાષામાં નિરૂપિત કરી છે. એમાં એમની ઝીણવટભરી સૂક્ષ્મ દૃષ્ટિ તો છે જ.
આ અનુવાદને કેટલાંક ઉદાહરણથી મૂલવીએ.
મૂળ “ધ્વન્યાલક”માં પ્રત્યેક ઉદ્યોતમાં વિષયનું સળંગ નિરૂપણ હોય છે. આ કારણે ચર્ચાના મુખ્ય મુખ્ય મુદ્દાઓને પકડવામાં અને સમજવામાં મુશ્કેલી રહે છે. શ્રી નગીનભાઈએ આ મુશ્કેલી દૂર કરવા સંખ્યાબંધ શીર્ષક
જ્યાં છે અને તે તે શીર્ષક નીચે તે તે મુદ્દાઓની ચર્ચા કરી છે. આથી આખા ગ્રંથમાં કયા મુદ્દાઓ ચર્ચાયા છે એની વાચકને સહેલાઈથી સમજણ પડે છે. જેમ કે “વનિવિરોધી ત્રણ પક્ષો” એમાં વિશેષ સ્પષ્ટીકરણ કરી આ ત્રણ પક્ષોમાંથી (૧) ધ્વનિનું અસ્તિત્વ જ નથી એમ કહેનારા અભાવવાદીઓ (૨) ધ્વનિનો સમાવેશ લક્ષ્યાર્થમાં થઈ જાય છે એમ કહેનારા લક્ષણવાદીઓ અને (૩) ધ્વનિ વાણીનો વિષય નથી એમ કહેનારા અનિર્વચનીયતાવાદીઓ. પછી શીર્ષક આવે છે: “અભાવવાદીઓનો પહેલો વિકલ્પ', (પૃ. ૪. બીજુ શીર્ષક “અભાવવાદીઓનો બીજો વિકલ્પ' પૃ. ૫). પછીનું શીર્ષક “લક્ષણવાદીઓને પક્ષ. પછીનું શીર્ષક “અનિર્વચનીયતાવાદીઓને પક્ષ'.
વ્યંગ્યાર્થીના ત્રણ ભેદો : વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ', (૫. ૧૨). “વસ્તુધ્વનિની વચ્ચેથી ભિન્નતા', પૃ. ૧૪). “અલંકાર ધ્વનિની વાચ્યથી ભિન્નતા', (પૃ. ૧૬). “રસધ્વનિની વાથી ભિન્નતા ', (પૃ. ૧૭). “પ્રતીયમાન અર્થે જ કાવ્યનો આત્મા', (પૃ. ૧૯). “વ્યંગ્યનું જ પ્રાધાન્ય', (પૃ. ૨૧) “કવિપક્ષે વાયવાચકની ઉપાદેયતા', (પૃ.૨૩). ધ્વનિની વ્યાખ્યા', (પૃ. ૨૪. “અલંકારમાં
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
ધ્વનિના અંતર્ભાવનું ખંડન ', (પૃ. ૨૫). “વનિસિદ્ધાંતનું મૂળ વ્યાકરણમાં', (પૃ. ૪૫). “ફેટવાદ', (પૃ. ૪૬). “ધ્વનિના બે મુખ્ય ભેદો', (પૃ. ૪૭). લક્ષણાવાદીઓના ત્રણ વિકલ્પ', (પ. ૪૮). પહેલા વિકલ્પનું ખંડન’, (પૃ. ૪૯). “બીજા વિકલ્પનું ખંડન ', (પૃ. ૫૦). “ત્રીજા વિકલ્પનું ખંડન ', (પૃ. ૫૭).
અનિવર્ચનીયતાવાદીઓનું ખંડન', (પૃ. ૫૮). – આ પહેલા ઉદ્યોતનાં કેટલાંક શીર્ષકો છે. આ શીર્ષકને જાણવાથી ધ્વનિની સ્થાપના અંગે કયા કયા મુદ્દાઓ છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. આ જ પ્રમાણે બીજા, ત્રીજા અને ચોથા ‘ઉદ્યોતમાં પણ શીર્ષક આપીને મુદ્દાઓની સમજણ સરળ કરી આપી છે. એ બધાના દાખલા લંબાણભયે અહીં ઉતારતો નથી.
ઉપર પહેલા ઉદ્યોતનાં શીર્ષકની નોંધ કંઈક વિગતથી કરી છે એને 'ઉદ્દેશ શ્રી નગીનભાઈ એ સમગ્ર નિરૂપણનું પૃથક્કરણ કરી મુદ્દાઓ કેવી રીતે
જુદા પાડ્યા છે તેનો ખ્યાલ આવે એ છે. ઉપરાંત, આ ગ્રંથને સમજવામાં સંશય ન રહે એ માટે પણ આ પૃથફ શીર્ષકે ઉપયોગી છે.
ગ્રંથની સરળતાનાં ઉદાહરણો તે વાચકને પાને પાને મળશે. મૂળમાં જે ભાગ સમજવો મુશ્કેલ પડે એવો છે, તેનું એકાદ ઉદાહરણ આપું; જેમ કે, મહાભારતના પ્રધાન
મહાભારતનું સ્વરૂપ શાસ્ત્રનું છે અને તેમાં કાવ્યનું સૌંદર્ય પણ છે. એને અંતે જીવનનો રસ ઊડી જાય એવો યાદનો અને પાંડવોને, : અંત ચીતરીને મહામુનિએ એ ગ્રંથનું પ્રધાન તાત્પર્ય વૈરાગ્ય ઉત્પન્ન
કરવાનું છે, અને મેક્ષ નામને પુરુષાર્થ અને શાંત રસ જ મુખ્યપણે 'વિવક્ષિત છે, એમ સૂચવેલું છે. બીજા વ્યાખ્યાતાઓએ પણ કેટલેક અંશે એનું વિવરણ કરેલું છે અને મહામોહના અંધકારમાં પડેલા લેકે, વિમલજ્ઞાનરૂપ પ્રકાશ આપીને ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળા તે લોકનાથે કહેતાં - વ્યાસે પણ—
જેમ જેમ આ સંસારની અસારતા પ્રગટ થતી જશે તેમ તેમ એના ઉપર વેરાગ પેદા થતો જશે, એમાં શંકા નથી.” એમ વારે વારે કહીને એ જ વાત કહી છે. તેથી કરીને, બીજા રસેએ ગૌણ બનીને પુષ્ટ કરેલે શાંત રસ અને બીજા પુરુષાર્થોએ ગૌણ બનીને પુષ્ટ કરેલ મોક્ષરૂપ પુરુષાર્થ જ પ્રધાનપણે વિવક્ષિત છે, એવું મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. રસોનો અંગાંગિભાવે તે પહેલાં જ (ઉદ્યોતે ૩, કારિકા
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૦ વગેરેમાં) પ્રતિપાદિત થઈ ગયો છે. વાસ્તવિક અંતસ્તત્વને કહેતાં આત્માનો વિચાર ન કરીએ તો, શરીર ગૌણ હોવા છતાં તેને પણ પ્રધાન અને સુંદર ગણી શકાય, તેમ મહાભારતમાં પણ એના અંતસ્તત્ત્વને ધ્યાનમાં ન લઈએ તે બીજા અંગભૂત રસને અને પુરુષાર્થને પ્રધાન અને ચારુતમય. ગણવામાં વિરોધ નથી.”
{ ઉદ્યોતઃ ૪-૫, ૫. ૩૪૬ ] શ્રી નગીનભાઈએ અનુવાદ ઉપરાંત વધારે સ્પષ્ટીકરણ માટે જે સમજૂતીઓ ઠેકાણે ઠેકાણે આપી છે તે ઉપર પણ ધ્યાન આપવા જેવું છે. જેમ કે –
ધ્વન્યાલોક'માં ધ્વનિવિરોધી જે સાત પક્ષે ગણાવેલા છે, ત્રણ અભાવવાદીઓના વિકલ્પ, ત્રણ લક્ષણવાદીઓના વિકલ્પ અને એક અનિર્વચનીયતાવાદીઓને પક્ષ, તે નોંધ્યા પછી એમણે વ્યકના ગ્રંથ ઉપરની પોતાની ટીકામાં જયરથે ગણાવેલા ઇવનિવિધી બાર મતો પણ યા છે. (પૃ. ૯)
એ જ પ્રમાણે લક્ષણને બરાબર સમજાવવા માટે એમણે જે ભાગ. આપે છે તે વિદ્યાર્થીઓને માર્ગ સરલ કરે તેવો છે : લક્ષણાવાદીઓના બીજા વિકલ્પનું ખંડન :
આ ભાગ બરાબર સમજવા માટે લક્ષણની આખી પ્રક્રિયા વિગતે જોઈ જવી પડશે.
કઈ માણસે ગંગાકિનારે ઝૂંપડું બાંધ્યું છે. પોતાના ઝુંપડાને ગંગાની શીતળતા અને પવિત્રતાને પૂરો લાભ મળે છે, એને એણે બીજા માણસને બોધ કરાવવો છે. એ એનું પ્રયોજન છે. હવે, ગંગાતટ તે ઘણે વિશાળ છે અને તેની સાથે શીતળતા કે પવિત્રતા જોડાયેલી નથી. એટલે જે એ એમ કહે છે કે, “ગંગાતટે મારું ઝૂંપડું છે,” તો ગંગાની શીતળતા અને પવિત્રતાને બંધ કરાવવાનું એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી એ લક્ષણનો આશ્રય લઈ “ગંગાતટ'ને બદલે “ગંગા' શબ્દનો ઉપયોગ કરીને એમ કહે કે “મારું ઝૂંપડું ગંગા ઉપર આવેલું છે.' આ થઈ બેલનારની વાત. હવે, આપણે સાંભળનારની દૃષ્ટિએ એનો વિચાર કરીએ. “ગંગા ઉપર ઝૂંપડું છે' એવું વાક્ય એ સાંભળે છે, ત્યારે પહેલાં તે એને અભિધાવૃત્તિથી એવો અર્થ સમજાય છે કે “ગંગાના જળપ્રવાહ ઉપર પડું છે.' પણ
Page #16
--------------------------------------------------------------------------
________________
જળપ્રવાહ ઉપર ઝૂપડું સંભવતું નથી એટલે એ અર્થ લઈ શકાતો નથી. આમ, મુખ્ય એટલે કે વાચ્ય અર્થ બાધિત થાય છે. તેથી એ ગંગા સાથેના નિકટતાના સંબંધને આધારે “ગંગા અને અર્થ “ગંગાતટ' એવો કરે છે. આમ કરવાથી જે બાધા હતી, કે જળપ્રવાહ ઉપર ઝૂંપડું ન હોઈ શકે, તે દૂર થાય છે. આમ, લક્ષણથી પ્રાપ્ત થતો અર્થ બાધાનું નિવારણ કરે છે. ત્યાં જ લક્ષણાનું કામ પૂરું થાય છે, એની શક્તિ ત્યાં જ વિરમી જાય છે. પણ શીતળતા અને પવિત્રતાને બોધ કરાવવાનું પ્રયોજન તે અસિદ્ધ જ રહે છે. એ અર્થને બોધ “ગંગા” શબ્દ કરાવી શકે એમ છે. પણ એ શબ્દની અભિધાશક્તિ અને લક્ષણશક્તિ વાચ્ય અને લક્ષ્ય અર્થને બોધ કરાવી વિરમી ગઈ છે. આથી પ્રોજનરૂપી ન અર્થ વ્યક્ત કરવા માટે એણે ત્રીજી શક્તિ વ્યંજનાની મદદ લેવી પડશે. એ વ્યંજનાશક્તિ “ગંગા” શબ્દ દ્વારા શીતળતા અને પવિત્રતાનો બોધ કરાવી વક્તાનું પ્રયોજન સિદ્ધ કરે છે. “ગંગા” શબ્દ એ અર્થને બોધ ન કરાવી શકતા હોય તો એનો ઉપયોગ જ દોષયુક્ત ઠરે – એ વાપરવામાં જ ભૂલ થઈ ગણાય, પણ એમ નથી. એ શબ્દ એ અર્થને બંધ કરાવી શકે એમ છે, પણ એ માટે એણે વ્યંજનાવૃત્તિની મદદ લેવી પડે છે. આમ, આપણે જોયું કે અભિધાવૃત્તિનું કામ મુખાર્થને બંધ કરાવવાનું છે, એ અર્થ બાધિત થતાં, લક્ષણાવૃત્તિનું કામ લક્ષ્યાથને બધ કરાવી બાધા દૂર કરવાનું છે, જ્યારે વ્યંજનાવૃત્તિનું કામ પ્રયજનને બોધ કરાવવાનું છે. આમ, લક્ષણવૃત્તિ અને વ્યંજનાવૃત્તિ બંનેના વિષય જ જુદા છે. એટલે પણ એ બે એક ન જ હોઈ શકે. અને માટે લક્ષણ એ ધ્વનિનું લક્ષણ પણ ન બની શકે.”
[ ઉદ્યોત : ૧-૧૭, પૃ. ૫૪-૫૫]
આ ઉપરાંત મૂળ ગ્રંથને સમજવામાં મદદરૂપ થાય એવા અન્ય ગ્રંથોનો પણ એમણે હવાલે આપી સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. જેમ કે, “કાવ્યપ્રકાશ',
સાહિત્યદર્પણ”, “બિહારીસતસઈ' ઇત્યાદિ. આટલા નમૂનાઓ ઉપરથી નગીનભાઈએ કેટલે પરિશ્રમ કરી ગ્રંથને ગુજરાતી વાચક માટે સુગમ અને સુલભ કર્યો છે એને ખ્યાલ આવશે.
આ અનુવાદ વાંચતાં મન ઉપર કઈ શિક્ષકની છાપ પડે છે. જેમ કોઈ કુશળ શિક્ષક શ્રમને ગણ્યા વિના પોતાના વિદ્યાર્થીઓને સમજણ આપે એવી શૈલી આખા ગ્રંથમાં છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
નગીનભાઈએ “અભિનવનો રસવિચાર” લખી ગુજરાતી વિદ્યાથીં. -ઓને સહાયક થવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેવો જ પરિશ્રમ અભિનવગુપ્તપાદાચાર્યના આધારરૂપ “ધ્વન્યાલેક'ની સમજણમાં સહાયક થવા માટે “ ઉઠાવ્યો છે. પોતે પિતાને સંસ્કૃતજ્ઞ કહેવડાવવાની ના પાડે છે, પણ કોઈ સંસ્કૃતજ્ઞની કસોટી કરે એવો પુરુષાર્થ એમણે આ ગ્રંથમાં કરી બતાવ્યો છે. એ માટે તેઓ સર્વદા અભિનંદનને યોગ્ય છે.
પ્રારંભમાં કહ્યું તેમ, કાવ્યસ્વરૂપની ચર્ચા જે તે ભાષામાં રચાયેલાં કાવ્યો ઉપર આધાર રાખે છે, તે ગુજરાતી ભાષાના સાહિત્ય માટે આવા ગ્રંથે કેટલા ઉપયોગી અને પ્રસ્તુત ગણાય? આ પ્રશ્ન વ્યાપક રૂપનો છે.
વન્યાલોક' આદિમાં આપેલી વિગતે કદાચ સંસ્કૃત ભાષામાં જ સાધ્ય હેય. ગુજરાતી ભાષાનું બંધારણ જુદું હોવાથી કદાચ ઉદાહરણ આપી ન શકાય. આથી હું શ્રી નગીનભાઈને વિનંતી કરું છું કે પ્રો. Saintsbury. એ “Loci Critici' ગ્રંથમાં પાશ્ચાત્ય કાવ્યતત્ત્વના એરિસ્ટોટલથી માંડીને ઓગણીસમી સદી સુધીના કાવ્યવિચારકના મહત્ત્વના અને વ્યાપક પદાર્થો ના અનુવાદો આપી પાશ્ચાત્ય વિવેચનસાહિત્ય ઉપર જે ઉપકાર કર્યો છે, તેવો જ ઉપકાર તેઓ સંસ્કૃત સાહિત્યના ગ્રંથમાંથી તાત્ત્વિક અને સનાતન મૂલ્યના જે ભાગો હોય તેમને મૂળ સંસ્કૃત, ગુજરાતી અનુવાદ અને ટિપ્પણ - સાથે આપી ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર કરે. આ કાર્ય માટે તેઓ
સક્ષમ છે એમ સમજીને હું એમને આ વિનંતી કરું છું. પ્રભુ એમને - તંદુરસ્ત દીર્ધાયુષ્ય આપે એવી પરમાત્માને પ્રાર્થના કરી વિરમું છું. ૧૧-૨-૧૯૮૧
રસિકલાલ છો. પરીખ
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા
કે-૫૮
ઉદ્યોત પહેલે મંગલાચરણ ગ્રંથપ્રયોજન ધ્વનિવિરોધી ત્રણ પક્ષે અભાવવાદીઓનો પહેલો વિકલ્પ અભાવવાદીઓને બીજો વિકલ્પ અભાવવાદીઓનો ત્રીજો વિકલ્પ લક્ષણાવાદીઓને પક્ષ અનિર્વચનીયતાવાદીઓને પક્ષ ધ્વનિવિરોધી બાર પક્ષે સહૃદયની વ્યાખ્યા કાવ્યર્થના બે વેદ: વાચ્ય અને પ્રતીયમાન પ્રતીયમાનનું સ્વરૂપ વ્યંગ્યાર્થના ત્રણ ભેદ વસ્તુધ્વનિની વાચ્યથી ભિન્નતા અલંકાર ધ્વનિની વાચથી ભિન્નતા રસધ્વનિની વાથી ભિન્નતા પ્રતીયમાન જ કાવ્યને આત્મા કાવ્યાર્થતત્વ જ એને જાણી શકે છે કવિ પક્ષે વાચ્યવાચકની ઉપાદેયતા ભાવક પક્ષે વાવાચકની ઉપાદેયતા પ્રતીયમાનની પ્રતીતિ વાચ્યાર્થ પછી જ થાય છે ધ્વનિની વ્યાખ્યા અલંકારમાં ધ્વનિના અંતર્ભાવનું ખંડન સમાસક્તિમાં વનિના અંતર્ભાવને નિષેધ આક્ષેપમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ પ્રાધાન્યનું નિર્ણાયક ચાવ
૧૯
-
છે
બ
બ
ન
ર
૨૬
ર
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
છે
છે
જ
છે
%
૩૫
.
૩૮
ક
૨
ર
૪૩
૪૩
દીપક અને અનુતિમાં વ્યંગ્ય ઉપમા અપ્રધાન વિશેષાક્તિમાં વનિના અંતર્ભાવને નિષેધ પર્યાયોક્તમાં ધ્વનિન અંતર્ભાવને નિષેધ અપહતુતિ અને દીપકમાં ધ્વનિના અંતભવનો નિષેધ સંકરાલંકારમાં વનિના અંતર્ભાવને નિષેધ સંકરાલંકારના ચાર પ્રકાર અપ્રસ્તુતપ્રશંસામાં વનિના અંતભવનો નિષેધ અપ્રસ્તુતપ્રશંસાના પાંચ પ્રકાર -ચર્ચાને સમારોપ વ્યાજસ્તુતિમાં વનિના અંતભવને નિષેધ ભાવમાં પણ ધ્વનિના અંતર્ભાવને નિષેધ સમારેપ ચાલુ ધ્વનિસિદ્ધાંતનું મૂળ વ્યાકરણમાં સ્ફોટવાદ વનિના પાંચ અર્થે ધ્વનિના બે મુખ્ય ભેદ અવિવક્ષિતવાચનું ઉદાહરણ વિવક્ષિતાન્યપરવાચનું ઉદાહરણ લક્ષણવાદીઓના ત્રણ વિકલ્પ પહેલા વિકલ્પનું ખંડન બીજા વિકલ્પનું ખંડન લક્ષણાની પ્રક્રિયા ત્રીજા વિકલ્પનું ખંડન અનિર્વચનીયતાવાદીઓનું ખંડન ઉદ્યોત બીજે અવિવક્ષિાવાગ્યના બે ભેદો એનો આધાર લક્ષણ અર્થાતર-સંક્રમિત વાચનાં ઉદાહરણ અત્યંત-તિરસ્કૃતવાચનાં ઉદાહરણ વિવક્ષિતાન્યપરવાના બે ભેદ અસંલત્યક્રમવ્યંગ્ય ધ્વનિ
૪૭
૪૦
૫૦
૫૪
૫૭.
૫૯-૧૪૧
પર
૬૪
Page #20
--------------------------------------------------------------------------
________________
૭૦
૧૭૧
રસાદિની સમજૂતી રસનું ઉદાહરણ ભાવનું ઉદાહરણ રસાભાસનું ઉદાહરણ ભાવાભાસનું ઉદાહરણ ભાવોદયનું ઉદાહરણ ભાવશાંતિનું ઉદાહરણ ભાવસંધિનું ઉદાહરણ ભાવશબલતાનું ઉદાહરણ રસવદલંકાર અને ધ્વનિની ભિન્નતા રસાદિ અલંકારને વિષય રસવત, પ્રેયસ, ઊર્જસ્વી અને સમાહિતની સમજૂતી રસાદિ અલંકારના બે પ્રકાર શુદ્ધ રસાદિ અલંકારનું ઉદાહરણ સંકીર્ણ રસાદિ અલંકારનું ઉદાહરણ રસવિરોધની સમજૂતી વિરોધ ટાળવાના ઉપાય રસાદિના અંગરૂપે જ અલંકાર શોભે ધ્વનિ, ઉપમાદિ અને રસાદિ અલંકારનાં ક્ષેત્ર ચેતનવસ્તુના વૃત્તાંતની યોજના હેય ત્યાં રસાદિ
અલંકાર ગણાય એ મત અસ્વીકાર્ય એનાં ઉદાહરણો ગુણ અને અલંકારને ભેદ માધુર્યને આશ્રય આજે ગુણનો આશ્રય દીર્ધ સમાસવાળું ભેગુણનું ઉદાહરણ
ગુણ માટે દીર્ધ સમાસ આવશ્યક નથી સમાસ વગરનું ગુણનું ઉદાહરણ માધુર્ય અને ઓજસની વિભિન્ન રસમાં વ્યવસ્થા પ્રસાદને આશ્રય નિત્ય દોષ અને અનિત્ય દોષની વ્યવસ્થા ભામહ ગણાવેલા ચાર દે
૭૩
૭૩
૧૭૩
७४
७६
૧૭૯
૮ ૦
૮ ૦
/૧
Page #21
--------------------------------------------------------------------------
________________
૯૮
નિત્ય અને અનિત્ય દોષની સમજૂતી રસાદિ અને અંગોના સંબંધોની અનંતતા શૃંગારમાં યમકાદિ અસ્વીકાર્ય અપૃથગ્યત્નનિર્વત્ય અલંકારને જ વનિમાં સ્થાન એવા અલંકારનું ઉદાહરણ શૃંગારમાં યમકાદિના સ્થાન વિશેના નિર્ણયો
૮૯ રસધ્વનિમાં સ્વીકાર્ય અલંકાર અલંકાર-જનાની છ શરતે રસના અંગ તરીકે જેવા અલંકારનું ઉદાહરણ અંગીરૂપે યોજેલા અલંકારનું ઉદાહરણ યોગ્ય અવસરે યોજેલા અલંકારનું ઉદાહરણ યોગ્ય અવસરે અધવચ છોડી દીધેલા અલંકારનું ઉદાહરણ સંકર અને સંસૃષ્ટિ અંગે વિવાદ અને નિર્ણય અલંકારને ઠેઠ સુધી નિર્વાહ ન કર્યો હોય એવું ઉદાહરણ અલંકારને અંગરૂપે જ રાખવાની કાળજી રાખી હોય એવું ઉદાહરણ ૯૭ સિંહાવલોકન સંલક્ષ્યક્રમવ્યંગ્યના બે ભેદ શ્લેષાલંકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેદ જ્યાં અલંકાર વાચ્ય ન હોય, વ્યંગ્ય હોય ત્યાં જ
શબ્દશક્તિમૂલ કવનિ કહેવાય ૧૦૪ અનેકાર્થ શબ્દોની અભિધાને એક અર્થમાં નિયંત્રિત કરતાં કારણે
જ કારણે ૧૦૪ વ્યંગ્ય અલંકાર પણ બીજા શબ્દોથી કહેવાયો હોય
તે તે ધ્વનિ ન ગણાય ૧૦૫ એનું ઉદાહરણ
૧૦૬ જ્યાં વ્યંજનાથી બીજે અલંકાર સમજાય ત્યાં ધ્વનિ
૧૦૬: એનાં ઉદાહરણો
૧૦૭: શબ્દશક્તિમૂલ વિરોધાલંકાર ધ્વનિ
૧૧૦ એનાં ઉદાહરણો
૧૧૦. વ્યંગ્ય વ્યતિરેકાલંકારનું ઉદાહરણ
૧૧૨ અર્થશક્તિમૂલ સંલક્ષ્યકમ ધ્વનિ
૧૧૩ વિભાવાનુભાવાદિ દ્વારા રસાદિની પ્રતીતિ થાય ત્યાં જ
અસંલક્ષ્યક્રમ ધ્વનિ ૧૧૪
Page #22
--------------------------------------------------------------------------
________________
-
૧૧૭
૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨
૧૨૩
૧ર૩
૧૨૪
વ્યંગ્યાર્થી શબ્દથી કહેવાતાં ધ્વનિ ન રહે એનાં ઉદાહરણે અર્થ શક્તિમૂલ ધ્વનિના ભેદ કવિપ્રોઢક્તિમાત્રનિષ્પન્નશરીરનું ઉદાહરણ કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રનિષ્પન્નશરીરનાં ઉદાહરણ સ્વત સંભવીની સમજૂતી અને એનાં ઉદાહરણ અર્થશક્તિમૂલ અલંકાર ધ્વનિ અલંકાર ધ્વનિ અલંકારમાંથી તેમ જ વસ્તુમાંથી પણ વ્યંજિત થઈ શકે વ્યંગ્યાલંકાર પ્રધાન હોય ત્યાં જ ધ્વનિ વાગ્યાલંકારના પ્રાધાન્યને દાખલ
જ્યાં વ્યંગ્યાલંકાર પ્રધાન હોય ત્યાં તેને આધારે નામકરણ થાય રૂપકવનિનાં દૃષ્ટાંત ઉપમાવનિનાં દૃષ્ટાંત આક્ષેપ ધ્વનિનું દષ્ટાંત અર્થાતરન્યાસના બે પ્રકાર બંનેનાં દૃષ્ટાંત વ્યતિરેક ધ્વનિના બે પ્રકાર બીજા પ્રકારનું ઉદાહરણ ઉપ્રેક્ષાધ્વનિનાં ઉદાહરણ
શ્લેષધ્વનિનું ઉદાહરણ યથાસંખ્યધ્વનિનું ઉદાહરણ દીપકધ્વનિનું ઉદાહરણ અપ્રસ્તુતપ્રશંસાધ્વનિનું ઉદાહરણ અ૫હનુતિધ્વનિનું ઉદાહરણ સંદેહધ્વનિ પ્રતિવસ્તૂપમાધ્વનિ હેતુઅલંકાર ધ્વનિ સહોક્તિ અલંકારવનિ ઉપમેયોપમાધ્વનિ
અતિશયોક્તિધ્વનિ વિભાવનાવનિ
૧૨૪ ૧૨૫. ૧૨૬: ૧૨૬ ૧૨ ૧૨૭ ૧૨૮
૧૨૮
૧૨૮
૧૩૦:
૧૩૦
૧૩૧
૧૩૧.
૧૩ર,
૧૩. ૧૩ ૧૩૪ ૧૦૩ ૧૩૩ ૧૩૪ ૧૩૪
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૩૫
તુલ્યોગિતાધ્વનિ
૧૩૪ અલંકાર ધ્વનિની પ્રયોજનવત્તા
૧૩૪ અલંકાર વનિરૂપ બનતાં પરમ ચાતા પ્રાપ્ત કરે છે અલંકાર બે રીતે ધ્વનિનું અંગ બને છેઃ વ્યંજકરૂપે અને વ્યંગ્યરૂપે ૧૩૫ વસ્તુમાત્રથી વ્યંજિત થતા અલંકાર નિઃસંદેહ ધ્વનિનું અંગ બને ૧૩૫ બીજા અલંકારથી વ્યંજિત થતા અલંકાર ચાવને કારણે
| વ્યંગ્ય પ્રધાન હોય તે જ ધ્વનિનું અંગ બને છે વનિના મુખ્ય અઢાર ભેદો ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યનો ભેદ
૧૩૭ ગુણભૂતવ્યંગ્યનાં દષ્ટાંત
૧૩૭ ગુણીભૂતવ્યંગ્ય પાછે સંલક્ષ્યાંકમવ્યંગ્ય વનિ બને છે અવ્યુત્પત્તિ કે અશક્તિને કારણે વપરાયેલા લાક્ષણિક શબ્દ
ધ્વનિને વિષય ન બને વ્યંગ્યાથું ફુટપણે અને પ્રધાન રૂપે વ્યક્ત થાય એ જ વનિ ૧૪૧
૧ ૩e
૧૪૦
ઉદ્યોત ત્રીજો
૧૪૨–૩૩૮ વનિના પદ અને વાક્યપ્રકાશ્ય ભેદ
૧૪૨ ધ્વનિના એકાવન શુદ્ધ ભેદ
૧૪૩ પદપ્રકાશ્ય અત્યંતતિરસ્કૃતવચનાં દષ્ટાંત
૧૫ પદપ્રકાશ્ય અર્થાતરસંક્રમિત વાચનાં દષ્ટાંત
૧૪૬ વાક્યપ્રકાશ્ય અત્યંતતિરસ્કૃતવાચનું દૃષ્ટાંત
૧૪૮ વાકયપ્રકાશ્ય અર્થાતરસંક્રમિત વાચનાં દષ્ટાંત
૧૪૮ પદપ્રકાશ્ય સંલક્ષ્યક્રમ શબ્દશક્તિમૂલ ધ્વનિનું દષ્ટાંત
૧૪૯ એનું જ વાકયપ્રકાશ્ય દષ્ટાંત
૧૫૦ પદપ્રકાશ્ય કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ અર્થશક્તિમૂલ ભેદનું ઉદાહરણ વાકયપ્રકાશ્ય કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધનું દષ્ટાંત પપ્રકાશ્ય કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ ધ્વનિનું દષ્ટાંત.
૫૫૨ એનું જ વાક્યપ્રકાશ્ય દષ્ટાંત
૧૫૨ પદમકાય સ્વતઃસંભવી ધ્વનિનું દષ્ટાંત
૧૫૨ વાકશ્યપ્રકાશ્ય સ્વતઃસંભવી સ્વનિનું દષ્ટાંત વનિની પદપ્રકાશ્યતા સામે વાંધો અને તેને જવાબ
૧૫૧
૧૫૧
૧૫૩
૧૫૪
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૫૭
૧૫૮
૧૬૦
-અસંલક્ષ્યક્રમવ્યંગ્યના વધારાના ચાર ભેદ -વર્ણોની રસદ્યોતકતા
૧૫૭ પદપ્રકાશ્ય અસંલક્ષ્યક્રમવનિનું દષ્ટાંત પદાંશપ્રકાશ્ય અસંલક્ષ્યક્રમ ધ્વનિનું દૃષ્ટાંત
૧૫૯ વાક્યપ્રકાશ્ય અસંલક્ષ્ય ધ્વનિના બે પ્રકાર : શુદ્ધ અને સંકીર્ણ ૧૬૦ શુદ્ધનું ઉદાહરણ સંકીર્ણનું દષ્ટાંત
૧૬૧ અસંલક્ષ્યક્રમધ્વનિ સંધટના મારફતે પણ વ્યક્ત થાય
૧૬૨ - સંધટનાના ત્રણ ભેદ
૧૬૨ રીતિ, વૃત્તિ, માર્ગ અને સંધટનાનો ઇતિહાસ
૧૬૨ સંઘટનાની વ્યંજકતા
૧૬૩ ગુણ અને સંધટનાને સંબંધ
૧૬૪ એના ત્રણ વિકલ્પ
૧૬૪ ગુણોના વિષય નિયત છે સંધટનાને નથી
૧૬૫ શૃંગારમાં દીર્ધસમાસવાળી સંઘટનાનાં દૃષ્ટાંત રૌદ્રાદિમાં સમાસ વગરની સંઘટનાનું દષ્ટાંત ગુણ સંધટનારૂપ કે સંધટનાશ્રિત નથી ગુણેને આશ્રય દોષના બે પ્રકાર
૧૭૧ અવ્યુત્પત્તિકૃત દેવ શક્તિથી ઢંકાઈ જાય, અશક્તિકૃત દોષ નજરે ચડે ૧૭૧ સંધટનાનું નિયામક તત્વ વક્તા અને વાચનું ઔચિત્ય વક્તા રસભાવ રહિત હોય તે ગમે તેવી સંધટના ચાલે, પણ જે રસભાવસમાવિત હોય તે સમાસ વગરની કે મધ્યમ
સમાસવાળી સંઘના વાપરવી ૧૭૪ શૃંગાર કરુણ વગેરેમાં આ બે જાતની અને રૌદ્રાદિમાં મધ્યમ
| સમાસવાળી કે દીર્ધ સમાસવાળી વાપરી શકાય ૧૭૪ પ્રસાદ ગુણનું મહત્ત્વ કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ સંઘટનાનું નિયામક
૧૭૬ કાવ્યના પ્રકારનું સ્વરૂપ
૧૭૬ કાવ્યપ્રકારવાર સંધટનાની વ્યવસ્થા સંપટના અને વૃત્તિને ભેદ
૧૭૮ ગદ્યકૃતિઓમાં પણ આ જ બે નિયામક
૧૭૩
૧૭૫
૧૭૭
૧૭૯
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રબંધની વ્યંજકતા
૧૮૨ પ્રબંધમાં સાચવવાનાં ઔચિત્ય
૧૮૨ વિભાવૌચિત્ય
૧૮૩ ભાવૌચિત્ય
૧૮૪ રતિમાં ઔચિત્યની આવશ્યકતા
૧૮૫ અનુભાવૌચિત્ય
૧૮૭ ઐતિહાસિક અને કરિપત વસ્તુ
૧૮૭* રસવિરોધી વસ્તુ છોડી દઈ રસાનુકૂલ ઉપજાવી લેવું
૧૮૮. સંધિ અને સંધ્યગોની યોજના રસની દૃષ્ટિએ જ કરવી
૧૮૯: પ્રસંગાનુસાર રસનું ઉદ્દીપન પ્રશમન કરતા રહેવું
૧૦. પ્રધાન રસ વિશ્રાંત થવા માંડ્યો હોય તે તેનું ફરી અનુસંધાન કરવું ૧૯૦: અલંકારની યોજના રસાનુરૂપ કરવી
૧૯૧ સંલક્ષ્યક્રમભંગ પણ રસાદિને વ્યંજક
૧દર એનાં દૃષ્ટાંત
૧૯ર, સુપ, તિદિ પદાશોની વ્યંજકતા
૧૯૪ બધાનું ભેગું ઉદાહરણ
૧૯૫ સુપની વ્યંજકતાનું દષ્ટાંત
૧૯૯ તિની વ્યંજકતાનાં દૃષ્ટાંત
૧૯૯: સંબંધની વ્યંજકતાનું દૃષ્ટાંત
૨૦૦ વૃત્તિને અનુરૂપ સમાસ પણ વ્યંજક બની શકે
૨૦૧ નિપાતની વ્યંજકતાનાં દૃષ્ટાંત
૨૦૧ નિપાત વાચક કેમ નથી ગણાતે ?
૨૦૨ ઉપસર્ગોની વ્યંજકતાનું દૃષ્ટાંત
૨૦૩: ત્રણથી વધુ ઉપસર્ગો કે નિપાતે એક સાથે ન વાપરવા
૨૦૪ એનાં દૃષ્ટતા
૨૦૪, ૨૦૫. પદની પુનરુક્તિ પણ વ્યંજનાને ઉપકારક
૨૦૫ કાળની વ્યંજકતાનું દૃષ્ટાંત
૨૦૬ પ્રત્યય-અંશ અને પ્રકૃતિ અંશની વ્યંજકતા એનું ઉદાહરણ
૨૦૭ સર્વનામોની વ્યંજકતા સુબાદિની વ્યંજકતાનું સમર્થન અંજકતા એ જ શબ્દની ચાતા
-
•
૨૦૭૦ ૨૦૮.
,
Page #26
--------------------------------------------------------------------------
________________
२५
‘રસનતા એ જ સહૃદયતા રસના વિરાધીઓ અને તેમના પરિહાર
રસના વિરાધીઓની યાદી
વિરાધી રસા અંગેની સમજૂતી
રસવિાધીઓની સમજૂતી વિરાધી રસને લગતા વિભાવાદિનું નિરૂપણ સબંધ ધરાવતી વસ્તુનું વિસ્તારથી નિરૂપણ રસમાં *વખતે વિચ્છેદ અને કવખતે વિસ્તાર પુષ્ટ રસનું ફરી ફરી ઉદ્દીપન વૃત્તિનું અનૌચિત્ય
વૃત્તિએ વિશે માહિતી
વિરાધ કેમ ટળે ?
વિરાધી રસનું ખાધ્ય કે અંગ રૂપે નિરૂપણ કરવું અંગતા સ્વાભાવિક અને આરેાપિત વ્યભિચારી ભાવેાની રસા અંગે વ્યવસ્થા
મરણ વિપ્રલંભનું અંગ બની શકે
વિરાધી રસાંગાની ખાધ્યતાનાં દૃષ્ટાંત વિરાધી રસાંગા સ્વાભાવિક અંગ બન્યાનું દૃષ્ટાંત વિરાધી રસાંગે! ઉપર અગત્વના આરેાપનાં દૃષ્ટાંત વિરાધી રસા કે રસાંગાને પ્રધાન રસનાં અંગ બનાવવાં અનુવાદ અંશમાં વિરેાધી તત્ત્વાના સમાવેશમાં દેષ નથી ‘વિધિ’ અને ‘અનુવાદ' શબ્દોના ઉપયાગનું સમન નાયક્રના પ્રભાવાતિશયના વર્ણનમાં પ્રતિપક્ષીનેા કરુણ આવે તે દૂષણ નથી, ભૂષણ છે
કરુણમાં શૃંગાર જોડવાથી પણ કરુણ પાષાય છે એક રસની પ્રધાનતાનું સમન
પ્રધાન અને ગૌણ રસની સમજૂતી
સાના પરસ્પર સંબંધ ઃ વિરાધના અને બાષ્યબાધક એની સમજૂતી
બાધક વિરોધ કેમ ટળે? અગરસના પરિપાષ ન કરવા
૨૧૧
૨૧૨
૨૧૩
૨૧૩
૨૧૪
૨૧૪
૨૧૬
૨૧૬
૨૧૮
૨૧૮
૨૧૮
૨૧૯
૨૧૯
૨૨૦
૨૨૦
૨૨૧
૨૨૩
૨૨૪
૨૫
૨૨૬
૨૨૬
૨૨૮
૨૩૦
૨૩૧
૨૩૨
૨૩૪
૨૩૫
૨૩૫
૨૩૭
૨૩૭
Page #27
--------------------------------------------------------------------------
________________
૨ ૩
વિરોધી રસની અધિકતા ન બતાવવી અંગી રસના વિરોધી વ્યભિચારીનું ઝાઝું નિરૂપણ ન કરવું
૨ ૩૮ અંગ રસને પરિપોષ સાપ્યા પછી પણ અંગ જ રહે એ વિશે
ધ્યાન રાખવું ૨૩૯ વિરોધી ગૌણ રસમાં થોડી ઊણપ રાખવી
૪૦ એક રસ બીજાનો વ્યભિચારી બની શકે છે
૨૪૧ એકાયને વિરોધ આશ્રય બદલવાથી ટળે છે વિરોધી રસના બે પ્રકાર : એકાધિકરણને લીધે વિરોધી અને
નિરંતરનાને કારણે વિરોધી ૨૪૩ એકાધિકરણને કારણે વિરોધીના બે પ્રકાર : એકાશ્રયને કારણે
વિરેાધી અને એક લંબનને કારણે વિધી ૨૪૩ એકાઢયને વિરોધ આશ્રય બદલવાથી ટળે છે નિરંતરતાને વિરોધ વચમાં બીજા રસનું નિરૂપણ કરી ટાળી શકાય ૨૪૪ શાંત રસનું પ્રતિપાદન
૨૪૪ વિરોધી રસોમાં પણ શૃંગારને સ્પર્શ ઉપકારક વૃત્તિઓનું વિવેચન
૨૫. અર્થવૃત્તિ અને શબ્દવૃત્તિ
૨૫૦કથાવસ્તુ અને રસાદિને સંબંધ - ગુણગુણીને કે છવ-શરીરને? ૨૫૧ એમની વચ્ચે કાર્યકારણભાવ માનવો જોઈએ
૨૫૨ રસ આક્રમ નથી, અસંલક્ષ્યક્રમ છે કમ ધ્યાનમાં ન આવવાનાં કારણ
૨૫૫ અનુરણનરૂપ વ્યંગમાં કમ સંલક્ષ્ય
૨૫: અવિવક્ષિતવામાં પણ ક્રમ સંલક્ષ્ય
૨૬૦ વ્યંજનાસિદ્ધિ – પૂર્વપક્ષ
૨૬અભિધાથી વ્યંજનાને વિષયભેદ અભિધાથી વ્યંજનાનો સ્વરૂપભેદ પદાર્થ–વાકષાર્થન્યાય લાગુ ન પડે
૨૬૪ અહીં ઘટપ્રદીપન્યાય છે.
૨૬૫ આશ્રયભેદ પણ છે
૨૬૬ ગુણવૃત્તિ અને લક્ષણાથી બંજનાની ભિન્નતા
૨૬૬ બંનેનો સ્વરૂપભેદ
૨૬
૨૫૩
૨૬૩
Page #28
--------------------------------------------------------------------------
________________
२७
બંનેને વિષયભેદ
વ્યંજના અભિધા અને લક્ષણાથી ભિન્ન હોવા છતાં બંનેને આશ્રમે રહેલી હેાય છે
૨૭૦
२७४
લક્ષણા ચારુરૂપ વ્યંગ્યા'ની પ્રતીતિ કરાવે ત્યાં જ ધ્વનિ તેમાં પણ કારણ વ્યંજના
૨૭૪
અભિધાથી વ્યંજનાની ભિન્નતા
૨૭૫
વ્યંજના શબ્દની અનિયત શક્તિ ખરી, પણ વ્ય ંગ્યાર્થીની બાબતમાં નિયત ૨૭૬
२७७
મીમાંસકાએ પણ વ્યંજના સ્વીકારવી રહી વૈયાકરણાતા મત સિદ્ધાંતને અનુકૂળ નૈયાયિકાતા મત વ્યંજનાને અનુકૂળ
૨૮૧
અનુમિતિવાદનું ખંડન
શબ્દના વિષયના એ પ્રકાર : અનુમેય અને પ્રતિપાદ્ય
અનુમેય વિવક્ષારૂપ
તેના એ પ્રકાર
પ્રતિપાદ્યના એ પ્રકાર : વાચ્ય અને વ્યંગ્ય
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ એનાં ઉદાહરણે
વાચ્યાલંકારમાં વ્યંગ્ય ભળતાં તેની શાભા વધે છે બધા અલંકારામાં અતિશયાક્તિ ગર્ભિત હોઈ શકે અતિશયાક્તિ ઔચિત્ય અને અનૌચિત્યપૂર્વક વપરાયાનાં ઉદાહરણ
ભામહની અતિશયાક્તિની વ્યાખ્યા
સાદરયમૂલક અલકારામાં સાદૃશ્ય વ્યંગ્ય હાય તો જ તે
નિદર્શ નાનું ઉદાહરણ અલંકારની ગર્ભિતતાને લગતા નિયમ ગુણીભૂતવ્યંગ્યનું વિશાળ ક્ષેત્ર
વ્યંગ્યની છાયા જ મુખ્ય અલંકાર કાકુ-આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય
શાભાતિય પામે છે
એનું ઉદાહરણ
એને વિશે લેચનકાર અને મમ્મટ વચ્ચેના મતભેદ ખીનું ઉદાહરણ
૨૬૯
૨૮૧
૨૮૨
૨૮૩
૨૮૩
૨૮૩
૨૮૪
૨૮૯
૨૯૦
૨૯૨
૨૯૩
૨૯૩
૨૪
૨૯૫
૨૯૫
૨૯૫
૨૩૯૮
૨૯૮
૨૯૯
૨૯૯
૨૯૯
...
Page #29
--------------------------------------------------------------------------
________________
કાકુ એકલા ક્રશા વ્યંગ્યા વ્યક્ત કરી ન શકે ગુણીભૂતવ્યંગ્ય અને ધ્વનિમાંથી જેમાં ચારુતા વધુ હાય તેના ઉપરથી નામ આપવું
ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પવસાન
એનુ ઉદાહરણ
અર્થાતરસ કૅમિતવાચ્ય ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યા ભેદ એના નિયમાં પ્રધાનગૌણ-વિવેકનુ મહત્ત્વ
એનુ ‘ઉદાહરણ
२८
અપ્રસ્તુતપ્રશ ંસામાં વાચ્યા કોઈ વાર વિવક્ષિત, કેાઈ વાર અવિવક્ષિત તા, કાઈ કાઈ વાર વિવક્ષિતાવિવક્ષિત હૈાય છે
વિક્ષિત હાય એવાં ઉદાહરણ અવિવક્ષિત હૈાય એવું ઉદાહરણ વિર્વાક્ષતાનિવક્ષિતનું ઉદાહરણ
ચિત્રકાવ્યની વ્યાખ્યા
તેના બે પ્રકાર : શબ્દચિત્ર અને અચિત્ર
હૃદયવતી' નામનેા કાવ્યપ્રકાર
"
એનાં ઉદાહરણ
પરિપક્વ કવિ માટે ધ્વનિ એ જ કાવ્ય ધ્વનિના ભેદો, ગુણીભૂતવ્યંગ્યા અને અલ કારાનાં સંકર અને સંસૃષ્ટિ સકરના ત્રણ પ્રકાર : મંગાંગિભાવ, સ ંદેહ અને એકપદાનુપ્રવેશ ધ્વનિના ભેદની ગણના
પેાતાના ભેદો સાથેના ત્રણ પ્રકારના સંકરનાં ઉદાહરણ પેાતાના પ્રભેદો સાથેની સંસૃષ્ટિનું ઉદાહરણ ગુણીભૂતવ્યંગ્ય સાથેના સંકરનાં ઉદાહરણ ગુણીભૂતવ્યંગ્ય સાથેની સંસૃષ્ટિનું ઉદાહરણ વાચ્યાલ કાર સાથેના ધ્વનિના સંકરનું ઉદાહરણ
વાચ્યાલારની ધ્વનિ સાથેની સષ્ટ, પદાની દૃષ્ટિએ જ સંભવે
એના ત્રણ પ્રકાર
ત્રીજા પ્રકારનું ઉદાહરણ સંક–સસૃષ્ટિની ખીજી રીત એના પાંચ ભેદ
૩૦.
૩૦૧
૩૦૩
૩૦૩
૩૦૫
૩૦૮
૨૦૮
૩૧૧
૩૧૧
૩૧૨
૩૧૩
૩૧૪
૩૧૪
૩૧૭
૩૧૮
૩૧૨
૩૧૯
૩૧૯
૩૨૦
૩૨૦
૩૨૨
૩૨૨
૩૨૫
૩૨૭
३२८
૩૨૮
૩રર
૩૨૯
૩૨૯
Page #30
--------------------------------------------------------------------------
________________
પાંચમા પ્રકારના ચાર પેટા ભેદો સંસૂર અલંકારના વનિ સાથેના સંકરનું ઉદાહરણ સંસ્કૃષ્ટ અલંકાર સાથે ધ્વનિની સંસૃષ્ટિનું ઉદાહરણ ઉપસંહાર ધ્વનિ પછી રીતિઓનું પ્રતિપાદન નિરુપયોગી ધ્વનિ પછી શબ્દ અને અર્થની વૃત્તિઓની ચર્ચા પણ અનાવશ્યક રીતિઓ અને વૃત્તિઓને ઈતિહાસ અનિર્વચનીયતાવાદીઓને જવાબ
૩૨૯ ૩૩૦ ૩૩૧ ૩૩૨ ૩ ૩૭
૩૩૩
૩૩૪
૩૩૫
૩૪ ૦
છ
૩૪૪
ઉદ્યોત ચેાથે
૩૨૯-૩૬૮ 'ધ્વનિ અને ગુણીભૂત વ્યંગ્યથી પ્રતિભા અનંતતાને પામે છે ૩૩૯ સ્વનિથી જૂના વિષયોમાં પણ નવીનતા આવે છે
૩૩૯ અવિક્ષિતવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ
૩૩૯ તિરસ્કૃતવાએથી આવતી નવીનતાનું ઉદાહરણ અર્થાતરસંક્રમિત વાચ્યથી આવતી નવીનતાનું ઉદાહરણ
૩૪૧ વિવક્ષિતાન્યપરવાગ્યથી આવતી નવીનતાનાં ઉદાહરણ
૩૪૧ રસાદિના આશ્રયથી આવતી અનંતતા
૩૪૨ શબ્દશતિમૂલ સંલયક્રમ વ્યંગ્યથી આવતી નવીનતાનું ઉદાહરણ ૩૪૩ અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમ વ્યંગ્યથી આવતી નવીનતાનું ઉદાહરણ એના જ કવિપ્રૌઢોક્તિસિદ્ધ પ્રકારથી આવતી નવીનતાનું ઉદાહરણ ૩૪૪ એના જ કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિસિદ્ધ પ્રકારથી આવતી નવીનતાનું
ઉદાહરણ
૩૪૪ - રસાદિ કવનિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું
૩૪૫ પ્રબંધમાં એક રસને પ્રધાન કરે
૩૪૫ રામાયણને પ્રધાન રસ કરુણ
३४६ મહાભારતને પ્રધાન રસ શાંત
૩૪૬ રસાનુરૂપ અર્થને અલંકાર વગર ચાલે
૨૪૯ - ગુણીભૂતવ્યંગ્યથી આવતી નવીનતાનાં ઉદાહરણ
૩૫૧ નવીનતાના મૂળમાં પ્રતિભા
૩૫ર - વાચ્યાર્થથી પણ નવીનતા આવે
૩૫૫ અવસ્થાભેદનાં ઉદાહરણ
૩૫૫ દેશભેદનાં ઉદાહરણ
.
૨૫૭
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૫૭
૩૫૭
૩૫9
૩૬ ૦ ૩૬૧ ૩૬૨
૩૬૨
કાલભેદથી આવતી વિવિધતા સ્વરૂપભેદથી આવતી વિવિધતા કાવ્યનો વિષય સામાન્ય નહિ, વિશેષ ઉક્તિવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે કાવ્યવસ્તુની અનંતતા સંવાદના ત્રણ ભેદો પહેલા બે ભેદ ત્યાજ્ય ત્રણે ભેદની રાજશેખરની વ્યાખ્યા ત્રીજો ભેદ સ્વીકાય પુરાણા શબ્દાર્થો વાપરવામાં દોષ નથી ગ્રંથનો ઉપસંહાર ધ્વન્યાલક (સંસ્કૃત) કારિકાસૂચિ પરિકરાદિ લેકસૂચિ ઉદાહરણસૂચિ
૩૬ 8
૩૬૪
૩૬૫
ہ
૩૬૮ ૧–૧૧૮
૧૧૦: ૧૨૧ ૧૨૨
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપગમાં લીધેલાં પુસ્તક ૧. વન્યાલોક (સંસ્કૃત)ઃ
લોચન અને બાલાપ્રિયા તથા દિવ્યાંજના ટીકા સહિત. સંપાદક – મીમાંસા – સાહિત્યાચાય પટ્ટાભિરામ શાસ્ત્રી. કાશી સંસ્કૃત સિરીઝ ગ્રંથમાલા – ૧૩૫, ચૌખંબા સંસ્કૃત સિરીઝ ઓફિસ, બનારસ
સિટી. ૧૯૪૦. ૨. દવન્યાલક (લોચન સાથે):
મૂળ, હિંદી અનુવાદ તથા . રામસાગર ત્રિપાઠી, એમ. એ. પીએચ. ડિી., આચાર્યની હિંદી વ્યાખ્યા તારાવતી સાથે, ખંડ ૧-૨.
પ્રકાશક મોતીલાલ બનારસીદાસ, દિલ્લી, વારાણસી, પટના. ૧૯૬૩. ૩. વન્યાલોક :
મૂળ, હિંદી અનુવાદ, વિવરણ અને વિસ્તૃત ભૂમિકા સાથે. આચાર્ય વિશ્વેશ્વર, સિદ્ધાંતશિરોમણિ. જ્ઞાનમંડલ લિમિટેડ, વારાણસી.
૧૯૬૨. ૪. દવન્યાલક (લોચન સાથે):
મૂળ, બંગાળી અનુવાદ અને વાસુદેવ નામની બંગાળી ટીકા સાથે. લેચનને અનુવાદ નથી. લગભગ સવાસે પાનાંની ભૂમિકા. ઉદ્યોત ૧-૨. સંપાદક – અધ્યાપક ડો. શ્રી વિમલાકાન્ત મુખોપાધ્યાય, એમ. એ. (અંગ્રેજી અને બંગાળી), ડિ. ફિલ. (સંસ્કૃત), કાવ્યતીર્થ.
પુસ્તકશ્રી, ૩૦/૧, કોલેજ રે, કલકત્તા–૯. ૧૯૭૧. ૫. વિન્યાક (બંગાળી અનુવાદ) :
શ્રી સુબોધચંદ્રસેનગુપ્ત, એમ.એ. પીએચ.ડી. અને શ્રી કાલીપદ ભટ્ટાચાર્ય, કાવ્ય-વ્યાકરણતીર્થ, એમ. એ. એ. મુખર્જી એન્ડ કંપની પ્રા. લિ.,
બંકિમ ચૅટ સ્ટ્રીટ, કલકત્તા-૧૨. ૩જી આવૃત્તિ. ૧૯૭૧. ૬. ચાલક (અંગ્રેજી અનુવાદ) ટિપ્પણે સાથે
ડો. કે. કબણમૂતિ, એમ. એ., બી. ટી., પીએચ. ડી. ઓરિયેન્ટલ બુક
એજન્સી, ૧૫, શુક્રવાર, પૂના-૨. ૧૯૫૫. ૭. ધ્વન્યાલય :
મૂળ, ગુજરાતી અનુવાદ અને ટિપ્પણ સાથે સંપાદક – ડોલરરાય માંકડ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯, ૧૯૬૮.
Page #33
--------------------------------------------------------------------------
________________
૮. ધ્વન્યાલે કલેચનઃ
ગુજરાતી અનુવાદ, ચિન્મયી ટીકા અને પ્રવેશક સાથે. સંશાધક – તપસ્વી શ. નાન્દી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯. ૧૯૭૩. ૯. જલ આવ ધિ અમેરિકન ઓરિયેન્ટલ સેાસાયટી વર્ષી ૯૭, અંક ૩. જુલાઇ–સપ્ટેમ્બર, ૧૯૭૭,
વર્ષી ૯૭, અંક ૪. ઑકટોબર-ડિસેમ્બર, ૧૯૭૭.
ધ ધ્વન્યાલેક ઍન્ડ ધ ધ્વન્યાલેાકલેાચન ઃ એ ટ્રાન્સ્લેશન ઑવ ધ ફા' ઉદ્યોત. જે. એમ. ભેંસન ઍન્ડ એમ. યુ. પવન. ધ્વન્યાલોકના ચોથા ઉદ્યોત અને તેની લાચન ટીકાના અનુવાદ, અનેક પાટીપેા સાથે.
૧૦. ભારતીય સાહિત્યશાસ્ત્ર (મરાઠી):
ગણેશ ત્ર્યંબક દેશપાંડે, એમ. એ., એલએલ. બી. પોપ્યુલર બુક ડેપો, લૅમિગ્ટન રાડ, મુંબઈ. ૧૯૫૮,
- ૧૧. સાહિત્યદર્પણ :
३२
મૂળ, બંગાળી અનુવાદ અને શ્રી રામચંદ્ર તર્ક વાગીશની સંસ્કૃત ટીકા તથા શ્રી સુનીતિકુમાર ચૅટરની પ્રસ્તાવના સહિત સંપાદક અધ્યાપક ડૉ. વિમલાકાન્ત મુખાપાધ્યાય, એમ. એ. ( અંગ્રેજી અને બંગાળી), ડિ. લિ. (સંસ્કૃત ), કાવ્યતી. પુસ્તકશ્રી. ૩૦/૧, કૉલેજ રા, કલકત્તા – ૯. ૧૯૬૯.
૧૨. કાવ્યમીમાંસા (રાજશેખર) :
-૧૩. ધ્વન્યાલેાક :
લાંબી પ્રસ્તાવના અને ટિપ્પણા સાથે. સંપાદક-સ્વ. શ્રી સી. ડી. લાલ અને પંડિત આર. એ. શાસ્ત્રી. શોધિત-વર્ષિ'ત ૩જી આવૃત્તિ. કે. એસ. રામસ્વામી શાસ્ત્રી શિરોમણિ. એરિયેન્ટલ ઇન્સ્ટિટયૂટ, વડોદરા. ૧૯૩૪.
-
• ૧૪. કાવ્યપ્રકાશ :
મૂળ, અંગ્રેજી અનુવાદ અને ટિપ્પણેા તથા પ્રસ્તાવના સાથે. સપાદક – ડૉ. કે. કૃષ્ણમૂર્તિ', એમ. એ., બી. ટી., પીએચ. ડી. કર્ણાટક યુનિવર્સિટી,
ધારવાડ. ૧૯૭૪.
વામનાચાય ઝળકીકરની ખાલમાધિની ટીકા સાથે. ૬ ઠ્ઠી આવૃત્તિ. સંપાદક – રઘુનાય દામેાદર કરમરકર. ભાંડારકર એરિયેન્ટલ સિ ઈન્સ્ટિટ્યૂટ, પૂના. ૧૯૫૦.
Page #34
--------------------------------------------------------------------------
________________
૫૩
શુદ્ધિપત્ર
વાચકોને વિનંતી [વાંચવાનું શરૂ કરતાં પહેલાં નીચેના સુધારા અચૂક કરી લેશો. એમાં માત્ર છાપભૂલો જ સુધારી નથી, ક્યાંક અર્થઘટન પણ ફેરવ્યું છે. ગાઢે આંકડે હોયત્યાં પંક્તિનો ક્રમાંક નીચેથી સમજો.]. ૫. પં. શુદ્ધ પાઠ
૫. પં. શુદ્ધ પાઠ ૯ ૪ ધ્વનિનો
૪૩ ૧૪ વાગ્યાથે જ પ્રધાન છે.. ૧૦ ૧૩ લીધે સ્વચ્છ થયેલા
વ્યંગ્યાર્થ પ્રધાન છે. જેમના
એ માનીએ ૧૫ ૧૬ નિષેધરૂપ
૪૩ ૧૩ સમજાવતાં ૧૯ ૮, ૨, ૫ કોચ
૪૩ ૮ વ્યંગ્યપરક ૨૪ ૫ વાગ્યાર્થ
૪૫ ૧૫ વિદ્વાનોએ ૨૫ ૪ અંગરૂપ છે. બંને એક
૨ વૈયાકરને નથી.
૧૯ વિવક્ષિત ૩ વ્યંજક
૫૭ ૩ ઉપલક્ષણ
૫૯ ૩ વિવલતાન્યપરવા ૨૬ ૧૧ માં (પૃ. ૪૨)
૬૧ ૩ જલશકરથી ભર્યા આપેલ છે.
૬૧.૬૩ મથાળે ઉaોત ૨–૧] ૨૮ ૧૨ ઉદાહરણ
૬૪ ૧૦ “મલિન” ને બદલે २८ २ सकलं कमिन्दु
“પરતંત્ર' ૩૦ ૧૦ વ્યંગ્યાર્થ
૭૪ ૪ ન હોય અને ઉપમા ૩૬ ૧૮ એકવિષયાનુપ્રવેશ
વગેરે અલંકાર્ય રસની ૬ અનુગ્રાહ્ય
શેભા વધારતા હોય તો ૧૨ વ્યંગ્ય વાચ્યને ગૌણ
૭૪ ૫ ગૌણ હોય અને બીજા બનાવતા હોય
જ કઈ પ્રધાન અર્થની
શોભા વધારતા હોય ત્યાં ૨૯ ૩ પારિજાત
૭૫ ૩ ફીણને ફેકે ૨ વક્ષઃસ્થલનું
૭૮ ૮ “અહીં'ને બદલે “ત્યાં” ૪૨ ૧૨ બંને વ્યંગ્ય પર હોય,
૮૧ ૧૦ “ગુણોને 'ને બદલે ૪ર છેલી વાચાર્ય
સેને ”
Page #35
--------------------------------------------------------------------------
________________
૮૧ ૬ હોય છે. એમ માનવું
જોઈએ. ૮૨ ૯ આવ્યા છે. ૮૩ ૨ શ્રુતિકષ્ટ ૯૧ ૧૦ અત્યંત દચ્છાવાળા ૯૨ ૭ લાખો શ્વઝિs ૯૩ ૬ વિવરણમાં (પૃ. ૮૬)
૧૨ અંગાગિભાવ ૯૮ ૨ અસંલક્ષ્યક્રમચંખ્યમાં ૧૦૩ ૪ શ્લોકમાં ૧૦૩ ૧૪ અનુગ્રાહ્ય ૧૦૫ ૭ પ્રતીત ૧૦૬ ૯ ગોશાળામાં ૧૦૯ મથાળે ઉદ્યોત ૨–૨૧] ૧૧૫ ૪ સાધારણભૂત ૧૧૭ ૫ એટલે કે વ્યંગ્ય અલંકાર ૧૧૭ ૧૨ શબદશક્તિમૂલ ૧૧૭ ૧૭ વર્ષ ૧૨૦ ૧૬ (પૃ. ૪૮) આપેલું જ છે. ૧૨૩ ૨ સંલક્ષ્યક્રમભંગ્યરૂપે ૧૨૫ ૭ તર્કવિતર્ક ૧૨૬ ૧૨ અસુરોના ૧૩૨ ૧૧ અપ્રસ્તુતપ્રશંસા ૧૩૩ અંગાંગિભાવ ૧૩૭ ૨ અર્થાન્તરસંક્રમિત વાગ્ય ૧૩૯ ૫-૭ નાના અક્ષરમાં જોઈએ ૧૨૯ ૧ પ્રગટ થાય છે ત્યારે ૧૪૩ ૫ વિવણિતાન્યપરવાએ ૧૪૩ ૧૩ અવિવક્ષિતાવાઅધ્વનિ ૧૪ ૪ અસંલક્ષ્યમવ્યંગ્ય
૧૪૬ ૯ અતિશય
૩ અવિવક્ષિતવાધ્વનિ ૧૪૯ ૧૦ અર્થાતરસંક્રમિત વાચ
૧૨ સમર્થ ૧૫ ૦
પ્રતીત ૧૫૧ ૮ બલાત્કારે લઈ લીધું.
૩ (બીજા ઉદ્યોતમાં
| પૃ. ૧૧૯) ૧૫૨ ૭ ક્યાં સુધી.” (પૃ. ૪૮) ૧૫૫ ૧૧ બોધ થાય છે. ૧૫૮ ૯ ગ્રહણ ૧૫૯ પદાંશ
૧ “જશો નહિ.” ૧૬૦ ૧૦ એક અને રદ કરે ૧૬૧ ૧૪ કારિકામાં (પૃ. ૯૧) ૧૬૬ ૬ સંધટનાને ૧૬૯ ૨ સંઘના
૩ ખંડન ૧૬૯ ૪ ઓજસની ૧૭૩ ૬ પડે છે, ૧૭૫ ૪ પૃ. ૮૧)
૧૫ વિષય ૧૭૮ ૧૨ લેવાની જરૂર છે. ૧૭૯ ૧૨ (૧૨,૧૩). ૧૮૦ ૧ (૧૨) આખ્યાયિકામાં
૪ (૧૩) કથામાં ૧૮૧ ૧૪ અત્યંત સમાસ વગરની ૧૮૮ ૯ રચવું ૧૮૮ ૯ ઈતિવૃત્તનો નિર્વાહ ૧૯૨ ૨ સંલક્ષ્યમવ્યંગ્ય ૧૯૨ ૧ અસંલક્ષ્યકમબૅગ
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૬૧ ૮ પ્રગટ કરે ૨૬૬ ૧૦ એટલું ૨૭૧ ૧૩ એમ કહેવું યોગ્ય નથી.
એ પછી પંક્તિ ૨૦
૨૧ લે. ૨૭૨ ૫ “લક્ષણ’ને બદલે
ગૌણી ” ૪ “ઉપાદાન'ને બદલે
૧૯૩ ૧૧ ગીધનો ૧૯૬ ૧૪ પરાક્રમની ૧૯૯ ૮ નિપુણ ૨૦૧ ૧૫ પારિવારોટયારહોમિ
૩ ન્યાયે ૨૦૨ ૧ દિવસો
૬ રામ: ૨૦૩ ૧૩ મૃગલાંઓની
૨ બેત્રણથી ૮ મયૂરભટ્ટના
૯ બુદ્ધિથી २०८
એમાં જ ૨૧૧ મથાળે ક્રમાંક ૨૧૧ ૨૧૫ ૩ અનુભાવનું
૨૯ ૨ માનતા ૨૪૧ ૧૪ લક્ષણ દ્વારા ૨૪૪ ૧૧ “નાગાનંદ'માં ૨૪૪ ૧૧ “માલવિકા ને બદલે
“મલયવતી’ ૨૪૬ ૧૪ પ્રાપ્ત ૨૫૧ ૧ અથ ૨૫૩ છેલ્લી કેવળ અવાજથી પણ ૨૬૦ ૭ ઉપક્રમ ૨૬૧ ૬ વ્યંગ્યાર્થીનું
એ ફકરા પછીનો ફકરે
અહીં...માન્યા છે.”
રદ કરો. ૨૮૧ ૧૬ વૃત્તિમાં (પૃ. ૪૫). ૨૮૮ ૫ કોઈવાર ૨૯૨ ૪ ૩૬ ને આંકડો નાના
ટાઈપ પૂરા થયા
પછી લો. ૨૯૩ ૧૮ “યુવાન કૃષ્ણની ૨૯૭ ૭ ચાર હોઈ ૩૦૧ ૧૫ ચાતાની ૩૦૩ ૧૩ ગુણીભૂતવ્યંગ્ય ૩૧૯ છેલ્લી એકપદાનુપ્રવેશ ૩૨૭ ૪ નિશ્વાસથી ૩૫૩ મથાળે નવીનતાના ૩૬૬ ૫ (પૂના
Page #37
--------------------------------------------------------------------------
Page #38
--------------------------------------------------------------------------
________________
દેવજ્યાલક આનંદવર્ધનને ધ્વનિવિચાર
નગીનદાસ પારેખ
Page #39
--------------------------------------------------------------------------
Page #40
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત પહેલો
મંગલાચરણ
સ્વેચ્છાએ સિંહનું રૂપ ધારણ કરનાર મધુરિપુ વિષ્ણુના, પિતાની નિર્મળ કાંતિથી ચંદ્રમાને ઝાંખે પાડનાર, અને શરણે આવેલાંનાં દુઃખ દૂર કરનાર, નખે તમારું રક્ષણ કરો.
આ મંગલાચરણ પછી પોતાના ગ્રંથનું પ્રયોજન જણાવતાં ગ્રંથકાર કહે છે :
જેને પૂર્વના કાવ્યતત્વવિદોએ કાવ્યને આત્મા જાહેર કર્યો છે, તે વનિનું અસ્તિત્વ જ નથી, એમ કેટલાક કહે છે; કેટલાક કહે છે કે એ તે “ભાક્ત” એટલે કે લક્ષ્યાર્થ જ છે, લક્ષ્યાર્થમાં જ એને સમાવેશ થઈ જાય છે; તે કેટલાક વળી એમ કહે છે કે એ ધ્વનિતત્ત્વ વાણુને વિષય જ નથી, અર્થાત્ એ અનિર્વચનીય એટલે કે જેની વ્યાખ્યા ન થઈ શકે એવું છે; આથી સહુદના મનની પ્રીતિને અર્થે અમે તેનું સ્વરૂપવર્ણન કરીએ છીએ.
Page #41
--------------------------------------------------------------------------
________________
૪] વનિવિધી ત્રણ પક્ષે
[ ધવન્યાલક: વનિવિરોધી ત્રણ પક્ષે
આમ, પહેલી કારિકામાં જ એમણે વનિનો વિરોધ કરનારા ત્રણ પક્ષોને ઉલ્લેખ કર્યો છે: ૧. અવનિનું અસ્તિત્વ જ નથી, એમ કહેનારા અભાવવાદીઓ, ૨. વનિને સમાવેશ લક્ષ્યાર્થમાં થઈ જાય છે, એમ કહેનારા લક્ષણવાદીઓ, અને ૩. ધ્વનિ વાણુને વિષય નથી, એમ કહેનારા અનિર્વચનીયતાવાદીઓ. આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણ પક્ષોમાં વિરોધ ઉત્તરોત્તર ઓછો થતો જાય છે. પહેલો અભાવવાદી પક્ષ ધ્વનિના અસ્તિત્વને જ ઈન્કાર કરે છે; બીજે લક્ષણવાદી પક્ષ વનિ છે એમ તો સ્વીકારે છે, પણ તેને સમાવેશ લક્ષણામાં જ થઈ જાય છે એમ કહે છે; અને ત્રીજો અનિર્વચનીયતાવાદી પક્ષ વનિનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવા છતાં એમ માને છે કે એની વ્યાખ્યા થઈ શકે એમ નથી.
પહેલી કારિકા ઉપરની વૃત્તિમાં અભાવવાદીઓને પક્ષ વિગતે માંડતાં ગ્રંથકાર કહે છે કે –
કાવ્યતત્વવિદોએ પરંપરાથી કાવ્યને આત્મા ઇવનિ છે. એમ બાપકાર જાહેર કરેલું છે, અને સહૃદયેના મનમાં આજે પણ એ પ્રકાશી રહ્યો છે, તેમ છતાં કેટલાક એના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. એ અભાવવાદીઓના આટલા વિકલ્પો સંભવે છે? અભાવવાદીઓનો પહેલો વિકલ્પ
૧. એમાંના કેટલાક કદાચ એમ કહે કે કાવ્યનું શરીર શબ્દાર્થ છે, એ નિર્વિવાદ છે. એમાં શબ્દની ચારુતાના સાધક અનુપ્રાસાદિ શબ્દાલંકારે પણ જાણીતા છે. વર્ણ સંઘટનાના ધર્મો માધુર્યાદિ તે પણ પ્રતીત થાય છે. એનાથી અભિન્ન એવી ઉપનાગરિકાદિ વૃત્તિઓ કેટલાકે જણાવેલી છે, તે પણ આપણે સાંભળી છે. વૈદભી વગેરે રીતિઓ પણ જાણીતી છે. એ બધાંથી જુદે આ ધ્વનિ વળી શું છે?
અહીં વૃત્તિ અને રીતિને ગુણથી અભિન્ન કહી છે, કારણ, અનુપ્રાસને આધારે જ ઉદ્ભટે નાગરિકા, ઉપનાગરિકા અને ગ્રામ્યા એમ ત્રણ, અને રુકટે: મધુરા, પ્રૌઢા, પરુષા, લલિતા અને ભદ્રા એમ પાંચ વૃત્તિઓ ગણવેલી છે; અને વામને વૈદર્ભો, ગૌડી અને પાંચાલી રીતિઓ પણું ગુણને આધારે જ
Page #42
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧ ]
અભાવવાદીઓને બીજો વિકલ્પ [૫ ગણાવેલી છે. આ રીતે જોતાં, પ્રાચીન આચાર્યોએ ગણાવેલા કાવ્યનાં - ચાર્વસાધક તરો શબ્દાલંકાર, અર્થાલંકાર, ગુણ અને એના ઉપર આધારિત પ્રવૃત્તિઓ અને રીતિઓ તો સૌને જાણીતા છે. એ ઉપરાંત તમે આ વનિ નામનું નવું તત્ત્વ ક્યાંથી લાવ્યા ? એ વળી શું છે ? લેચનકાર કહે છે કે નથી એ ચાત્વનું સ્થાન, કારણ, એ શબ્દાર્થરૂપ નથી; તેમ નથી એ ચારત્વનો હેતુ, કારણ, એ ગુણાલંકારથી ભિન્ન છે. આની સામે કોઈ એવી ‘દલીલ કરે કે ભલે એ શબ્દાર્થવરૂ ૫ ન હોય અને ચારુત્વનો હેતુ પણ ન હોય, તેમ છતાં એ ગુણાલંકારથી જુદી કોઈ વરતુ તો હેઈ શકે છે, એમ માનીને બીજો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. અભાવવાદીઓને બીજો વિકલ્પ
૨. બીજા કદાચ એમ કહે કે ધ્વનિ છે જ નહિ; કારણ, પ્રસિદ્ધ પ્રસ્થાન–એટલે કે શબ્દાર્થ અને તેના ગુણાલંકારથી ભિન્ન એ કઈ કાવ્યપ્રકાર હોય તે તેમાં કાવ્યત્વ હેઈ જ ન શકે. સહૃદયના હૃદયને આનંદ આપે એવા શબ્દાર્થને જ કાવ્ય કહેવાય. આ પ્રસિદ્ધ પ્રસ્થાનથી જુદી પડતી હોય એવી કઈ પદ્ધતિને આ વ્યાખ્યા લાગુ જ ન પડી શકે, એટલે કે તે કાવ્ય જ ન ગણાય. ધારે કે ધ્વનિ સિદ્ધાંતમાં માનનારા કેટલાકને સહૃદયે માની લેવામાં આવે, અને તેઓ ધ્વનિને કાવ્ય કહેવાનું શરૂ કરે, તેયે બધા વિદ્વાને તેને સ્વીકાર નહિ કરે.
લોચન”ની મદદથી આપણે આ બીજા વિકલ્પનું સ્વરૂપ વિગતે સમજી લઈએ. પહેલા વિક૯૫ની સમજૂતીને અંતે કરેલી દલીલના જવાબમાં અભાવવાદી કહે છે કે પૂર્વાચાર્યોએ પ્રસ્થાપિત કરેલું છે કે ગુણાલંકારયુક્ત શબ્દાર્થને જ કાવ્ય કહેવાય. કાવ્યની વ્યાખ્યા એવી છે કે સહૃદયના હૃદયને આનંદ આપે એવી શબ્દાર્થમય રચના તે કાવ્ય. એટલે હવે જોવાનું એ રહે છે કે એ પ્રસિદ્ધ પ્રસ્થાનથી જુદું કોઈ પ્રસ્થાન સહદયના હૃદયને આનંદ આપનાર શબ્દાર્થમય રચના હોઈ શકે કે કેમ ? અભાવવાદી એમ કહે છે કે ન હોઈ શકે. કારણ, તમારા કહેવા પ્રમાણે, ધ્વનિ તે શબ્દાર્થ અને તેના ગુણલંકારથી ભિન્ન વરતુ છે, એટલે ધ્વનિને તમે કાવ્યનો આત્મા ઠરાવવા માગે છે, તેવો એ ન જ થઈ શકે. કાવ્ય સાથે એનો
Page #43
--------------------------------------------------------------------------
________________
૬ ] અભાવવાદીઓને બીજો વિકલ્પ
[ વન્યાલક કોઈ સંબંધ તો બતાવવો જોઈએ ને? જેમ નાટકમાં નૃત્ય, ગીત, અભિનય વગેરે રસનિષ્પત્તિમાં મદદ કરે છે, તેમ છતાં તેનો કાવ્ય સાથે કોઈ સંબંધ નથી હોતો, તે જ રીતે, આ વનિ પણ કાવ્યને કોઈ રીતે ઉપકારક થતો હોય તોયે, એ શબ્દાર્થ શરીર ન હોવાથી એને કાવ્ય સાથે સંબંધ હોઈ ન શકે. અને એટલે જ “સહૃદયના હૃદયને આનંદ આપનાર શબ્દાર્થમય રચના તે કાવ્ય” એ વ્યાખ્યા એને લાગુ પડી ન શકે. આના જવાબમાં
વનિવાદી કહે છે કે શબ્દાર્થના, ગુણ અને અલંકાર સિવાય પણ, વનિ નામે કોઈ ગુણ હોઈ શકે, અને એને નિર્ણય તમારી વ્યાખ્યા પ્રમાણે સહદ જ કરી શકે. હવે, વનિસંપ્રદાયમાં માનનારા સહં ને એવો અનુભવ હોય કે ધ્વનિ નામનું તત્તવ છે અને તે આનંદ આપે છે, તો. એને અસ્વીકાર કઈ રીતે થઈ શકે ? અમે જે એમ કહ્યું છે કે કાવ્યને આત્મા ઇવનિ છે, તે એવા સહૃદયની કલ્પના કરીને જ કહ્યું છે. આના જવાબમાં અભાવવાદી કહે છે કે તમે ધ્વનિસિદ્ધાંતમાં માનનાર સહૃદયની ક૯૫ના કરી, તેના અનુભવને આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા માગે છો, એ બની શકે એમ નથી. કારણ, એક તે, એ વનિતત્વ જ સિદ્ધ થયેલી વસ્તુ નથી, અને એમાં માનનાર સહદય વળી કલ્પિત છે. એ કલ્પિત સહૃદયના અનુભવને આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા જવું એ હાસ્યાસ્પદ છે. વળી, એવા બેચાર જણ ધ્વનિને કાવ્યને આત્મા કહે તોયે બધા વિધાને એનો સ્વીકાર નહિ કરે.
પહેલા વિકલ્પમાં એમ કહ્યું હતું કે શબ્દ, અર્થ, ગુણ અને અલંકાર ઉપરાંત ચાવસાધક કઈ તત્વ છે જ નહિ, માટે ઇવનિનું પણ અસ્તિત્વ નથી. અહીં આ બીજા વિકલ્પમાં એમ કહેવામાં આવ્યું છે કે એ બધાથી ભિન્ન એવું વનિ નામનું કોઈ તત્વ છે એમ સ્વીકારીએ તોયે તે શબ્દાર્થમય ન હોઈ તેને કાવ્ય સાથે કોઈ સંબંધ હોઈ જ ન શકે અને માટે જ તે કાવ્યની ચાતાનું સાધક પણ ન હોઈ શકે.
ધ્વનિવાદીઓ અભાવવાદીઓના બંને પક્ષો સ્વીકારી લઈને એમ કહે કે દલીલને ખાતર માની લઈએ કે ઇવનિ ચારુત્વનો સાધક હેતુ હાઈ તેને સમાવેશ શબ્દ, અર્થ, ગુણ અને અલંકારમાં થઈ જાય છે, તેમ છતાં પૂર્વના કઈ આચાર્યે એનો ધ્વનિ નામે ઉલ્લેખ કર્યો નથી અને એ કાવ્યને આત્મા છે એમ કહ્યું નથી, એટલે ધ્વનિને નવા તત્ત્વ તરીકે સ્વીકાર થવો જોઈએ; તો એનું નિરસન કરવા માટે અભાવવાદીઓને ત્રીજો વિકલ્પ રજૂ કરવામાં આવે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧ ]
અભાવવાદીઓને ત્રીજો વિકલ્પ અભાવવાદીઓને ત્રીજો વિકલ્પ
૩. બીજા કેટલાક વનિના અભાવને બીજી રીતે સમજાવશે, કહેશે કે વનિ કોઈ અપૂર્વ વસ્તુ હોય એ તે સંભવિત જ નથી. એ ચારુત્વના હેતુથી ભિન્ન નથી એટલે ઉપર ગણાવેલા ચારુત્વના હેતુઓમાં જ એને સમાવેશ થઈ જાય. એમાંના કેઈ એકને નવું નામ આપવું એ કંઈ મહત્વની વાત નથી.
ઉપરાંત, વાણીના વિચિત્ર્યના પ્રકાર તે અનંત છે, એટલે પ્રસિદ્ધ કાવ્યલક્ષણકારોએ જેને ઉલ્લેખ કર્યો ન હોય એવો કઈ ક્ષુદ્ર પ્રકાર હોય પણ ખરે; પણ તેને ઇવનિ વનિ કહીને, પિતે સહુદય છે એમ બેટે છેટું માની લઈને, આંખો મીંચીને નાચવાની શી જરૂર છે, એ અમને સમજાતું નથી. બીજા આચાર્યોએ હજારે અલંકારો બતાવેલા છે અને હજી બતાવે છે. પણ તેમની તે આવી દશા સાંભળી નથી. એટલે ઇવનિ એ તો ખાલી પ્રવાદ–ઉપજાવી કાઢેલી વસ્તુ છે. એમાં કોઈ તપાસી શકાય એવું તત્ત્વ બતાવી શકાય એમ નથી. મને રથ નામના એક કવિએ આ સંબંધે એક લેક પણ રચેલો છે કે –
“ જેમાં અલંકારયુક્ત અને મનને આનંદ આપે એવું કઈ વસ્તુ નથી; જેમાં નથી શબ્દરચનાનું કૌશલ કે નથી વક્રોક્તિ; તે કાવ્ય ઇવનિયુક્ત છે, એમ કહીને જડ તેની આનંદમાં આવી પ્રશંસા કરે છે. તેને જે કંઈ સમજુ માણસ, વિનિનું સ્વરૂપ કેવું છે એમ પૂછે તે એ શો જવાબ આપશે, એની અમને ખબર નથી.”
ગુણલંકારથી ભિન્ન કઈ ચાવહેતુ હેઈ ન શકે, જે વિનિ ગુણાલંકારથી ભિન્ન હોય તો તે ચારુત્વ હેતુ ન હોઈ શકે, અને હોય તોયે અત્યંત શુદ્ર જ હેય, – આમ ત્રણે રીતે જોતાં વનિ એ પ્રવાદમાત્ર છે.
આ રીતે અભાવવાદીઓના ત્રણે વિકપનું નિરૂપણ કર્યા પછી, હવે લક્ષણવાદીઓને પક્ષ રજૂ કરે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૮] લક્ષણવાદીઓને પક્ષ
[ ધ્વન્યાલોક લક્ષણવાદીઓને પક્ષ
૪. બીજા કેટલાક વિનિને “ભાક્ત” એટલે કે લક્ષ્યાર્થ કહે છે, એમ જે કહ્યું છે, તેને અર્થ એ છે કે કેટલાક કાવ્યને આત્મા કહેવાતા ધ્વનિને ગુણવૃત્તિ એટલે કે લક્ષણ કહે છે. જેકે કઈ કાવ્યનું લક્ષણ બાંધનારે ગુણવૃત્તિને કે બીજા કોઈ પ્રકારને ઇવનિ એવું નામ આપ્યું નથી, તેમ છતાં કાવ્યમાં અમુખ્ય વૃત્તિથી એટલે કે ગૌણવૃત્તિથી વ્યવહાર થાય છે, એમ બતાવનારે દવનિમાર્ગને સહેજ સ્પર્શ કર્યો છે, પણ તે કોઈના લક્ષમાં આવ્યું નથી, એમ માનીને જ અમે કહ્યું છે કે બીજા કેટલાક એને લક્ષ્યાર્થી કહે છે.
અહીં અમુખ્યવૃત્તિ તરીકે ધ્વનિમાર્ગને સહેજ સ્પર્શ કર્યાનું કહ્યું છે તે એટલા માટે કે ભામહે (૧-૯) કાવ્યના હેતુઓ ગણાવતાં “શબ્દ” અને “અભિધાન ”ને અલગ અલગ ગણાવેલા છે, અને એની સમજૂતી આપતાં ઉફભટે કહેલું છે કે “અભિધાન એટલે અભિધા વ્યાપાર. અને તે બે પ્રકારને હોય છે. મુખ્ય અને ગુણવૃત્તિ. વામને પણ કહ્યું છે કે સાદથી થનારી લક્ષણને વક્રોક્તિ કહે છે. આમ, ભામહે “અભિધાન’ શબદથી, ઉદ્ભટે “ગુણવૃત્તિ” શબ્દથી અને વામને “ લક્ષણા' શબ્દથી વનિતત્વને સહેજ નિર્દેશ કરે છે, પણ તેને કોઈએ ખાસ લક્ષમાં લીધો નથી.
એ પછી પાંચમો વિરોધપક્ષ અનિર્વચનીયતાવાદીઓને રજૂ કરે છે. અનિર્વચનીયતાવાદીઓને પક્ષ
૫. બીજા કેટલાકે, લક્ષણ બાંધવા જેટલી પ્રગભ બુદ્ધિ ન હોવાથી, એમ કહ્યું છે કે ધ્વનિતત્ત્વ વાણુને અગોચર છે, એ કેવળ સહૃદય-હદય-સંવેદ્ય જ છે.
ધ્વનિને વિરોધ કરનાર પાંચ પક્ષો અહીં ગણુવ્યા છે. હવે પછી લક્ષણવાદીના પણ ત્રણ વિકલ્પો ગણાવવામાં આવશે, એટલે બધા મળીને કુલ સાત પક્ષો અહીં ચલા છે. પણ વનિનો વિરોધ કરનારા એકંદરે બાર મતોને સયકના ગ્રંથ ઉપરની પોતાની ટીકામાં જયરથે ઉલ્લેખ કરેલો છે. એ મતો નીચે પ્રમાણે છે :
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧ ]
ધ્વનિવિધી બાર મત [ ૯ ૧. વનિ અથવા વ્યંજના જેવો કોઈ સ્વતંત્ર વ્યાપાર માનવાની જરૂર નથી, કારણ, એનો સમાવેશ “ તાત્પર્ય ' શક્તિમાં જ થઈ જાય છે એમ માનનારા મીમાંસકો.
૨. “ચારઃ રાઃ ર શાર્થઃ' એ ન્યાયે ધ્યનિનો સમાવેશ અભિધામાં જ કરનારા મીમાંસકે.
૩. અને ૪. ધ્વનિનો સમાવેશ દ્વિતીય લક્ષણ અને વિશિષ્ટ લક્ષણ એમ બે લક્ષણામાં જ થઈ જાય છે એમ કહેનારા લક્ષણવાદીઓ.
૫ અને ૬. વનિને સમાવેશ બે પ્રકારનાં અનુમાનમાં થઈ જાય છે એમ માનનારા તૈયાયિકે. અનુમાનના અહીં વિવક્ષિત બે પ્રકારો કયા એ વિશે મતભેદ છે.
૭. વનિ એ તંત્રને એટલે કે દ્વિ-અર્થી વાક્યનો જ એક પ્રકાર છે એમ માનનારા સાહિત્યશાસ્ત્રીઓ.
૮. વનિને સમાવેશ અથપત્તિમાં થઈ જાય છે એવું માનનારા પંડિત.
૯. વનિનો સમાવેશ સમાસકિત, પર્યાપ્ત વગેરે અલંકારોમાં જ થઈ જાય છે એમ માનનારા આલંકારિકે.
૧૦. રસ (રૂ૫ વનિ ) વિભાવાદિનું કાર્ય છે એમ માનનારા પ્રાચીન –લેલટ વગેરે જેમના અનુયાયી હતા.
૧૧. રસ ધ્વનિત થતો નથી પણ ભોગીકરણ કે ભોગ નામના વ્યાપારથી અનુભવાય છે એમ માનનાર ભટ્ટ નાયક અને તેમના અનુયાયીઓ.
૧૨. ધ્વનિ એ અનિર્વાય છે એમ માનનારો પક્ષ – ચારાતરાધનમ્ ! એ રીતે જયરથે એનો ઉલ્લેખ કરે છે.
વનિની બાબતમાં પ્રવર્તતા વિવિધ મતોની નોંધ લઈ હવે વૃત્તિમાં
એટલે આવા પરસ્પરવિરોધી અનેક મતો હોવાને કારણે, સહુના મનના આનંદને અર્થે, અમે વનિનું સાચું સ્વરૂપ કહીએ છીએ. એ ધ્વનિનું સ્વરૂપ બધા સારા કવિઓનાં કાવ્યોના સારરૂપ અને અત્યંત રમણીય છે. જોકે પહેલાંના અત્યંત તીક્ષણ બુદ્ધિશાળી કાવ્યવિવેચકોની બુદ્ધિ પણ એને પકડી
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૦ ] કાવ્યાના એ અશ
[ ધ્વન્યાલાક
શકી નહેાતી, તેમ છતાં રામાયણુ મહાભારત જેવાં કાવ્યેામાં સત્ર એના આંખે ચડે એવા ઉપયેાગ થયા છે, એવું જે સહૃદયે જોઈ શકથા છે, તેમના મનને આનંદ થાય એટલા માટે અમે તેનુ સ્વરૂપ (વિગતે) સમજાવીએ છીએ.
દરેક ગ્રંથની શરૂઆતમાં તેનાં વિષય, પ્રયેાજન, અધિકારી અને સંબંધને નિર્દેશ કરવામાં આવે છે, તેમ અહીં પણ કર્યો છે. ધ્વનિનું સ્વરૂપ એ આ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય છે; ધ્વનિ વિશેના મતભેદેશનું નિરાકરણ કરવું, ધ્વનિના સાચા સ્વરૂપનું નિરૂપણુ કરવું અને અ ંતે સહૃદયેાના મનને આનદ આપવા એ એનું પ્રયાજન છે; ધ્વનિસ્વરૂપના જિજ્ઞાસુ સહૃદયે એના અધિકારી છે; અને શાસ્ત્ર અને વિષયને પ્રતિપાદક–પ્રતિપાદ્ય તથા વક્તા અને શ્રોતાને વ્યુત્પાદક-વ્યુત્પાદ્ય સંબંધ છે. આમાં અધિકારી સહયા છે એમ કહ્યું છે, તેની વ્યાખ્યા લાચનકારે એવી આપી છે કે કાવ્યનું વારેવારે અનુશીલન કરવાને લીધે જેમના મનેામુકુરમાં વનીય વિષયમાં તન્મય થવાની યેાગ્યતા હાય એવા સ્વહૃદય-સંવાદવાળા એટલે કે કવિના હૃદય સાથે પેાતાના હૃદયનું તાદાત્મ્ય સાધી શકે એવા તે સહૃદયે. ૧.
આ રીતે ગ્રંથનાં વિષય, પ્રયેાજન, અધિકારી અને સબંધ એ ચાર અનુબંધે! બતાવ્યા પછી
જે ધ્વનિની વ્યાખ્યા માંધવાના પ્રારભ કર્યો છે તેની ભૂમિકા રચવા કહે છે કે
ર
સદાની શ્લાઘાને પામેલા જે અથ કાવ્યના આત્મા મનાચે છે, તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેલા છે.
આ કારિકા લાગે છે સરળ, પણ એણે ઠીક ઠીક ચર્ચા જગાડેલી છે. પહેલા પ્રશ્ન એ કે તમે ધ્વનિના સ્વરૂપનું નિરૂપણુ કરવાની શરૂઆત કરી છે, તે અહીં વાચ્યને ઉલ્લેખ શા માટે કરા છે ? એને જવાબ લેાચનકાર એવા આપે છે કે આ તેા ધ્વનિના સ્વરૂપના નિરૂપણની ભૂમિકા છે. જેમ પહેલાં પાયેા રચી તેના ઉપર જીંમારત રચાય, તેમ આ ભૂમિકારૂપી પાયા ઉપર ધ્વનિના સ્વરૂપની ઇમારત રચવાની છે. ધ્વનિ એટલે કે પ્રતીયમાન અના પાયામાં પણ વાચ્યા રહેલા છે, એટલે તેના ઉલ્લેખ પહેલા
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૩, ૪]
પ્રતીય માન જુદી જ વસ્તુ છે [ ૧૧ કરવો જ પડે. બીજે વાંધે કઈ કદાચ એવો લે, અને પાછળથી વિશ્વનાથે લીધે પણ હતો, કે સહૃદયેની શ્લાઘા પામેલે જે અર્થ કાવ્યનો આત્મા ગણાય તે તે પ્રતીયમાન જ હોય છે, કદી વાય હોતો નથી. અને તમે એ અર્થના પ્રતીયમાન અને વાચ એવા બે ભેદ પાડો છો, એ વદતવ્યાધાત છે. એના જવાબમાં લોચનકાર કહે છે કે તમારી વાત સાચી છે, પણ અહીં ભેદ” શબ્દનો અર્થ “અંશ' કરવાનો છે. અહીં કાવ્યના આત્મારૂપ અર્થના બે ભેદ નથી પાડથા, પણ તેના બે અંશ હોય છે, એમ કહ્યું છે: એક વાચ્ય અને બીજો પ્રતીય માન. અર્થ તો એક જ છે, અને માટે જ એ શબ્દ એકવચનમાં વાપર્યો છે. પણ એમાં વાચ્ય અને પ્રતીયમાન એવા બે અંશોનું મિશ્રણ હોય છે, એટલે તે બંને અંશોને અહીં નિર્દેશ કર્યો છે. અને વૃત્તિમાં સ્પષ્ટ કર્યું છે કે –
લલિત કહેતાં ગુણાલંકારથી શાભિત અને ઉચિત કહેતાં રસાદિને અનુરૂપ રચનાને કારણે રમણીય કાવ્યમાં, શરીરમાં જેમ આત્મા રહે છે તેમ, એ સહુદયની લાઘા પામેલે અર્થ રહેલું હોય છે અને તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ છે. ૨.
એ પછી ત્રીજી કારિકામાં કહ્યું છે કે
એમાં જે વાચ્ય અંશ છે તે તે પ્રસિદ્ધ છે, અને બીજા કાવ્યલક્ષણકારેએ ઉપમા વગેરે પ્રકારેથી તેની વ્યાખ્યા કરેલી છે, એટલે અમે તેને વિસ્તાર કરતા નથી. માત્ર જરૂર પૂરતે તેને ઉલ્લેખ કરીએ છીએ. ૩.
૪ પણ પ્રતીયમાન તે મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયથી ભિન, નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી, જુદી જ વસ્તુ છે. આને સમજાવતાં વૃત્તિમાં કહ્યું છે કે –
પ્રતીયમાન તે વાચ્ય કરતાં જુદી જ વસ્તુ છે, જે મહાકવિઓની વાણીમાં જોવા મળે છે. આ જે પ્રતીયમાન અર્થ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૨ ] વ્યંગ્યાના ત્રણ ભેદે
[ ધ્વન્યાલક સહૃદયમાં પ્રસિદ્ધ છે, અને પ્રતીત થતા અલંકૃત શબ્દાર્થરૂપ અવયથી જુદા પ્રગટ થાય છે, તે સ્ત્રીઓના લાવણ્ય જે છે. જેમ સ્ત્રીઓમાં લાવણ્ય, બધા અવયથી જુદું પ્રતીત થતું, સહુનાં લોચનને અમૃતરૂપ થઈ પડતું, કોઈ બીજુ જ તવ છે, તેમ આ પ્રતીયમાન અર્થનું પણ છે.
અહીં એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે, કે જેમ રમણીનું લાવણ્ય સહુ દેખી શકે એવા અવયવોથી અને અલંકારોથી ભિન્ન હોવા છતાં, એ અવયવો અને અલંકારો મારફતે જ અનુભવાય છે, તેમ, કાવ્યનો પ્રતીયમાન અર્થ પણ, કાવ્યના દેહરૂપ શબ્દાર્થ અને તેના અલંકારોથી ભિન્ન હોવા છતાં, તેમની મારફતે જ પ્રગટ થાય છે. વ્યંગ્યાના ત્રણ ભેદો
એ પ્રતીયમાન અર્થ વાચ્યાર્થના સામર્થ્યથી આફિસ થાય છે, એટલે કે વ્યંજનાથી સમજાય છે, અને તે વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ એમ અનેક પ્રકારના હોય છે, એવું હવે પછી બતાવવામાં આવશે. અને એ બધા જ પ્રકારોમાં તે વાચ્યાર્થથી જુદે જ હોય છે.
અહીં પ્રતીયમાન અર્થના ત્રણ પ્રકાર બતાવ્યા છે : ૧. વસ્તુમાત્ર, ૨. અલંકાર અને ૩. રસાદિ. એની વિશેષ સમજૂતી આપતાં લોચનકાર કહે છે કે પ્રતીયમાન અર્થના બે ભેદ હોય છે: ૧. લૌકિક, અને ૨. અલૌકિક અથવા કાવ્યવ્યાપારથી જ સમજાતે. એમાંને લૌકિક છે, તે તો કોઈ વાર સ્વશદવાઓ બનતો હોય છે, એટલે કે તેને શબ્દમાં મૂકી શકાતો હોય છે. અને તે વિધિનિષેધ વગેરે અનેક પ્રકારનો હોય છે. એને વસ્તુ કહે છે. એ લૌકિકના બે પ્રકાર હોય છે: ૧. અલંકાર અને ૨. વસ્તુમાત્ર. પહેલાં જે ઉપમાદિ અલંકારરૂપે પ્રતીત થયો હોય, તે જ જયારે વાક્યમાં ગૌણતા છોડી દઈ પ્રધાન બને છે, ત્યારે તે અલંકાર મટી જાય છે અને પ્રતીયમાન અથવા વનિ બની જાય છે; પણ પહેલાં. એ અલંકાર હતો એટલા માટે એને અલંકારવનિ કહે છે. જેમ કોઈ બ્રાહ્મણ શ્રમણ એટલે કે બૌદ્ધ ભિક્ષુ બની જાય તોયે તે બ્રાહ્મણ-શ્રમણ કહેવાય છે, તેવું આ છે. એનાથી અલગ પાડવા માટે બીજાને વસ્તુમાત્ર વનિ કહે છે. આપણે બે દાખલાથી આ સ્પષ્ટ સમજી લઈએ.
Page #50
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૪ ]
વ્યંગ્યાથના ત્રણ બેદે [ ૧૩ ઊડે છે ભમરાઓ આ ગુંજાગુંજ કરી કરી,
જાય છે સરની પાસે, આવે પાછા ફરી ફરી. અહીં ભમરાઓ મધુર ગુંજારવ કરતા કરતા સરોવર તરફ ઊડતા જાય છે અને પાછા આવે છે, એવો વાયાર્થ છે. પણ એનો વ્યંગ્યાર્થ એ છે કે કમળો ખીલવાનો સમય નજીક આવ્યો છે, એટલે કે શરદ ઋતુનું આગમન થયું છે. આ વ્યંગ્યાર્થ એવો છે કે કવિએ ધાર્યું હોત તો સ્પષ્ટ શબ્દોમાં પણ કહી શકત. અહીં અમુક હકીકતનું જ સૂચન છે અને તે શબ્દમાં મૂકી શકાય એમ છે માટે એ લૌકિક ધ્વનિના વસ્તુમાત્ર વનિ. પ્રકારનું ઉદાહરણ ગણાય. હવે આપણે બીજો દાખલ જોઈએ.
તારી દંતપ્રભારૂપે કેસર વિલસી રહ્યાં,
ભ્રમરો મધુના લેભી, જુલ્ફાંરૂપે ઊડી રહ્યા. આ ઑકના વાચાર્યમાં બે અપહતુતિ અલંકાર છે: દંતપ્રભા નથી પણ કેસરો છે, જફાં નથી પણ ભ્રમરે છે. પણ એ વાચ્યાર્થમાંથી જે વ્યંગ્યાર્થ સમજાય છે તે એવો છે કે તું સ્ત્રી નથી, કમલિની છે. અને એ પણ પાછે એક અપનુતિ અલંકાર છે. એ પણ ધારીએ તો શબ્દમાં મૂકી શકાય એવો છે. એટલે એ લૌકિક છે, પણ અલંકાર ધ્વનિ છે.
આ બે પ્રકારના લૌકિક અવનિની સમજૂતી થઈ. પણ બીજા કેટલાક પ્રતીયમાન અર્થો એવા હોય છે, જે સ્વને પણ સ્વશબ્દવાઓ બનતા નથી કે લોકવ્યવહારમાં જેને સમાવેશ થતો નથી અને જે કેવળ આનંદરૂપ હોય છે. આપણે જ્યારે કાવ્યના શબ્દોમાં નિરૂપાયેલા વિભાવાદિને અનુભવ કરીએ છીએ, ત્યારે તેનો આપણા હૃદય સાથે સંવાદ એટલે કે મેળ હેવાથી તે આપણને સુંદર લાગે છે અને આપણું હૃદયમાં પહેલેથી રહેલી તે તે વિભાવાદિને અનુરૂપ વાસના જાગ્રત થાય છે અને એમ સુકુમાર બનેલા આપણા હૃદયમાં સ્વસંવિતના આનંદની ચર્વણારૂપ વ્યાપાર શરૂ થતાં, તેના વડે રસરૂપે આસ્વદાય છે. કેવળ કાવ્યમાં જ એ અનુભવાય છે અને એ રસધ્વનિ કહેવાય છે. એ જ સાચો ધ્વનિ છે અને એ જ મુખ્યપણે કાવ્યને આત્મા છે.
આ વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિર ૫ વનિ વાચ્યાર્થથી ભિન્ન હોય છે એમ કહ્યા પછી એ જ વાત દાખલાઓ આપી સમજાવતાં કહે છે કે
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૪] વસ્તુધ્વનિની વચ્ચેથી ભિન્નતા
[ ધ્વન્યાલક વસ્તુવનિની વચ્ચેથી ભિનતા
જેમ કે એમને પહેલે વસ્તુધ્વનિ તે વાગ્યથી બિલકુલ ભિન્ન હોય છે. કારણ, કઈ વાર વાચ્ય વિધિરૂપ હોય છે, ત્યારે પ્રતીયમાન નિષેધરૂપ હોય છે. જેમ કે –
ફરો બાવાજી નિરાંતે, શ્વાન તે આજ મારિયો, સિંહ, ગોદાવરી તીરે ઝાડીમાં વાસ જેહને.
[ બાવાજી, નિરાંતે ફરે તે કૂતરાને તે આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા દુર્દીત સિંહે મારી નાખે.]
કોઈ સ્ત્રીના એકાંત મિલનમાં ત્યાં ફૂલ વીણવા આવનાર, કૂતરાથી બીતા બાવાજી વિક્ષેપરૂપ બનતા હશે, તેમને ઉદ્દેશીને પેલી સ્ત્રીએ ઉચ્ચારેલાં આ વચન છે. અહીં વાચાર્ય વિધિરૂપ છે, બાવાજીને “નિરાંતે ફો' એમ કહ્યું છે, પણ એનો પ્રતીયમાન એટલે કે વ્યંગ્ય અર્થ એ છે કે આ બાજ ફરકશો નહિ, અહીં તો હવે સિંહ આવે છે. | કઈ વાર વાગ્યે નિષેધરૂપ હોય છે તો પ્રતીયમાન વિધિરૂપ હોય છે. જેમ કે –
સાસુ અહીં ઘટે છે, અહીંયાં હું, જોઈ લે દિવસે, પંથી રતાંધળા, મા મારી શય્યા મહીં પડતા.
કઈ કામાંધ સ્ત્રી રાતવાસો રહેવા આવેલા વટેમાર્ગુને બધી વ્યવસ્થા સમજાવતી હોય તેમ આ વચને બેલે છે. અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે. પંથીને “મારી પથારીમાં ન પડતો” એમ કહ્યું છે, પણ એનો વ્યંગ્યાર્થ આમંત્રણરૂપ એટલે કે વિધિરૂપ છે.
કઈ વાર વાચ્ય વિધિરૂપ હોય છે, પણ પ્રતીયમાન અનુભય (નહિ વિધિ કે નહિ નિષેધ)રૂપ હોય છે. જેમ કે –
“જાઓ, નિસાસા અને રુદન મને એકલીને જ ભોગવવા દો. કાંક દાક્ષિણ્યને ભંગ થતાં, પેલી વગર તમારે એ ભેગવવાં પડે એ સારું નહિ.”
Page #52
--------------------------------------------------------------------------
________________
ધો ૧-૪]
વસ્તુધ્વનિની વાથી ભિન્નતા [ ૧૫ ખંડિતા નાયિકાની આ ઉક્તિમાં આમ તે વિધિ છે, નાયકને જવાનું કહ્યું છે, પણ પ્રતીયમાન અર્થ વિધિરૂપ પણ નથી કે નિષેધરૂપ પણ નથી; એ માત્ર નાયિકાનું ઘવાયેલું અંતર જ વ્યક્ત કરે છે.
કોઈ વાર વાચ્ય નિષેધરૂપ હોય છે, પણ પ્રતીયમાન અનુભયરૂપ હોય છે. જેમ કે –
હું તને વિનંતી કરું છું કે મહેરબાની કરીને પાછી ફર. ઓ હતાશ થયેલી, તારા મુખશશીથી અંધકારને નાશ કરીને તું બીજી અભિસારિકાઓને પણ વિનરૂપ થઈ પડે છે.”
અહીં લોચનકાર એ રીતે અર્થ કરે છે કે ઉતાવળી ઉતાવળી પ્રિયતમને ઘેર જતી નાયિકાને, એ નાયિકાને ઘેર જતો નાયક સામો મળે છે. તેની આ નાયિકા પ્રત્યેની ઉક્તિ છે. નાયિકાને પોતાની ઓળખાણ આપવા માટે નર્મમાં એ તેને “હતાશ' કહે છે. એનો અર્થ એવો લાગે છે કે મને આવતાં મોડું થયું એટલે હતાશ થઈને તું મારે ત્યાં જવા નીકળી છે. હું તારે ત્યાં જ જતો હતો. હવે જોઈએ તો તું મારે ઘેર ચાલ અથવા આપણે બંને તારે ઘેર જઈએ, એ એનો વ્યંગ્યાર્થ છે. એ નથી વિધિરૂપ કે નથી નિષેષરૂપ.
કોઈ વાર વાચ્યન અને વ્યંગ્યને વિષય જુદે હોય છે, એટલે કે વાચ્યાર્થ એકને માટે હોય છે અને વ્યંગ્યાથે બીજાને માટે હોય છે. જેમ કે –
કોને રોષ ચડે ના, દેખીને ત્રણ પ્રિયા તણે અધરે?
પદ્મ ભ્રમરવાળું સૂંઘી, વાર્યું કરનારી સહે હાવાં.” [ પ્રિયાના અધરને ખંડિત થયેલો જોઈને કોને રોષ ન ચડે? જેની ના પાડી તે તું પહેલું કરવાની. ભ્રમરવાળા કમળને સૂછ્યું તે હવે ભગવ.]
અહીં પ્રસંગ એવો કયો છે કે કોઈ કુલટાને અધર પરપુરુષસેવનથી ખંડિત થયો છે, તેનો પતિ આવી પહોંચ્યો છે, અને અધરક્ષત જોઈ કોધે ભરાય છે. આ વાત નાયિકાની ચતુર સખી જાણી ગઈ છે, પણ જાણે કશું જાણતી જ ન હોય એમ, નાયિકા, પતિ, ઉપપતિ, સપની, વગેરેને
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૬ ] અલંકાર ધ્વનિની વાઓથી ભિન્નતા
[ ધ્વન્યાલક સંભળાય એ રીતે આ શબ્દો બોલે છે. એને વાચાર્ય તો નાયિકાને જ લાગુ પડે છે કે તું ના પાડીએ તો સાંભળતી જ નથી. વાર્યા છતાં તે બ્રમરવાળું કમળ સૂછ્યું તો તેણે તારા હોઠે ડંખ દીધો. હવે ભોગવ. પણ એને વ્યંગ્યાર્થ જુદી જુદી વ્યક્તિ માટે જુદો જુદો થાય છે. (૧) પતિને માટે એને વ્યંગ્યાર્થ એ છે કે એને અધર ખંડિત થયો છે તે કોઈ પરપુરુષે નથી કર્યો. એ તો ભ્રમરે ડંખ દીધો છે. એટલે ક્રોધ ન કરીશ. (૨) પતિને ક્રોધે ભરાઈ ઠપકો આપતે સાંભળી, નાયિકાએ દુરાચાર કર્યો હશે, એવી શંકા સેવનાર પડોશીઓને માટે એને વ્યંગ્યાર્થ એ છે કે આ તે બમરે ડંખ દીધો છે, બીજું કશું નથી, ખોટો વહેમ ન લાવશો. (૩) પતિએ ઠપકો આપે અને નાયિકાને દુરાચાર ખુલ્લે પડયો એથી રાજી થતી સપત્નીઓ માટે વ્યંગ્યાર્થ એ છે કે ભ્રમરના ડંખથી પણ વહેમાઈ ને પતિ એને ઠપકો આપે, એ તો પતિને એના ઉપર કેટલો પ્રેમ છે, એ બતાવે છે. સાચી વાત જાણશે એટલે ક્રોધ શમી જશે. તમારે રાજી થવા જેવું કશું નથી. (૪) નાયિકા માટે એને વ્યંગ્યાર્થ એ છે કે પતિએ તને ઠપકો આપે એટલે સપત્નીઓમાં તું હલકી પડી એવું તારે માનવાનું નથી. બલકે, એ તો તારું બહુમાન છે. તારા ઉપર પ્રેમ હોય તો જ આવી. ઈર્ષ્યા થાય ને? હવે મેં બધું સંભાળી લીધું છે એટલે એનો ક્રોધ ઊતરી જશે. (૫) ઉ૫પતિ માટે વ્યંગ્યાર્થ એ છે કે તારી સાથે છૂપો પ્રેમ રાખનારીને આજે તો મેં બચાવી લીધી છે, પણ હવે પછી કદી નિશાની રહે એ રીતે કંઈ ન કરવું. (૬) આસપાસ ઊભેલા ચતુર પુરુષો માટે વ્યંગ્યાર્થ એ છે કે હું કેવી ચતુર છું. મેં કેવું બધું છાવરી લીધું. આમ, અહીં વાચ્ય અને વ્યંગ્યના વિષય જુદા જુદા છે.
આવી રીતે વાયથી ભિન્ન પ્રતીયમાનના અહીં જે ભેદે બતાવ્યા છે, તે ઉપરાંત બીજા પણ ભેદે સંભવે છે. અહીં તે માત્ર દિગ્દર્શન જ કરાવ્યું છે.
આ થઈ વરતુધ્વનિ અને વાચ્યાર્થીની ભિન્નતાની વાત. અલંકાર ધ્વનિની વચ્ચેથી ભિન્નતા
હવે, ધ્વનિને બીજે ભેદ જે અલંકાર ધ્વનિ, તે પણ વાગ્યથી ભિન્ન છે, એવું આગળ બીજા ઉદ્યોતમાં વિગતે બતાવવામાં આવો.
Page #54
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૪ ]
રસ ધ્વનિની વચ્ચેથી ભિન્નતા [ ૧૭ રસવનિની વાથી ભિન્નતા
ત્રીજે જે રસાદિ ભેદ છે, તે તે વાયસામર્થ્યથી વ્યંજિત થઈને જ પ્રગટ થાય છે, તે સાક્ષાત્ શબ્દવ્યાપારનો વિષય બનતો નથી, એટલે કે એક વસ્તુ અને અલંકાર વિનિની પેઠે શબ્દવાચ્ય હતો જ નથી, એટલે એ વાથી જુદે જ હોય છે. કારણ કે એ જે વાચ્ય હોય તે કાં તે એને સ્વશદથી એટલે કે નામ દઈને ઉલેખ થયે હોય, અથવા વિભાવાદિના પ્રતિપાદન દ્વારા એની પ્રતીતિ કરાવી હોય. જે પહેલો પક્ષ સ્વીકારીએ તો જ્યાં ૨સાદિનું નામ ન લીધું હોય ત્યાં રસાદિની પ્રતીતિ થવી ન જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે રસાદિ હંમેશાં સ્વશબ્દથી કહેવાયેલા હોતા નથી.
જ્યાં કહેવાયેલા હોય છે ત્યાં પણ વિશિષ્ટ વિભાવાદિના પ્રતિપાદન દ્વારા જ તેમની પ્રતીતિ થતી હોય છે. સ્વશબ્દથી તે તેને કેવળ અનુવાદ જ કરવામાં આવે છે. તેની પ્રતીતિમાં એ કારણ નથી હોતું. કેમ કે બીજે, જ્યાં વિભાવાદિનું નિરૂપણ નથી હતું, પણ ફક્ત નામ લઈને રસને ઉલ્લેખ જ કરે હોય છે, ત્યાં રસની પ્રતીતિ થતી જોવામાં આવતી નથી. જે કાવ્યમાં ફક્ત શૃંગારાદિ શબ્દમાત્રનો ઉલ્લેખ કર્યો હોય છે, પણ વિભાવાદિનું પ્રતિપાદન કર્યું નથી હોતું, તેમાં રસની પ્રતીતિ લગારે થતી નથી. વળી, રસાદિનું નામ ન લીધું હોય અને કેવળ વિભાવાદિનું નિરૂપણ કર્યું હોય તોયે રસની પ્રતીતિ થાય છે; કેવળ નામ લેવાથી રસની પ્રતીતિ થતી નથી, એટલે અન્વયવ્યતિરેકથી સિદ્ધ થાય છે કે રસાદિ હંમેશાં વાયસામર્થ્યથી આક્ષિસ એટલે વ્યંજિત જ થતા હોય છે, એ કદી વાચ્ય બનતા નથી. આમ, ત્રીજે પ્રકાર પણ વાગ્યથી ભિન્ન છે. એમ સિદ્ધ થયું. એની પ્રતીતિ જાણે વાગ્યની પ્રતીતિની સાથોસાથ જ થતી લાગે છે, એ હવે પછી બતાવીશુ.
રસ./
Page #55
--------------------------------------------------------------------------
________________
૮ ] રસધનિની વાઓથી ભિન્નતા.
[ ધ્વન્યાલક
રસાદિની પ્રતીતિ સ્વશબ્દના ઉપયોગથી નથી થતી, પણ ઉચિત વિભાવાદિના નિરૂપણુથી થાય છે, એવું અન્વયવ્યતિરેકથી સિદ્ધ થયાનું ઉપર કહ્યું છે. એક વરતુ હોય ત્યાં બીજી પણ હોય જ, એનું નામ અન્વય. જેમ કે, જ્યાં રસાદિને સ્વશદથી ઉલ્લેખ કર્યો હોય ત્યાં રસાદિની અનુભૂતિ હોય જ – એ અન્વય. એથી ઊલટું, એક વસ્તુ ન હોય ત્યાં બીજી ન હોય તે વ્યતિરેક. જેમ કે, જ્યાં રસાદિનો સ્વશબ્દથી ઉલેખ ન હોય ત્યાં રસાદિની પ્રતીતિ ન હોય. આ બંને વસ્તુ અહીં લાગુ પડતી નથી, એટલે સ્વશબ્દથી રસાદિની પ્રતીતિ થાય છે એ વાત અવયવ્યતિરેકથી ખોટી ઠરે છે. જ્યારે જ્યાં જ્યાં વિભાવાદિનું નિરૂપણ હોય ત્યાં ત્યાં રસાદિની પ્રતીતિ થાય છે – એ અન્વય; અને જ્યાં જ્યાં વિભાવાદિનું નિરૂપણ નથી હોતું ત્યાં ત્યાં રસાદિની પ્રતીતિ નથી થતી – એ વ્યતિરેક;
એ બંને વસ્તુ અહીં લાગુ પડે છે, એટલે રસાદિની પ્રતીતિ વિભાવાદિના નિરૂપણરૂપ વાચના સામર્થ્યથી જ આક્ષિપ્ત થાય છે, એ વાત અવયવ્યતિરેકથી સાચી ઠરે છે.
અહીં, વિભાવાદિનું નિરૂપણ કરવું એને પણ રસની પ્રતીતિ વાગ્યથી કરાવવાનો એક પ્રકાર ગણાવ્યો છે, તે એટલા માટે કે વિભાવાદિ તો હંમેશાં વાગ્ય જ હોય છે, શબ્દમાં રજૂ કરેલા હોય છે. એ વિભાવાદિનું અભિધાથી જ્ઞાન થયા પછી જ ચર્વણુ અથવા રસાસ્વાદ શક્ય બને છે. એ દૃષ્ટિએ વાચાર્ય પણ રસાનુભૂતિમાં ઉપયોગી થઈ પડે છે. બીજી રીતે જોઈએ તો, ગુણાલંકારયુક્ત વાણીમાં નિરૂપાયેલા વિભાવાદિમાંથી રસ વ્યંજિત થાય છે. એ વ્યંજનાવ્યાપાર કંઈ રસાદિને જનક નથી હોતો, તેમ વિભાવાદિ રસના અનુમાનનાં કારણ નથી બનતાં. એનો અર્થ એ થયો કે વિભાવાદિનું નિરૂપણ વાચ્ય-વાચકભાવથી જ થાય છે, એટલા પૂરતા એમને વાચના પ્રકાર તરીકે ગણાવ્યા છે. પણ એ રસના જનક છે અથવા એ રસના અનુમાપક એટલે કે અનુમાનનાં સાધન છે, એ બંને વાતને અસ્વીકાર કર્યો છે. પણ એ વિભાવાદિ રસાદિના - અભિવ્યંજક છે એટલી વાતને સ્વીકાર કર્યો છે. વૃત્તિમાં જે એમ કહ્યું છે કે રસાદિ હમેશાં વાચસામર્થ્યથી આક્ષિપ્ત જ થતા હોય છે, તેમાંથી એ ફલિત થાય છે કે વિભાવાદિ પોતે વાચે છે અને એના સામર્થ્યથી રસાદિ આક્ષિત જ થાય છે, એટલે કે વ્યંજના મારફતે જ પ્રતીત થાય છે, અભિધા, અનુમાન છે કેઈ બીજા વ્યાપાથી પ્રતીત થતા નથી. ૪.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત -૫ ]
પ્રતીય માન અર્થ જ કાવ્યને આત્મા [ ૧૯ પ્રતીયમાન અર્થ જ કાવ્યને આત્મા
ચોથી કારિકામાં પ્રતીય માન અર્થ વાચાર્યથી જુદી જ વસ્તુ છે એવો પરિચય આપ્યા પછી તેના વસ્તુ, અલંકાર અને રસાદિ એવા ત્રણ પ્રકાર બતાવ્યા અને એમ પણ કહ્યું કે પહેલા બે કોઈ વાર સ્વશદવા... બને છે, પણ રસાદિ કદી નવશબ્દવાઓ બનતો નથી. અને હવે કહે છે –
એ પ્રતીયમાન અર્થ (રસ) જ કાવ્યનો આત્મા છે. એનું પ્રમાણ એ છે કે પ્રાચીન કાળમાં કૌંચમિથુનના વિગમાંથી જન્મેલે શેક આદિ કવિના શ્લોકત્વને પામ્યો હતો. અને પછી વૃત્તિમાં કહે છે કે
વિવિધ શબ્દ અર્થ અને રચનાના પ્રપંચને લીધે સુંદર એવા કાવ્યને એ જ સારભૂત એટલે કે પ્રાણ છે, અને તેથી જ સહચરી હણતાં તેના વિયોગથી કાતર થયેલા કૌંચના આકંદથી જન્મેલો શેક જ આદિકવિ વલમીકિના કલેકરૂપે પરિણમ્યો. બેશક, એ શેક કરુણ રસને સ્થાયી ભાવ છે. પ્રતીયમાનના (વસ્તુમાત્ર, અલંકાર, વગેરે) બીજા ભેદ જોવામાં આવે છે, તેમ છતાં, તે બધા, રસભાવ વગેરેનું પ્રાધાન્ય હોવાથી, રસાદિ નામે જ ઓળખાય છે.
આ ભાગ સમજાવતાં લોચનકાર કહે છે કે “તે જ અર્થ' એટલે પ્રતીયમાન રસરૂ૫ અર્થ એ જ કાવ્યને આત્મા છે. વસ્તુમાત્ર અને અલંકારરૂપ પણ પ્રતીયમાન અર્થ હોય છે, પણ તે બંને પણ આખરે તો રસમાં જ પરિણમે છે. એટલે સાધારણભાવે એમ કહ્યું છે કે કાવ્યનો આત્મા વનિ છે. અને એનું અતિહાસિક ઉદાહરણ વાલ્મીકિના શ્લેકનું આપ્યું છે, કે ત્યાં કૌંચધન્ડના વિયોગથી જન્મેલે શેક આદિકવિના શ્લોકરૂપે પ્રગટ થયો હતો. અહીં કારિકાને અન્વય આ પ્રમાણે કરવાનું છેઃ પુરા કૌદવિયોનો ત્ય: શો: મરવેઃ કોવાયમાતઃ આદિ કવિને શેક શ્લેકત્વને પામે એવો અન્વય લેવાનું નથી. જો એમ ન કરીએ તો તો કૌંચના દુઃખથી મુનિ પણ દુઃખી થયા એમ માનવું પડે, અને તો પછી રસ કાવ્યને
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૦] પ્રતીયમાન અર્થ જ કાવ્યના આત્મા
[ ધ્વન્યાલાક ·
આત્મા છે, એમ કહેવાનેા અવકાશ જ ન રહે. એવે લૌકિક શાક કાંઈ રસ ન કહેવાય. ઉપરાંત, જે પેાતે સતપ્ત હોય તે બ્લેક રચવાની સ્થિતિમાં જ ન હાય. અહીં જે શાક છે તે કરુણ રસના સ્થાયી ભાવરૂપ શાક છે, લૌકિક ભાવરૂપ શાક નથી,
અહીં કાઈ એવા પ્રશ્ન કરે કે પહેલાં તમે ધ્વનિને કાવ્યને। આત્મા કહ્યો છે અને તેના ત્રણ પ્રકાર ગણાવ્યા છે : વતુ, અલંકાર અને રસાદિ. અને હવે એમ કહેા છે કે આ રસાદિ ધ્વનિ જ કાવ્યને! આત્મા છે, એ કેવું ? એના જવાબમાં કહે છે કે ધ્વનિ ત્રણ પ્રકારના હોય છે, એ સાચુ છે, પણ એમાં રસાદિ ધ્વનિ જ મુખ્ય છે અને વસ્તુ અને અલંકાર પણ આખરે. તે રસમાં જ પરિણમે છે, અને રસાદિ જ મુખ્ય હાઈ ત્રણે પ્રકારના ધ્વનિતા એ રસાદિમાં સમાવેશ થઈ જાય છે. ૫.
ધ્વનિ કાવ્યના આત્મા છે એને અતિહાસિક દાખલે આપ્યા પછી હવે કહે છે કે એ સ્વસ વૈદનસિદ્ધ પણ છે, એટલે કે આપણે પાતે એને અનુભવ કરી શકીએ છીએ.
એ સ્વાદુ વસ્તુતત્ત્વ (એટલે કે વસ્તુ, અલંકાર અને રસરૂપ વ્યંગ્યાના સાર) જેમાંથી ઝરે છે, એવી મહાકવિઓની સરસ્વતી કહેતાં વાણી તેમના અલેાકસામાન્ય પ્રતિભાવિશેષને ઉજજવળરૂપે અભિવ્યક્ત કરે છે.
એટલા માટે જ પરંપરાથી સ્વીકૃત કવિએ આ સ`સારમાં અનેક અને જાતજાતના હોવા છતાં કાલિદાસ વગેરે બેત્રણ કે પાંચછ જ મહાકવિએ ગણાય છે.
અહીં અભિવ્યક્ત કરે છે'નેા અર્થ લેાચનકાર એવા કરે છે કે ભાવકને એ પ્રતિભાનું અનુમાન નથી કરવું પડતું, પણ એ તેના હૃદયને રસાવેશથી ભરી દે છે અને તે તેને આસ્વાદ લઈ શકે છે, એટલે તેને પ્રતિભાને પ્રત્યક્ષ અનુભવ થાય છે. આમ, મહાકવિની પ્રતિભાને જોરે ભાવક પે।તે કાવ્યના આત્મારૂપ રસધ્વનિના પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે, એટલે બીજા પુરાવાની જરૂર રહેતી નથી. ૬.
'
Page #58
--------------------------------------------------------------------------
________________
• ઉદ્યોત ૧-૮ ]
વ્યંગ્યનું જ પ્રાધાન્ય [ ૨૧
આ ઉપરાંત, પ્રતીયમાન અના અસ્તિત્વને સિદ્ધ કરનાર જી... પણ એક પ્રમાણુ એ છે કે
-
એ અથ કેવળ શબ્દાર્થ શાસન (શબ્દશાસન = વ્યાકરણ અને અથશાસન = કાશ)ના જ્ઞાનથી જાણી શકાતા નથી. એ તા ફક્ત કાન્યા તત્ત્વજ્ઞા જ જાણી શકે છે.
એ અથ જો વાચ્યારૂપ જ હાત તા તા ફક્ત શબ્દ અને અના જ્ઞાનથી જ જાણી શકાત. પણ જેમણે કેવળ કૈાશ અને વ્યાકરણને જ અભ્યાસ કર્યાં છે, પણ કાવ્યતત્ત્વાના ભાવનથી જે વિમુખ છે, તેમને એ પ્રતીયમાન અર્થ સમજાતા નથી. જેમ ગાંધવ લક્ષણા જાણતા હેાય એટલે કે સંગીતનું શાસ્ત્ર જાણતા હોય, પણ જેમને ઉત્કૃષ્ટ ગીતના પરિચય ન હોય, તેમને સ્વરશ્રુતિ વગેરે લક્ષણેાના મેધ થતા નથી, એટલે કે તેઓ સંગીતની સૂક્ષ્મ ખૂબીએના સાચા આસ્વાદ લઈ શકતા નથી. ૭.
“સગ્યનું જ પ્રાધાન્ય
આમ, વાચ્યથી ભિન્ન એવા વ્યંગ્યનુ' અસ્તિત્વ સાષિત કર્યાં પછી પ્રાધાન્ય પણ તેનું જ છે, એમ ખતાવે છે
'
એ અ અને તેને વ્યક્ત કરવાને સમર્થ કાઈક શબ્દ ( બધા શબ્દો નહિ ) – એવા શબ્દાર્થાને મહાકવિએ પ્રયત્નપૂર્વક ખરાખર એળખી લેવા જોઈ એ.
-
અહી. વ્યંગ્યાને વ્યક્ત કરનાર ‘કોઈક શબ્દ ( બધા શબ્દો નહિ ) ’ એમ જે કહ્યુ` છે, તેનેા અર્થ એ છે કે સમાન અવાળા અનેક શબ્દો હાવા છતાં, પ્રસ્તુત પ્રસંગે ઇષ્ટ વ્યંગ્યા વ્યક્ત કરી શકે એવા તે કોઈ એક જ શબ્દ હોય છે, અને તેને બરાબર ઓળખી લેવા જોઈએ. પેાતે કયા અર્થે વ્યજિત કરવા માગે છે અને કયા શબ્દ એને વ્યંજિત કરી શકશે એ બરાબર સમજી લેવુ જોઈ એ. કારણ,
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૨ ] વ્યંગ્યનું જ પ્રાધાન્ય
[ વન્યાલક વ્યંગ્ય (અર્થ) અને વ્યંજક (શબ્દ)ને સારી રીતે ઉપયોગ કરવાથી જ મહાકવિ મહાકવિપદને પામે છે, કેવળ વાયવાચકની રચનાથી પામતો નથી.
આ કારિકામાં અને એની વૃત્તિમાં બરાબર ઓળખી લેવા જોઈએ.” એમ કહેવા માટે “પ્રમશેયૌ” એવો શબ્દ વાપરે છે. એ પ્રત્યભિજ્ઞાને સમજાવવા માટે લોચનકાર પોતાના ગુરુ ઉત્પલદેવનો એક શ્લોક ઉતારે છે :
तैस्तैरप्युपयाचितैरुपनतस्तन्व्याः स्थितोऽप्यन्तिके कान्तो लोकसमान एवमपरिज्ञातो न रन्तु यथा । लोकस्यैव तथानवेक्षितगुणः स्वात्मापि विश्वेश्वरो
नैवालं निजवैभवाय तदियं तत्प्रत्यभिज्ञोदिता ॥ [જે પ્રિયતમને મેળવવા માટે અનેક પ્રકારે પ્રાર્થના કરી હતી, તે આવ્યો છે, પાસે બેઠે છે, પણ નાયિકાને ખબર નથી કે આ તે જ પ્રિયતમ છે, જેને બેલાવવા માટે મેં આટઆટલા પ્રયત્નો કર્યા હતા, એટલે તે એને સામાન્ય માણસ જ સમજે છે અને તેની સાથે રમણ કરતી નથી. તે જ રીતે, વિશ્વેશ્વર, લોકોને આત્મા હોવા છતાં, તે રૂપે તેના ગુણોને
જ્યાં સુધી પરિચય ન થાય ત્યાં સુધી તેને વૈભવ અનુભવી શકાતો નથી, માટે તેનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે. ] | શબ્દોમાં અમુક વિશિષ્ટ અર્થનું સૂચન કરવાની શક્તિ રહેલી હોય છે, અને આપણને તેની જાણ પણ હોય છે, પણ એ તરફ આપણું ખાસ. ધ્યાન ગયું નથી હોતું. એવા શબ્દો શોધી કાઢવા અને તેનો પરિચય કેળવવો એ જ મહાકવિનું કામ છે. કવિની આગળ તેના અંતરના ભાવ વ્યક્ત કરવા માટે એવા શબ્દ આપોઆપ આવે છે, પણ જ્યાં સુધી તે એને એ રીતે બરાબર પિછાનતો નથી, ત્યાં સુધી તેને કાવ્યાનંદ પ્રાપ્ત થતો નથી.
અહીં સુધી વ્યંગ્ય અર્થ, તેને બોધ કરાવનાર વ્યંજક શબ્દ અને જે વ્યાપારથી એ બોધ થાય છે તે વ્યંજનાવ્યાપાર, એ ત્રણનું કાવ્યમાં પ્રાધાન્ય છે એમ બતાવ્યું. ૮.
એની સામે કોઈ વિરોધી એમ કહી શકે કે તમે વ્યંગ્ય—વ્યંજકનું પ્રાધાન્ય છે, એમ કહે છે, પણ વ્યંગ્યાર્થીની પ્રાપ્તિ તે વાયાર્થ મારફતે
Page #60
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોતt-૧૦ ]
કવિ પક્ષે વાગ્યવાચકની ઉપાદેયતા [ ર૦ જ થાય છે, એટલે પહેલો વાયાર્થે આવે અને પછી ગ્યાથે આવે – આમ, પ્રાધાન્ય તો વાગ્ય–વાચકનું જ છે, અને કવિઓ પણ વાચ્ય-વાચકની જ સાધના કરતા હોય છે. એના જવાબમાં હવે કહે છે કે— કવિ પક્ષે વાચ્યવાચકની ઉપાદેયતા
હવે, વ્યંગ્ય-વ્યંજકનું પ્રાધાન્ય હોવા છતાં, કવિઓ પહેલાં વાચ્ય-વાચકને જ સાધે છે, એ પણ યોગ્ય છે, એમ બતાવવા કહે છે –
જે માણસ (અંધારામાં) કંઈ જેવા માગતા હોય તેણે પહેલાં દી પિટાવ પડે છે, તે જ તે જોઈ શકે. તેમ કવિએ પણ યંગ્યાર્થી માટે વાચ્ય-વાચકને આદર કરે પડે છે. આને સમજાવતાં વૃત્તિમાં કહે છે કે –
માણસ જેવા ઈચ્છતા હોય છે કઈ વસ્તુને, તેમ છતાં, દીપશિખા એ જ એનો ઉપાય હેવાથી, તેણે પ્રયત્ન દીપશિખા માટે કરવો પડે છે. કારણ, એના વિના જેવાનું શક્ય નથી. એ જ પ્રમાણે, વ્યંગ્ય અર્થ ધ્યેય હોવા છતાં, માણસે પ્રયત્ન વાચ્યાર્થ માટે કરે પડે છે. (કારણ, એના વગર વ્યંગ્યાર્થ પમાતે નથી.) આમ, પ્રતિપાદક કવિને માટે વ્યંગ્ય અર્થ જ પ્રધાન છે, એવું સાબિત થયું. ૯. ભાવક પક્ષે વા-વાચકની ઉપાદેયતા
પ્રતિપાદ્ય ભાવકને પણ આ જ વાત લાગુ પડે છે, એટલે કે તેની દષ્ટિએ પણ વ્યંગ્યાથે જ પ્રધાન છે, એમ બતાવવા કહે છે –
જેમ પદાર્થ એટલે કે શબ્દના અર્થ દ્વારા વાક્યર્થની પ્રતીતિ થાય છે, તેમ પ્રતીયમાન અર્થની પ્રતીતિ વાચ્યાર્થની પ્રતીતિ મારફતે જ થાય છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૨૪ ] ધ્વનિની વ્યાખ્યા
[ બન્યાલક અહીં વ્યંગ્યાર્થના પ્રાધાન્યને બે દૃષ્ટિએ વિચાર કર્યો છે. કવિની અને ભાવકની. કવિ અવગમન કરાવવા માગે છે વ્યંગ્યાર્થનું, તેમ છતાં, એણે પહેલાં તો વાર્થ માટે જ મથવું પડે છે, કારણ, વ્યંગ્યાર્થીનો બોધ વાચ્યાર્થ મારફતે જ કરાવી શકાય છે. એ જ રીતે, ભાવકે પણ પહેલાં વાયર્થ સમજવો પડે છે, કારણું, વાચ્યાર્થ મારફતે જ વ્યંગ્યાર્થીને પામી શકાય છે. આમ, કવિ અને ભાવક બંનેની દૃષ્ટિએ પ્રાધાન્ય તો વ્યંગ્યાર્થનું જ છે, માત્ર તેના ઉપાય તરીકે બંનેએ પહેલાં વાચ્યાર્થ માટે પ્રયત્ન કરવો પડે છે.૧૦
હવે, વાચ્યાર્થીની પ્રતીતિ પછી જ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે, તેમ છતાં, વ્યંગ્યાર્થના પ્રાધાન્યને આંચ આવતી નથી, એમ બતાવે છે –
જેમ પદાર્થ ( એટલે કે શબ્દનો અર્થ ) પિતાના સામર્થ્યથી વાકષાર્થનું પ્રતિપાદન કરે છે, તેમ છતાં, વાક્યર્થની પ્રતીતિમાં તેનું અલગ ભાન રહેતું નથી.
તે જ રીતે, વાચ્યાર્થવિમુખ સહદની તત્વાર્થદશિની બુદ્ધિને પ્રતીયમાન અર્થ એકદમ સમજાય છે.
અહીં સહદોને વાગ્યાર્થવિમુખ કહ્યા છે, તેને અર્થ એ છે કે તેઓ કેવળ વાચાર્યથી સંતોષ પામતા નથી, તેઓ વ્યંગ્યાર્થ પામવા ઉત્સુક હોય છે, એટલે વાચાર્થમાં રોકાયા વગર એકદમ વ્યંગ્યાર્થ સુધી પહોંચી જાય છે. ૧૨. ધ્વનિની વ્યાખ્યા
આમ, વાચ્યાર્થથી અલગ એવા પ્રતીયમાન અર્થનું અસ્તિત્વ અને પ્રાધાન્ય સાબિત કર્યા પછી પ્રસ્તુત પ્રસંગે એટલે કે ધ્વનિની વ્યાખ્યા કરવામાં તેને ઉપયોગ કરી કહે છે–
૧૩ જેમાં અર્થ પિતાને અથવા શબ્દ પિતાના અર્થને ગૌણ બનાવી દઈ પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છે, તે કાવ્યવિશેષને વિદ્વાને ધ્વનિ કહે છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧૩ ] અલંકારમાં ઇવનિના અંતર્ભાવનું ખંડન [ ૨૫
આને વિગતે સમજાવતાં વૃત્તિમાં કહે છે કે –
જેમાં અર્થ એટલે કે વાચ્યવિશેષ અને શબ્દ એટલે કે વાચકવિશેષ, તે પ્રતીયમાન અર્થને વ્યક્ત કરતા હોય, તેવા કાવ્યને ધ્વનિ કહે છે. આ વ્યાખ્યાથી એમ દર્શાવવામાં આવ્યું છે કે ધ્વનિને વિષય વાસ્થની ચારુતાના હેતુરૂપ ઉપમાદિ અલંકાર અને વાચકની ચારુતાના હેતુરૂપ અનુપ્રાસાદિ - અલંકારોથી ભિન્ન જ છે.
વળી, જે એમ કહ્યું કે ધ્વનિ છે જ નહિ, કારણ, પ્રસિદ્ધ પ્રસ્થાનથી ભિન્ન એ કોઈ કાવ્યપ્રકાર હોય તે તેમાં કાવ્યત્વ હોઈ જ ન શકે” (જુઓ અભાવવાદીઓને ૧લે વિક૯૫), તે પણ યુક્તિસંગત નથી. કારણ, કેવળ કાવ્યલક્ષણકારોમાં જ ઇવનિ જાણતો નથી. બાકી, કાવ્યોની જે પરીક્ષા કરવામાં આવે તે તે સહુદના હૃદયને આનંદ આપનાર તત્ત્વ એ જ છે, એમ માલૂમ પડે. એ સિવાયનું બીજું તે “ચિત્ર” છે, એમ અમે હવે પછી (ઉદ્યોત ૩, કારિકા
૪૧-૪૨માં) બતાવીશું. - અલંકારમાં વિનિના અંતર્ભાવનું ખંડન
વળી, જે એમ કહ્યું કે “એ ચારુત્વના હેતુથી ભિન્ન નથી એટલે અત્યાર સુધીમાં ગણવાયેલા ચારુત્વના હેતુઓમાં જ એને સમાવેશ થઈ જાય”(જુઓ, અભાવવાદીઓનો બીજો વિકલ્પ) – તે પણ યોગ્ય નથી. કારણ, અલંકારો તો વાચ્ય-વાચકને આશ્રયે રહેલા હોય છે, તેમાં વ્યંગ્ય-વ્યંજકને આશ્રયે રહેલા ધ્વનિને સમાવેશ શી રીતે થઈ શકે? અમે આગળ એ પણ બતાવીશું કે વાગ્યવાચકના ચારુત્વના હેતુરૂપ અલંકાર ધ્વનિમાં સમાઈ જાય છે– ધ્વનિના અંગરૂપ છે. એ વિશે પરિકર કલોક છે કે –
ધ્વનિ તે વ્યંગ્ય–વંજક સંબંધ ઉપર આધારિત હોય છે, એટલે વાચવાચકના ચારુત્વના હેતુરૂપ અલંકારોમાં તેને સમાવેશ શી રીતે થઈ શકે ?”
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૬ ] સમાસાક્તિમાં ધ્વનિના અતર્ભાવના નિષેધ
[ ધ્વન્યાલાક
કદાચ કોઈ એમ કહે, કે જે અલંકારાદિમાં પ્રતીયમાન અર્થની સ્પષ્ટપણે પ્રતીતિ ન થતી હોય, તેમાં ધ્વનિના અંતર્ભાવ થાય છે, એમ ભલે ન માને, પણ જ્યાં એવી પ્રતીતિ થતી હાય ત્યાં – એટલે કે સમાસેાક્તિ, આક્ષેપ, કારણુ ન કહ્યું હાય એવી વિશેષાક્તિ, પર્યાચાક્ત, અપવ્રુતિ, દીપક, સંકર વગેરે અલકારામાં – તા ધ્વનિના અંતર્ભાવ માનવા જ જોઈ એ. એનેા નિરાસ કરવા માટે કહ્યું છે કે “ જેમાં અથ પેાતાને અથવા શબ્દ પેાતાના અને ગૌણ ખનાવી દઈ” વગેરે, એના અ એ છે કે જયાં અથ પેાતાને અથવા શબ્દ પેાતાના અભિધેયાને ગૌણુ મનાવી દે અને બીજા અને વ્યક્ત કરે તે કાવ્યને ધ્વનિ કહેવાય. એ ધ્વનિના સમાસેાક્તિ વગેરેમાં શી રીતે સમાવેશ થઈ શકે ? વ્યંગ્યા પ્રધાન હોય ત્યારે જ ધ્વનિ કહેવાય, અને સમાસેાક્તિ વગેરેમાં વ્યંગ્યાથ પ્રધાન હાતા નથી.
[હવે પછી ઉપર ગણાવેલા વ્યંગ્યગર્ભ અલંકારામાં ધ્વનિને સમાવેશ ન થઈ શકે એમ પ્રત્યેક અલંકાર લઈને વિગતે બતાવેલુ છે. એ બધી ચર્ચા મુખ્ય સિદ્ધાંત સમજવા માટે આવશ્યક નથી, એટલે જેમને એમાં રસ ન હોય તે, એ આખી ચર્ચાને સાર જે ત્રણ શ્લાકમાં આપેલ છે ત્યાંથી વાંચવાનું શરૂ કરે તેાયે ચાલે. ]
સમાસાક્તિમાં ધ્વનિના અતર્ભાવને નિષેધ
સમાસેાક્તિમાં તે
-
उपोढरागेण विलोलतारकं
तथा गृहीतं शशिना निशामुखम् । यथा समस्तं तिमिरांशुकं तथा पुरोऽपि रागाद् गलितं न लक्षितम् ॥
[ પ્રગાઢ રાગ (લાલી; પ્રેમ ) થી ચંદ્રે વિલેાલ તારા (તારાકીકી ) વાળા નિશાના મુખ (પ્રારંભ; સુખ)ને એવી રીતે પકડી લીધું ( વ્યાપી લીધું; ચુંખ્યું) કે રાગ (લાલી; પ્રેમ )ને
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧૩ ] આક્ષેપમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ ૨૭ લીધે તેનું તિમિરરૂપી વસ્ત્ર આખેઆખું તેની સામે જ સરી પડ્યું, તે તેના ધ્યાનમાં પણ ન આવ્યું.]
આ શ્લોકમાં સંસ્થાનું વર્ણન છે. પણ એમાં લેષયુક્ત વિશેષણે વગેરે દ્વારા ચંદ્ર અને સંધ્યામાં નાયક-નાયિકાના વ્યવહારનું આપણું થયું છે. સમાસક્તિ અલંકારની વ્યાખ્યા એવી છે કે “સમાન કાર્ય, લિંગ અથવા વિશેષણ દ્વારા પ્રસ્તુત વર્ણનીય પદાર્થમાં અપ્રસ્તુત પદાર્થના વ્યવહારનું આરોપણ કરવામાં આવે ત્યારે સમાસક્તિ અલંકાર થાય.” (સાહિત્યદર્પણ) અહીં સંધ્યાનું વર્ણન કરવાનું હોઈ ચંદ્ર અને સંધ્યા જ પ્રસ્તુત છે, પણ શ્લેષયુક્ત વિશેષણ વગેરે દ્વારા એ બંને ઉપર નાયક-- નાયિકાના વ્યવહારનો આરોપ કરવામાં આવ્યો છે. એટલે અહી સમાસોક્તિ અલંકાર છે. પણ એ નાયક-નાયિકાને વ્યવહાર ચંદ્રસંધ્યાના અર્થનું જ સૌંદર્ય વધારે છે, એટલે અલંકારરૂપ છે; એ પોતે પ્રધાન નથી, એટલે એને ધ્વનિ ન કહી શકાય. આથી વૃત્તિમાં કહ્યું છે કે –
વગેરેમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થીને અનુસરે છે, અને વાચ્યાર્થ જ પ્રધાનભાવે પ્રતીત થાય છે, કારણ, અહીં વાયાર્થ ચંદ્ર-સંધ્યા છે, અને તેના ઉપર નાયક-નાયિકાના વ્યવહારને આરોપ કરેલ છે, તે ગૌણ છે. (એટલે એમાં ધ્વનિનો સમાવેશ. ન થઈ શકે.) આક્ષેપમાં દવનિના અંતર્ભાવને નિષેધ
એ પછી આક્ષેપ અલંકાર વિશે કહે છે કે –
આક્ષેપમાં પણ જોકે વાચ્યાર્થથી ભંગ્ય-વિશેષને આક્ષેપ થાય છે, એટલે કે વાચ્યાર્થમાંથી અમુક વ્યંગ્યાર્થ સમજાય છે, તેમ છતાં ચારુત્વ તે વાચ્યાર્થમાં જ હોય છે, કારણ વાચ્યાર્થીને બેધ ખાસ કરીને આક્ષેપક્તિને જેરે જ થતો. હોય છે. કેમ કે આક્ષેપાલંકારમાં વિશેષને બોધ કરાવવાની ઈચ્છાથી શબ્દમાં રજૂ થયેલ નિષેધરૂપ જે આક્ષેપ હોય છે, તે વ્યંગ્યવિશેષને બંધ કરાવતો છતે, મુખ્ય કાવ્યશરીર હોય છે, એટલે કે તે જ પ્રધાન હોય છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૨૮] પ્રાધાન્યનું નિર્ણાયક ચારત્વ
[ ધ્વન્યાલોક પ્રાધાન્યનું નિર્ણાયક ચારુત્વ
વાચ અને વ્યંગ્યમાંથી કોને પ્રધાન ગણવું, એને નિર્ણય ચારુત્વના ઉત્કર્ષને આધારે કરવામાં આવે છે, એટલે કે વાય અને વ્યંગ્યમાંથી જેનું ચારિત્વ વિશેષ હોય તે પ્રધાન ગણાય છે.
અહીં કદાચ કોઈ એવી દલીલ કરે કે તમે એમ કહે છે કે તે કાવ્યને જ ધ્વનિ કહી શકાય, જેમાં વ્યંગ્યાથે હેય, એટલું જ નહિ તે પ્રધાન પણ હોય; અને પ્રાધાન્યને નિર્ણય ચારુત્વને આધારે કરવામાં આવે છે. તો પછી એનો અર્થ એ થયો કે ચારુત્વપ્રતીતિ એ જ કાવ્યને આત્મા છે. એના જવાબમાં ભેચનકાર કહે છે કે અમને એ સ્વીકાર્ય જ છે. વિવાદ નામ પૂરતો છે. મતલબ કે વિવાદ છે તે એટલા પૂરતો છે કે એને
ધ્વનિ નામ આપવું કે કોઈ બીજું નામ આપવું. ચાવપ્રતીતિ કાવ્યને આત્મા છે, એ વિશે મતભેદ છે જ નહિ. હવે આક્ષેપ અલંકારનો દાખલો આપે છે. જેમ કે–
અનુરાગવતી સંધ્યા, સામેથી દિન આવતે,
અહે દૈવગતિ કેવી, તથાપિ ન સમાગમ. આક્ષેપ અલંકારના ઉદાહણ તરીકે આ શ્લોક ઉતાર્યો છે, પણ ખરું જતાં, વામન સિવાયના આલંકારિકે એને આક્ષેપ તરીકે સ્વીકારતા નથી. ખરું જોતાં, એ દાખલો પહેલાં કહેલા સમાસક્તિ અલંકારનો છે. કારણ, એમાં પણ લેષયુક્ત વિશેષ “અનુરાગવતી’ અને સંખ્યા અને ચંદ્રનાં લિંગ દ્વારા એ બંનેમાં નાયક-નાયિકાના વ્યવહારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વામનની આક્ષેપ અલંકારની વ્યાખ્યા ૩૧માનાક્ષેપઃા નો અર્થ કેટલાક એવો કરે છે કે જ્યાં ઉપમાન શબ્દથી કહેવાયું ન હોય ત્યાં આક્ષેપાલંકાર, અને તેનું ઉદાહરણ આ પ્રમાણે આપે છેઃ ऐन्द्रं धनुः पांडुपयोधरेण,
પાર પાનાનક્ષતામનું ! प्रसादयंती सकलकमिन्दु,
तापं रवेरभ्यधिकं चकार ।
Page #66
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧૩ ]
પ્રાધાન્યનું નિર્ણાયક ચાવ [ ૨૯. [ પાંડુ પાધર પર આદ્ર એટલે ભીના, તરતના જ થયેલા નખક્ષતો. જેવા ઇન્દ્રધનુને ધારણ કરનારી અને કલંકવાળા (નાયિકાના ઉપભોગને કારણે કલંકિત ) ચંદ્રને પ્રસન્ન એટલે ઉજજવળ (અને નાયકપક્ષે આનંદિત) કરનારી શરદ ઋતુએ (નાયિકાએ) રવિ(રૂપ બીજા નાયક)ને તાપ (સંતાપ) વધારી મૂક્યો. ]
આમાં સૂર્યને ઈર્ષ્યાકલુષિત નાયકની ઉપમા વ્યંગ્ય છે, શબ્દથી કહેલી નથી, એટલે વામનને મને એ આક્ષેપાલંકારને દાખલો છે. તેમ છતાં, એમાં પણ એ વ્યંગ્યાર્થ વાયાર્થનું જ સૌદર્ય વધારતો હોઈ એને ધ્વનિ ન કહી શકાય.
બીજા કેટલાક એ વ્યાખ્યાને અર્થ એવો કરે છે કે ઉપમાનને આક્ષેપ એટલે કે નિરર્થકતા કહેવી તે આક્ષેપ અલંકાર, અને તેનું આ ઉદાહરણું. આપે છે:
तस्यास्तन्मुखमस्ति सौम्यसुभग किं पार्वणेनेन्दुना, सौंदर्यस्य पदं दृशौ यदि च, तैः किं नाम नीलोत्पलैः । किं वा कोमलकांतिभिः किसलयैः, सत्येव तत्राधरे,
हा धातुः पुनरुक्तवस्तुरचनारभ्भेष्वपूर्वो ग्रहः ।। [તેનું સૌમ્ય સુંદર મુખ હોવા છતાં પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર ? સૌદર્યના ધામરૂપ તેની બે આંખો હોવા છતાં પેલાં નીલેમ્પની શી જરૂર? તેને અધર હોવા છતાં કમલ કાંતિમય કિસલયની શી જરૂર ? ભારે ખેદ અને આશ્ચર્યની વાત છે કે બ્રહ્માને એની એ વસ્તુઓની રચના કરવાનું ઘેલું લાગ્યું છે ! ]
અહીં “તેનું સૌમ્ય સુંદર મુખ હોવા છતાં પૂર્ણિમાના ચંદ્રની શી જરૂર?” એમ કહેવામાં એ મુખની પૂર્ણિમાના ચંદ્ર સાથે સરખામણી વ્યંગ્ય છે, અને એ રીતે વ્યંગ્ય થતા ઉપમાનની જરૂર નથી એવું અહીં કહ્યું છે, એટલે એ આક્ષેપાલંકારને દાખલ થયો. પણ “ચંદ્રની શી જરૂર છે?' એ શબ્દમાં મુકાયેલે આક્ષેપ જ, મુખ ચંદ્ર જેવું છે એ ઉપમા કરતાં વધુ સુંદર છે, એટલે અહીં વ્યંગ્યાર્થી વાચ્યાર્થની શોભા વધારે છે.. અને વાચાર્ય જ પ્રધાન છે, માટે એને વનિ ન કહેવાય. ધ્વનિ તો જ્યાં . બંગાથે પ્રધાન હેય ત્યાં જ કહેવાય. એથી વૃત્તિમાં કહ્યું છે કે –
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૦ ] પ્રાધાન્યનું નિર્ણાયક ચારુત્વ
[ ધવન્યાલોક અહીં “અનુરાગવતી સંધ્યા” વગેરેમાં પણ વ્યંગ્યાથને બોધ થાય છે, તેમ છતાં, વાસ્થની ચાતા જ અધિક છે, એટલે પ્રાધાન્ય તેનું જ વિવક્ષિત છે (તેથી એ વનિ ન કહેવાય. એ કલેકના અલંકારને આક્ષેપ કહે કે સમાસક્તિ કહે એ મહત્ત્વનું નથી).
અહીં પ્રતિપક્ષી એવી દલીલ કરે કે જે સમાસક્તિમાં અને આક્ષેપમાં વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય જ છે, તો એને ધ્વનિ કહેવામાં શો વાંધે છે ? એના જવાબમાં હવે કહે છે કે –
જેમ દીપક અને અપસ્કૃતિ અલંકારમાં વ્યંગ્યરૂપે ઉપમાની પ્રતીતિ થાય છે, તેમ છતાં, (તેમાં ચારુત્વને અભાવ હેવાથી અને એમ) તેનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોવાથી, તે ઉપમા નામે ઓળખાતા નથી, તેવું જ અહીં પણ સમજવું.
અર્થાત , દીપક અને અપહતુતિ અલંકારમાં ઉપમા વ્યંગ્ય હોય છે, તેમ છતાં, ચાતાની દષ્ટિએ જોતાં તેનું પ્રાધાન્ય નથી હોતું, એટલે એ અલંકારો ઉપમા નામે ઓળખાતા નથી. નામ તો જેનું પ્રાધાન્ય હોય તેને આધારે જ અપાય છે. તેમ અહીં એટલે કે સમાસક્તિ અને આક્ષેપ અલંકારમાં પણ વ્યંગ્યાર્થ હોય છે એ ખરું, પણ તે વાચાર્યને શોભાવવા આવે છે, એટલે પ્રાધાન્ય વાચાર્યનું હોય છે અને વ્યંગ્યાર્થ ગૌણ હોય છે, તેથી એ અલંકારોને ધ્વનિ ન કહી શકાય. વનિ તો જ્યાં વ્યંગ્યર્થ પ્રધાન હેય ત્યાં જ કહેવાય.
આપણે એ બંને અલંકારોનું સ્વરૂપ સમજી લઈએ. દીપકની વ્યાખ્યા એવી છે કે જ્યારે પ્રસ્તુત અને અપ્રસ્તુતને એક ધર્મથી જોડવામાં આવે ત્યારે દીપક કહેવાય. જેમ કે ––
“સરાણુ પર ઘસાયેલો મણિ. અાથી ઘવાયેલ યુદ્ધવિજયી યુદ્ધો, જેની એક કલા જ બાકી રહી છે એવો ચંદ્ર, સુરતમાં મસળાયેલી બાલવનિતા, મદ ઝરી જવાથી ક્ષીણ થઈ ગયેલો હાથી, શરદ ઋતુમાં સાંકડી થઈ ગયેલી નદી અને યાચકોને દાન આપીને જેને વૈભવ ખૂટી ગયો છે એવા માણસો પોતાની ક્ષીણતાથી શોભે છે.”
જવાથી શુ થઈ ગયેલી
Page #68
--------------------------------------------------------------------------
________________
હલોત -૧૭ ] વિશક્તિમાં વનિના અંતર્ભાવને નિષેધ [ ૩૧
અહીં જેને વૈભવ દાન આપી આપીને ખૂટી ગયો છે એવા પુરુષે પ્રસ્તુત છે, અને એમને સરાણ પર ઘસાયેલા મણિ વગેરે પાંચ વસ્તુઓ સાથે બધાને સામાન્ય એવા ક્ષીણતાથી શોભારૂપ ધર્મથી જોડવ્યા છે, તેથી દીપક અલંકાર છે. વળી, અહીં દાન આપીને ક્ષીણ થયેલા પુરુષો અને બીજી પાંચ વસ્તુઓ વચ્ચે ઉપમાન-ઉપમેયભાવ વ્યંગ્યાર્થથી સમજાય છે. તેમ છતાં, એ પ્રધાન ન હોવાથી અહીં ઉપમા અલંકાર છે એમ કહેવાતું નથી, પણ એક જ સામાન્ય ધર્મથી બધા પદાર્થો દીપિત થતા હોઈ દીપક અલંકાર કહેવાય છે.
અપહતુતિ અલંકારની વ્યાખ્યા ભામહે એવી આપી છે કે જ્યાં અભીષ્ટ વસ્તુને છુપાવવામાં આવી હોય અને જ્યાં કંઈક ઉપમા રહેલી હોય ત્યાં, અભીષ્ટ વસ્તુને છુપાવવામાં આવે છે એ કારણે, અપહતુતિ અલંકાર કહેવાય છે. દા. ત.,
આ કંઈ મદથી મુખર ભ્રમરોની હાર ગુંજતી નથી; એ તો કામદેવના ખેંચાતા ધનુષ્યને ધ્વનિ છે.”
આ લેકમાં ભ્રમરના ગુંજનનો ઇન્કાર કર્યો છે, અને એમાં ભ્રમરના ગુંજન અને કામદેવના ધનુષ્યના ધ્વનિ વચ્ચે ઉપમાન-ઉપમેયભાવ ગર્ભિત રહેલું છે, તેમ છતાં, ગુંજનના ઈન્કારમાં જ ચાતા હેઈ, તેનું જ પ્રાધાન્ય છે, અને તેથી અહીં ઉપમા વ્યંગ્ય હોવા છતાં, એને ઉપમા ન કહેતાં અપહતુતિ જ કહે છે. આમ, જેનું પ્રાધાન્ય હોય તેના ઉપરથી નામ અપાય છે. એ જ રીતે સમાસક્તિ અને આક્ષેપમાં વ્યંગ્યાર્થ હોય છે, પણ તે પ્રધાન નથી હતો એટલે એને ધ્વનિ નથી કહેતા. વ્યંગ્યાર્થ પ્રધાન હોય તે જ વનિ કહેવાય.
આમ, અત્યાર સુધીમાં એટલું સાબિત કર્યું કે વનિને સમાવેશ સમાસક્તિ કે આક્ષેપમાં ન થઈ શકે. હવે વિશેષોક્તિમાં વનિને સમાવેશ ન થઈ શકે એ બતાવે છે. વિશેષાક્તિમાં વનિના અંતર્ભાવને નિષેધ
મોટા ભાગના આલંકારિકએ વિશેષક્તિની વ્યાખ્યા એવી આપી છે કે કારણો મોજૂદ હોવા છતાં જ્યાં કાર્ય ન થાય ત્યાં વિશેષતિ માનવી. એના ત્રણ પ્રકાર કહેલા છેઃ ૧. અચિંત્યનિમિત્તા, ૨. ઉક્તનિમિત્તા, અને ૩. અનુક્તનિમિત્તા.
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૨ ] વિશક્તિમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ વન્યાલક •
કારણ મોજુદ હોવા છતાં કાર્ય થતું નથી એવું નિરૂપણ હોય ત્યારે કારણ વ્યંજનાથી સમજવાનું હોય છે. પણ કેટલીક વાર એ કારણ એટલું ગૂઢ હોય છે કે આપણી કલ્પનામાં આવી શકતું નથી. એવું જ્યારે બને ત્યારે અચિંત્યનિમિત્તા વિશેષોક્તિ કહેવાય. દા. ત.,
જીતે છે ત્રણ લોકોને એક કુસુમાયુધ;
હર્યું જેનું તનુ તોયે, હર્યું ના બળ શંભુએ. [ કામદેવ એ જ ત્રણે લોકને જીતી લે છે, જેનું શરીર શંભુએ હરી લીધું પણ બળ ન હર્યું".]
શંકરે એનું બળ કેમ ન હર્યું એ આપણે ક૯પી શકતા નથી, એટલે આ અચિંત્યનિમિત્તા વિશેષેતિ થઈ એમાં કારણ ક૯પી શકાતું નથી એટલે વ્યંગ્યાર્થને અવકાશ જ નથી. આમ, વનિના સંબંધમાં એનો વિચાર કરવાનો રહેતો નથી.
ઉક્તનિમિત્તામાં કારણ કહી દીધું હોય છે, એટલે ત્યાં પણ વ્યંગ્ય સંભવતું નથી. દા. ત.,
કર્ખર શો બળે તોયે શક્તિમાન જે જનેજને
અવાર્યવીર્ય એવા એ નમું કુસુમચાપને. [ કપૂરની પેઠે બળી જવા છતાં જે પ્રત્યેક માણસમાં પોતાનું જોર જણાવે છે, તે અવાર્યવીર્ય એટલે કે ખાળી ન શકાય એવા બળવાળા કામદેવને નમસ્કાર હો.]
અહીં કામદેવ કપૂરની જેમ બળી ગયો છે, એટલે જેમ કપૂરનું કશું બાકી રહેતું નથી તેમ કામદેવનો દેહ પણ રહ્યો નથી, છતાં તે પ્રત્યેક માણસમાં પોતાનું જોર જણાવે છે, કારણ, તે અવાર્યવીર્ય છે, તેનું બળ ખાળી ન શકાય એવું છે. આમ, અહીં એના બળને નાશ કેમ ન થયે એનું કારણ બતાવી જ દીધેલું છે કે એ બળ અવાર્ય, ખાળી ન શકાય એવું છે. એટલે, અહીં પણ, વ્યંજનાને અવકાશ જ નથી અને માટે વનિના. સંબંધમાં એને વિચાર કરવાનો રહેતો નથી.
હવે રહી અનુક્તનિમિત્તા વિશેષક્તિ. એમાં કારણ કહેલું હોતું નથી, એટલે એમાં વ્યંગ્યાર્થીની જરૂર પડે છે. માટે ગ્રંથકારે અનુક્તનિમિત્તા વિશક્તિને જ ઉલ્લેખ કરીને કહ્યું છે કે –
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉોત -૧૩ ] પર્યાયતમાં પણ વિનિના સમાવેશ નિષેધ [ 2 !
અનુક્તનિમિત્તા વિશેષક્તિમાં પણ
સાથીઓ એને બૂમ પાડે છે, એણે “આવું છું” એમ કહ્યું છે, એની ઊંઘ છેક ઊડી ગઈ છે, એની જવાની ઈચ્છા પણ છે, છતાં એ વટેમાર્ગુ સંકોચ દૂર કરી શકતું નથી.”
વગેરેમાં પ્રકરણને જે વ્યંગ્યની પ્રતીતિમાત્ર થાય છે, એ પ્રતીતિને કારણે કેઈ ચારુત્વ આવતું નથી, એટલે એનું પ્રાધાન્ય નથી.
અચિંત્યનિમિત્તા વિશેષાક્તિની પેઠે અહીં પણ કારણ કહેલું નથી, પણ તે એવું ગૂઢ નથી કે કપી ન શકાય. ભટ્ટ ઉભટે અહીં ઠંડીની અતિશયતાને કારણ કર્યું છે. ઠંડી એટલી બધી છે કે સાથીઓ બૂમ પાડે છે, પિતે હા કહી છે, ઊંઘ ઊડી ગઈ છે, જવાનું મન પણ છે, છતાં એ પથારી છેડી શકતો નથી. કોઈ વળી અહીં એવું કારણ ક૯પે છે કે “જે હું પડી રહીશ તો કદાચ ફરી ઊંધ આવશે અને તે સ્વપ્નમાં મને પ્રિયાનાં દર્શન થશે,' એમ માનીને એ પથારી છોડતો નથી. ગમે તે કારણે કલ્પો, પણ તે ગૌણ જ રહે છે, અને વાય વિશેષોતિ જ અહીં પ્રધાન છે, એટલે અહીં વનિ છે એમ ન કહી શકાય.
એ પછી પર્યાપ્ત અલંકારની બાબતમાં કહે છે કે – પર્યાપ્તમાં પણ વનિના સમાવેશને નિષેધ
પર્યાપ્તમાં પણ જે વ્યંગ્યનું પ્રાધાન્ય હોય તે તેને સમાવેશ ભલે વનિમાં થતું, પણ તેથી કંઈ ધ્વનિનો સમાવેશ પર્યાયોક્તમાં ન થઈ શકે. કારણ, ધ્વનિનું ક્ષેત્ર ઘણું મોટું છે અને તે અંગી એટલે કે પ્રધાન હોય છે, એવું પ્રતિપાદન હવે પછી કરવામાં આવનાર છે. પરંતુ ભામહે જે ઉદાહરણ આપેલું છે તેના જેવા પર્યાપ્તના ઉદાહરણમાં તે વ્યંગ્યનું જ પ્રાધાન્ય નથી હેતું, કારણ, ત્યાં વાય ગૌણ છે એવું વિવક્ષિત હેતું નથી.
આ સમજવા માટે આપણે પર્યક્તનું સ્વરૂપ સમજી લેવું પડશે. જામહે એનું લક્ષણ એવું આપેલું છે કે જ્યારે વાચવાચકવૃત્તિથી એટલે કે અભિધાથી ભિન્ન વૃત્તિ દ્વારા જે કહેવાનું હોય તેનું કથન કરવામાં આવે ત્યારે રસ.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ધ્વન્યાલક
૪] પર્યાયતમાં પણ નિના સમાવેશન નિષેધ પર્યાયે।ક્ત અલંકાર કહેવાય. ઉદ્ભટ, દંડી, મમ્મટ અને વિશ્વનાથની વ્યાખ્યા પશુ લગભગ આને મળતી જ છે અને તેના સાર એ નીકળે છે કે. જ્યારે જે કહેવું હોય તેનું કથન અભિધાથી ભિન્ન (વ્યંજના) વ્યાપાર દ્વારા કરવામાં આવે ત્યારે પર્યાયેાક્ત અલંકાર કહેવાય. જેમ કે –
શત્રુઓને ઉચ્છેદ કરવાની જેની દૃઢ ઇચ્છા હતી અને જે ઉન્માર્ગે એટલે કે ઉચિત માર્ગ છેાડીને ચાલી રહ્યા હતા, એવા મુનિ પરશુરામને મારા ધનુષે ધના ઉપદેશ આપી દીધા.’
r
આ ભીષ્મની ઉક્તિ છે. એક તેા કાઇ મુનિ દુશ્મનાવટ રાખે એ જ અનુચિત છે, તેમાં વળી શત્રુના ઉચ્છેદ કરવાના વિચાર કરવા એ વધુ અનુચિત છે, તેના દૃઢ આગ્રહ સેવવા એ વળી એથી પણ વધુ અનુચિત છે; એટલે શત્રુના ઉચ્છેદની દૃઢ ઈચ્છા રાખનાર અને માટે જ ધર્મના માર્ગ ચૂકીને ચાલનાર મુનિ પરશુરામને ભીષ્મના ધનુષે ધને! પાઠ શિખવાડયો. અર્થાત્, ભીષ્મની શક્તિ પરશુરામની શક્તિ કરતાં વધારે છે, ભીષ્મે પરશુરામને હરાવ્યા એવા અહી વ્યંગ્યા છે. એ અહીં · પરશુરામને ધર્મને પાઠ શિખવાડવો' એમ કહીને કહેલા છે. એટલે અહીં પર્યાયેાક્ત અલ કાર તેા થયા. પણ એ વ્યંગ્યા અહીં ધર્મને! પાઠ શિખવાડયો ' એ વાચ્યાની શેાભા વધારવા જ આવેલા છે, ગૌણ છે, તેથી ધ્વનિ ન કહેવાય. પણ ‘ કા બાવાજી નિરાંતે ’ જેવા દાખલામાં જ્યાં વ્યંગ્યા પ્રધાન હૈાય ત્યાં તેને સમાવેશ ભલે ધ્વનિમાં કરેા. પણ પર્યાયેાક્તનું જે ઉદાહરણ ભામહે આપ્યું. છે તેમાં તે। વ્યંગ્યા પ્રધાન નથી. એ ઉદાહરણ આ પ્રમાણે છે :
.
“ જે અન્ન વેદાભ્યાસી બ્રાહ્મણાએ ન લીધુ હાય તે અમે ઘરમાં કે મામાં ( પ્રવાસમાં ) ખાતા નથી.”
કૃષ્ણ શિશુપાલને ધરે ગયા હતા અને શિશુપાલે એમને માટે ભાજન તૈયાર કરાવ્યું હતું, પણ કૃષ્ણને શત્રુને ત્યાં ભાજન કરવામાં વિષની શંકા આવી, એટલે તેમણે આ પ્રમાણે જવાબ આપ્યા કે અમે બ્રાહ્મણાને ભેાજન કરાવ્યા વગર ધરે કે બહાર ભાજન કરતા નથી. આમાં વ્યંગ્યા વિષ ખાવાનું ાળવાના છે, પણ એમાં કાઈ ચારુતા નથી, એટલે એ પ્રધાન નથી. એથી ઊલટુ, ‘ અમે બ્રાહ્મણ્ણાને ભાજન કરાવ્યા વગર ભાજન કરતા નથી' એ વાચ્યામાં વધારે ચારુતા છે. આમ, વ્યંગ્યા ગૌણુ હાઈ એના ધ્વનિમાં સમાવેશ ન થઈ શકે. પણ કોઈ પર્યાયેાક્તના દાખલામાં ખરેખર વ્યંગ્યા
Page #72
--------------------------------------------------------------------------
________________
• ઉદ્યોતે ૧-૧૩ ] અપહ્નુતિ અને દીપકમાં ધ્વનિના અતર્ભાવને નિષેધ [ ૩૫ પ્રધાન હોય, તેા તેના ધ્વનિમાં સમાવેશ કરી તેને અલ કાર્ધ્વનિમાં સ્થાન આપી શકાય. પણ એવું કવચિત જ બને છે.
એ પછી અપતિ અને દીપકની બાબતમાં કહે છે કે અપહ્નુતિ અને દીપકમાં ધ્વનિના અંતર્ભાવના નિષેધ
એ બંનેમાં (ઉપમા વ્યંગ્ય હોય છે તેમ છતાં) વાચ્યનું જ પ્રાધાન્ય હોય છે અને વ્યંગ્ય ગૌણ હોય છે એ સૌ જાણે છે.
—
અહીં કાઈ ને એવા પ્રશ્ન થાય કે આ એ અલંકારાની વાત તે પહેલાં થઈ ગઈ છે, છતાં ફરી કેમ કરવામાં આવે છે? તે તેને જવાબ એ છે કે ત્યાં તે એવું બતાવવા એ એ અલકારેાની વાત કરી હતી કે દીપક વગેરે અલંકારામાં ઉપમા વ્યંગ્ય હોય છે, છતાં તે પ્રધાન હેાતી નથી, તેથી એ અલકારાને ઉપમા કહેતા નથી. નામ તેા પ્રધાન હાય તેના પરથી જ અપાય. તેમ જ્યારે વ્યંગ્યા ગૌણ હાય ત્યારે તેને ધ્વનિ નામે ઓળખવામાં નથી આવતા, એ બતાવવા માટે આ ખે અલંકારોની ચર્ચા કરી હતી. જે અલંકારામાં ધ્વનિને સમાવેશ કરવા જોઈએ એમ પૂર્વ પક્ષે કહ્યું હતું, તેમાં પર્યાયેાક્ત પછી અપતિ અને દીપકનાં નામ આવે છે, એટલે એ ક્રમ સાચવવા અહીં ક્રી એ એના ઉલ્લેખ કર્યા છે, અને ત્યાં જે વસ્તુ સાબિત કરી હતી તેનું જ કરી પુનરાવન કર્યું છે કે એ તેમાં વાચ્ય પ્રધાન હોય છે અને વ્યંગ્ય ગૌણુ હોય છે એ સૌ જાણે છે. સ’કરાલ કારમાં ધ્વનિના અંતર્ભાવના નિષેધ
એ પછી સકરાલ કારની ચર્ચા કરે છે. સંકરાલ કારના ચાર પ્રકારની ચર્ચા લેાચનકારે કરેલી છેઃ ૧. સ ંદેહસંકર, જેમાં એક જ સ્થાને એ વિરુદ્ધ અલંકારાના ઉલ્લેખ હાય, પણ એ એ ભેગા તેા રહી શકે નહિ, છતાં કોઈ એકના જ સ્વીકાર કે અસ્વીકાર કરવામાં કાઈ ન્યાય કે કોઈ દોષ પણુ નથી હોતા. આવી સ ંદેહભરી સ્થિતિને કારણે એને સ ંદેહસ કર કહે છે. એનું ઉદાહરણ –
शशिवदनाऽसितसर सिजनयना सितकुसुमदशन पंक्तिरियम् । गगन जलस्थल संभव हृद्याकारा વિધિના ।।
તા
[ચંદ્રમુખી, નીલકમલનયની, અને શુભ્રકુસુમદતી આ નાયિકાને વિધાતાએ આકાશ, જલ અને સ્થલમાંથી ઉત્પન્ન થતા મનેહર આકારવાળી બનાવી છે. ]
Page #73
--------------------------------------------------------------------------
________________
૬ ] સકરાલારમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ વન્યાલક
આમાં જે ત્રણ વિશેષણે આવે છે, તેને વિગ્રહ બે રીતે થઈ શકે છે. જેમ કે “ચંદ્રમુખી” એટલે “ચંદ્ર એ જ જેનું મુખ છે એવી', અથવા “ચંદ્ર જેવા મુખવાળી '. જે પહેલે અર્થ કરીએ તો રૂપક અલંકાર થાય, અને બીજે અર્થ કરીએ તો ઉપમા અલંકાર થાય. આ બેમાંથી કયો અલંકાર સ્વીકારો અને કા છોડી દે એને નિર્ણય કરવા માટે કોઈ પ્રબળ સાધન નથી. એટલે અહીં સંદેહ-સંકર અલંકાર છે. અહીં વાચ કર્યો અને વ્યંગ્ય કયે એને જ નિર્ણય થઈ શકતો નથી, એટલે કે ગૌણુ અને કયે પ્રધાન એવો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેથી અહીં વનિ સંભવ નથી.
૨. શબ્દાર્થાલંકાર-સંકર. એમાં એક જ વાકયમાં શબ્દાલંકાર અને . અર્થાલંકાર ભેગા આવ્યા હોય છે. જેમ કે
स्मर, स्मरमिव प्रियं रमयसे यमालिंगनात् ।। [જેને તું આલિંગન દઈને રમણ કરાવે છે, તે કામદેવ જેવા પ્રિયનું. સ્મરણ કર.]
આ વાકયમાં “સ્મર” શબ્દ બે વાર આવે છે, એટલે યમક નામે શબ્દાલંકાર છે; “કામદેવ જેવા’ કહ્યું છે એટલે ઉપમા નામે અર્થાલંકાર પણ છે. આથી એ શબ્દાર્થાલંકાર-સંકરનો દાખલો છે. એમાં કોઈ વ્યંગ્યાર્થીની પ્રતીતિ જ થતી નથી.
૩. અર્થાલંકારના એક વિષયાનુપ્રવેશરૂપ સંકર. એમાં એક જ વાક્યમાં એકથી વધુ અર્થાલંકારે ભેગા થયા હોય છે. જેમ કે –
સૂર્ય અને દિવસને ઉદય અને અસ્ત એક સાથે થાય છે, તેથી સૂર્ય અસ્ત પામતાં થાકેલે દિવસ જાણે અંધકારરૂપી ગુફામાં પેસી
જાય છે. ”
આ શ્લોકમાં અંધકારરૂપી ગુફા (તમોગુદા) એ રૂપક છે, અને જાણે પેસી જાય છે” એ ઉપ્રેક્ષા છે. આમ, અહીં બે અર્થાલંકારો ભેગા થયા છે, એટલે એ ત્રીજા પ્રકારનો સંકરાલંકાર થયો. એ બંને અલંકારોમાં કોઈ પ્રધાન કે કઈ ગૌણ નથી, અને અહીં કોઈ વ્યંગ્યાર્થ પણ પ્રતીત થતું નથી.
૪. અંગાંગિભાવ અથવા અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર. એમાં એકથી વધુ અલંકારો સ્વતંત્ર ભાવે નહિ પણ એકબીજા સાથે અંગાંગિભાવે કે પરસ્પરોપકારકભાવે રહેલા હોય છે. જેમ કે –
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧૩ ]
સ’કરાલ કારમાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ ૩૭
“ એ વિશાલાક્ષીએ તેાફાની પવનથી હાલતાં નીલ કમલ જેવી અધીર દૃષ્ટિ મૃગલીએ પાસેથી લીધી છે કે મૃગલીએએ એની પાસેથી લીધી છે? ''
આ શ્લાકમાં સંદેહાલ કાર વાચ્ય છે, અને પાતીની દૃષ્ટિ હરણીની દૃષ્ટિ જેવી ચંચલ છે, એવેા ઉપમા અલંકાર વ્યંગ્ય છે. પણ એ સ ંદેહાલંકારને જ પુષ્ટ કરે છે. આથી સ ંદેહાલ કાર્ અનુગાહ્ય અથવા અંગી અને ઉપમાલ કાર અનુગ્રાહક અથવા અંગ છે, તેથી આ ચેાથા પ્રકારના સંકરાલંકાર થયે।. પહેલા અને ચેાથા પ્રકારના સ`કરાલ કારમાં બ્ય ગ્યની સંભાવના છે, પણ તેનું પ્રાધાન્ય ન હાવાથી ત્યાં ધ્વનિ હેાવાના સંભવ જ નથી. એટલા માટે વૃત્તિમાં કહ્યું છે કે
-
સ‘કરાલ કારમાં જ્યાં એક અલકાર બીજા અલંકારના સૌંદર્યને પુષ્ટ કરતા હાય છે, ત્યાં (એટલે કે અંગાંગિભાવવાળા ચેાથા પ્રકારમાં) વ્યંગ્યનું પ્રાધાન્ય વિવક્ષિત ન હેાવાથી તે ધ્વનિના વિષય બની શકતા નથી. (સદેહસ’કરરૂપ પહેલા પ્રકારમાં) એ અલકારાની સભાવના હાવાને લીધે તા વાચ્ય અને વ્યંગ્ય અનેની પ્રધાનતા સરખી ગણાય. (એટલે ત્યાં પશુ ધ્વનિ સ`ભવતા નથી.) અને જો (અ'ગાંગિભાવવાળા સંકરાલંકાર હોય અને ) ત્યાં વ્યંગ્ય વાચ્યથી ગૌણુ હોય તે તે પણુ ધ્વનિના ( અલંકારધ્વનિના) વિષય બની શકે, પણ એ જ ધ્વનિ છે, એમ કહી ન શકાય. કારણ, ધ્વનિમાં તે એ ઉપરાંત બીજી ઘણી ખાખાના સમાવેશ થતા હેાય છે. પર્યાય ક્તની ચર્ચામાં જે કહ્યું છે, તે અહીં પણ લાગુ પડે છે. વળી, એ વાત પણ ખરી કે સરાલંકારના બધા જ પ્રકારામાં નામમાં જ સંકર’ શબ્દ આવે છે, એ જ ધ્વનિની સંભાવનાનું નિરાકરણ કરી દે છે, એટલે કે ત્યાં ધ્વનિ સંભવતા નથી, એમ જણાવી દે છે.
<
કારણ, કાઈ એક અલંકાર પ્રધાન હોય તેા પછી સંકર નામ જ ન આપી શકાય. સંકર કહ્યો એને અર્થ જ એ કે કોઈ એક અલંકાર એમાં પ્રધાન નથી. અને પ્રધાન ન હેાય તા નિ શી રીતે સંભવે ?
તેમ છતાં,
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૮ ] અપ્રસ્તુતપ્રશંસામાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ
[ ધ્વન્યાલાક
“ કેવળ પ્રસિદ્ધિને આધારે ચાલનારા દુષ્ટોને ગુણા પ્રત્યે અનુરાગ નથી હતા. ચંદ્રકાંતમણિ ચદ્રને જોઈ ને તે પીગળી જાય છે, પણ પ્રિયાનું મુખ જોઈ તે નથી પીગળતેા.”
આ શ્લેાકમાં ખીજાને મેઢે કશાકની પ્રશંસા સાંભળી જે તેની પ્રશંસા કરે છે, તે સાચેસાચ ગુણુને ઓળખતા હોતા નથી કે તેની કદર પણુ કરતા નથી હાતા—એવા એક સામાન્ય કથનનું, ચંદ્રકાંતાણ ચંદ્રની પ્રશંસા સાંભળી તેને જોઈ ને પાણી પાણી થઈ જાય છે, પણ પ્રિયાનું મુખ (ચંદ્ર કરતાં પણ વધુ સુદર હોવા છતાં તેને ) જોઈ ને પીંગળતેા નથી, એવા વિશેષ કથન દ્વારા સમન કરેલું છે, એટલે અહી અર્થા તરન્યાસ નામનેા અલંકાર વાચ્ય છે; અને તે ઉપરાંત, અહીં કરતાં વધુ સુંદર છે' એવા વ્યતિરેક અલંકારની અથવા મુખ નથી પશુ ચંદ્ર છે' એવા અપતિ અલંકારની પણ પ્રતીતિ થાય છે.
પ્રિયાનું મુખ ચંદ્ર
.
પ્રિયાનું મુખ વ્યંજનાથી
C
સકરાલંકારના આ દૃષ્ટાંત જેવા દાખલામાં વ્યંગ્યનું પ્રાધાન્ય છે, એવા આગ્રહ રાખા, તા એનું પરિણામ એ આવશે કે એને સમાવેશ અલંકાર્ધ્વનિમાં થશે, પણ એ જ ધ્વનિ છે, એટલે કે સમગ્ર ધ્વનિ એમાં સમાઈ જાય છે, એમ નહિ કહી શકે. કારણ, ધ્વનિનું ક્ષેત્ર અનેકગણું વિશાળ છે, અને તે અમે પર્યાયાક્તની ચર્ચા વખતે બતાવેલું છે.
આ ચર્ચાની શરૂઆતમાં વ્યંજનામૂલક અલંકારામાં વિનને સમાવેશ કરવા જોઈએ એમ કહેલું છે, અને ત્યાં ઉપર ચર્ચેલા સાત અલંકારાનાં નામ દીધેલાં છે, અને પછી ‘ વગેરે' એમ કહેલુ' છે. એ ‘ વગેરે ’ની સમજૂતી આપવા હવે અહીં અપ્રસ્તુતપ્રશ'સા અલકારની ચર્ચા લેાચનકાર ઉપાડે છે.
અપ્રસ્તુતપ્રશંસામાં ધ્વનિના અ‘તાવના નિષેધ
અપ્રસ્તુતના કથન દ્વારા પ્રસ્તુતના ખેાધ કરાવવામાં આવે, તેને અપ્રસ્તુતપ્રશંસા કહે છે. અપ્રસ્તુત દ્વારા પ્રસ્તુતના ખેાધ કરાવવેા હોય તેા એ એ વચ્ચે કાઈ ને કાઈ પ્રકારના સંબધ તા હાવા જ જોઈએ. અહી ત્રણ પ્રકારના સંબંધને આધારે આ અલંકારના પ્રકાર પાડેલા છે : (૧) સામાન્યવિશેષભાવ, (૨) કાર્ય-કારણભાવ, અને (૩) સાદૃશ્ય. એમાં પહેલા ખતેના પાછા બબ્બે પેટાવિભાગ પાડેલા છેઃ (૧) જેમાં અપ્રસ્તુત સામાન્યથી પ્રસ્તુત વિશેષ વ્યંજિત થતું હાય, (૨) જેમાં અપ્રસ્તુત વિશેષથી પ્રસ્તુત
Page #76
--------------------------------------------------------------------------
________________
. ઉદ્યોત ૧૩ ] અપ્રસ્તુત સંસામાં વનિના અંતભવને નિષેધ [ ૩૯ સામાન્ય વ્યંજિત થતું હોય, (૩) જેમાં અમરતુત કારણથી પ્રસ્તુત કાર્ય વ્યંજિત થતું હોય, (૪) જેમાં અપ્રસ્તુત કાર્યથી પ્રસ્તુત કારણ વ્યંજિત થતું હોય; આમ ચાર અને પાંચમો ભેદ તે (૫) સાદસ્યમૂલક. આપણે એ . બધા પ્રકારોનાં ઉદાહરણ જોઈએ.
૧. “ શી સંસારની નિર્ધાણતા (દૂરતા) ! શી આપદોની દુષ્ટતા ! સ્વભાવથી જ કુટિલ વિધિની ગતિ દુઃખદાયક છે.”
અહીં પ્રસ્તુત છે કે એક માણસની દુઃખદ સ્થિતિ અને કથન કર્યું છે “સંસાર કેવો નિર્ઘણ છે ” એવા સામાન્યનું. અહીં વાચ્ય અને વ્યંગ્ય બંનેનું પ્રાધાન્ય સરખું છે, એટલે અહીં ધ્વનિ સંભવતો નથી.
૨. “એ મૂર્ખાએ કમળના પાંદડા ઉપરના પાણીના ટીપાને મોતી માની લીધું, એ કંઈ મોટી વાત નથી. એથી પણ આગળ સાંભળો. એ જ્યારે તે “મોતી ને ધીમેથી ઉપાડવા ગયો ત્યારે આંગળી અડતાં જ તે એલેપ થઈ ગયું, એટલે “મારું મોતી ક્યાં ઊડી ગયું?” એવી ચિંતામાં ને ચિંતામાં તેને રોજ ઊંધ જ આવતી નથી.”
અહીં પાણીના બિંદુને મોતી માની લેવારૂપ અપ્રસ્તુત વિશેષના કથન દ્વારા મૂર્ખાઓ અસ્થાને મમત્વ બાંધે છે, એવા સામાન્યને બોધ કરાવવામાં આવ્યો છે. અહીં પણ વાય અને વ્યંગ્યનું પ્રાધાન્ય સરખું છે, તેથી વનિ સંભવતો નથી. આમ, સામાન્ય-વિશેષ-ભાવ-મૂલક બંને પ્રકારોમાં વનિને સમાવેશ ન થઈ શકે.
. “ જેઓ આપણી ચડતી જોઈને રાજી થાય અને પડતી વખતે છોડી ન જાય, તેઓ જ સાચા મિત્ર છે, બંધુ છે, બીજા બધા લોકો તો સ્વાથ છે.”
અહીં સાચા મિત્રનું વર્ણન કર્યું છે તે કારણ છે, અને અપ્રસ્તુત છે. એના દ્વારા કહેવું એ છે કે “કઈ હિતૈષીની સલાહ માનવી'. એ કાર્ય છે અને પ્રસ્તુત છે. આમ, અહીં વ્યંગ્ય કાર્યની પ્રતીતિ થાય છે, પણ અહીં કારણનું કથન પણ પ્રધાન છે; કારણ, તે જ કાર્યનું સમર્થન કરે છે. આમ, અહીં પણ વ્યંગ્ય અને વ્યંજક બંને પ્રધાન હાઈ ઇવનિ સંભવતો નથી.
૪. “સમુદ્રમંથન પહેલાંના પરિજાત વગરના સ્વર્ગનું, કૌસ્તુભ અને લક્ષ્મી વગરના મધુમથન વિષ્ણુ ભગવાનના વૃક્ષાસ્થલનું તથા ભગવાન શંકરની જટાના બાલચંદ્ર વગરના અગ્રભાગનું મને સ્મરણ છે.”
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૦ ] અપ્રસ્તુતપ્રસામાં ધ્વનિના અંતર્ભાવને નિષેધ [ ધ્વન્યાલક
અહીં જામ્બવાન સફળ મંત્રી માટે આવશ્યક એવા વૃદ્ધસેવા, દીર્ધ જીવન, વ્યવહારકુશળતા, વગેરે ગુણો પોતામાં છે, એમ સૂચવવા માટે તેના પરિણામરૂપ “સમુદ્રમંથન પહેલાંના સમયનું મને સ્મરણ છે એવું કહે છે. પોતામાં મંત્રીપદચિત ગુણો હવા એ કારણ છે, અને તેને પરિણામે પોતે આટલા દીર્ધકાળ સુધી મંત્રિત્વ કરી શકો એ કાર્ય છે. આમ, અહીં કારણની પ્રતીતિ કરાવવા માટે કાર્યનું કથન કર્યું છે અને એ કારણની પ્રતીતિથી પુષ્ટ થાય છે; આમ, એમાં પણ વાચ અને વ્યંગ્યની સરખી જ પ્રધાનતાં હોઈ એમાં વનિનો સમાવેશ થઈ શકે એમ નથી.
અપ્રસ્તુતપ્રશંસાના સામાન્ય વિશેષભાવ ઉપર આધારિત છે, અને કાર્ય-કારણ-ભાવ ઉપર આધારિત છે, એમ ચાર ભેદમાં ધ્વનિનો સમાવેશ થઈ શકે એમ નથી, એ બતાવ્યા પછી એના સાદશ્ય આધારિત પાંચમા ભેદની ચર્ચા શરૂ કરે છે. એના પણ બે પેટાદ છેઃ (૧) જેમાં વાચ અપ્રસ્તુત ચમત્કારક હોય પણ વ્યંગ્ય ગૌણ હોય. જેમ કે –
“જેણે તને પ્રાણ સમર્પિત કર્યા, જેણે તને બળપૂર્વક ઉઠાડવો, જેના ખભા ઉપર તું લાંબા સમય સુધી રહ્યો, જેણે તારી પૂજા પણ કરી, એવા આ માણસના પ્રાણ સ્મિત માત્રથી હરી લેનાર હે ભાઈ વેતાલ, તું ઉપકારને બદલે વાળનારાઓમાં અગ્રસ્થાને વિરાજે છે.”
આ શ્લોકમાં કોઈ કૃતન માણસ પ્રત્યે ઉપાલંભ જ પ્રસ્તુત છે, અને તે વ્યંજનાથી સમજાય છે, તેમ છતાં, અહીં અપ્રસ્તુત વેતાલની વાત જ ચમત્કારક છે. આમ, અહીં વ્યંગ્ય કરતાં વાનું જ પ્રાધાન્ય હેઈ સાદસ્યમૂલક અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે, વનિ નથી.
બીજો પ્રકાર એવો છે, જેમાં અત્યંત અસંભવિત વિશેષણો દ્વારા અપ્રસ્તુત અચેતનાદિનું વર્ણન કરવામાં આવ્યું હોય છે અને તે દ્વારા વ્યંજનાથી પ્રસ્તુત ચેતનની પ્રતીતિ થતી હોય છે. જેમ કે –
“હે ભાવ એટલે કે પદાર્થ સમૂહ (સમગ્ર વિશ્વસૌદર્યના ભંડાર આ પ્રાકૃતિક જગતના ચંદ્રમા વગેરે પદાર્થો), તું વિવિધ પ્રકારે તારા આંતરિક રહસ્યને છુપાવે છે. અને લોકોનાં હૃદયને હઠપૂર્વક આકર્થી તેમને નચાવતા પીડા કરે છે. એ લોકે તને જડ માની લઈને ગર્વથી ફેલાય છે. એમને જે જડ કહીએ તો એથી તારી સાથે એમનું સામ્ય સમજાય અને તે તે એમને માટે પ્રશસ્તિરૂપ થઈ પડે.”
Page #78
--------------------------------------------------------------------------
________________
- ઘાત -૧૩ ] અપ્રસ્તુતપ્રશંસામાં ધ્વનિના અતર્ભાવને નિષેધ [ ૪૧
આ શ્લોકમાં કોઈ અતિ વિદ્વાન અને ગુણવાન પુરુષ સામાન્ય લોક વચ્ચે પિતાના પાંડિત્ય વગેરે ગુણે છુપાવીને રહેતો હોય છે અને લેકે તેની મૂર્ખ (જડ) કહીને અવજ્ઞા કરતા હોય છે, તેની પ્રતીતિ અહીં વ્યંગ્યથી થાય છે અને તે જ પ્રસ્તુત છે. વાચ્યાર્થ કરતા આ વ્યંગ્યાર્થ જ અહીં પ્રધાન છે એટલે એને સમાવેશ કવનિમાં થઈ શકે, અને તો એને અપ્રસ્તુત પ્રશંસા નહિ પણ વસ્તુધ્વનિ કહેવો જોઈએ.
આ બધી ચર્ચાને સાર વૃત્તિમાં આ રીતે રજૂ થયો છે –
અપ્રસ્તુતપ્રશંસામાં પણ જ્યારે સામાન્ય-વિશેષ-ભાવથી અથવા કારણ-કાર્ય-ભાવથી વાચ્ય અપ્રસ્તુત, પ્રતીયમાન પ્રસ્તુત સાથે જોડાયેલું હોય છે, ત્યારે વાચ્યાં અને વ્યંગ્યનું પ્રાધાન્ય સરખું જ હોય છે, જ્યારે વાચ્ય અપ્રસ્તુત સામાન્ય, વ્યંગ્ય પ્રસ્તુત વિશેષ સાથે સંબંધ હોય છે, ત્યારે પ્રધાનપણે વિશેષની પ્રતીતિ થતી હોય છે, તેમ છતાં, તેને સામાન્ય સાથે અવિનાભાવ સંબંધ હોવાને લીધે સામાન્યનું પણ પ્રાધાન્ય હોય છે. જ્યાં વિશેષ સામાન્યનિષ્ઠ હોય છે, એટલે કે જ્યારે વાચ્ય અપ્રસ્તુત વિશેષથી વ્યંગ્ય પ્રસ્તુત સામાન્યને બોધ થતું હોય છે, ત્યાં જોકે સામાન્ય પ્રધાન હોય છે, તેમ છતાં, સામાન્યમાં બધા વિશેષોને સમાવેશ થઈ જતો હોઈ, વિશેષનું પણ પ્રાધાન્ય હોય છે. કારણ-કાર્ય-ભાવ-મૂલક અપ્રસ્તુતપ્રશંસાને પણ આ જ વાત લાગુ પડે છે.
જ્યારે અપ્રસ્તુતપ્રશંસામાં અપ્રસ્તુત અને પ્રસ્તુતને સંબંધ સાદેશ્યમાત્રમૂલક હોય છે ત્યારે પણ વાચ્ય અપ્રસ્તુત સાદશ્ય ધરાવતા પદાર્થનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોય તે તેને સમાવેશ ધ્વનિમાં જ થાય છે. એમ નહિ હોય, એટલે કે એ અપ્રસ્તુત જે પ્રધાનપણે વિવક્ષિત હેય, તે જ એ કઈ અલંકારવિશેષ ગણાશે.
આ છેલ્લા વાક્યને અર્થ એવો છે કે જ્યારે વ્યંગ્યાર્થ ગૌણ હોય છે, - ત્યારે જ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર હોય છે. જે વ્યંગ્યાર્થ પ્રધાન હોય છે
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૨ ] વ્યાજસ્તુતિમાં વનિના અંતભવને નિષેધ [ ધ્વન્યાલો તો એ અલંકાર રહી શકતો નથી, કારણ, એને સમાવેશ વનિમાં થઈ જાય છે. ચર્ચાને સમારે ૫
આખી ચર્ચાને સમારો૫ કરતાં હવે ત્રણ લોકોમાં કહે છે –
જ્યાં વ્યંગ્યાથે અપ્રધાન હોય, અને વાચ્યાર્થીનું જ અનુસરણ કરતે હોય, ત્યાં સ્પષ્ટપણે સમાસક્તિ વગેરે અલંકાર છે, એમ માનવું.
જ્યાં વ્યંગ્યાર્થીને આભાસમાત્ર હોય, અથવા તે વ્યાભ્યાર્થને અનુગામી હોય, તો ત્યાં વ્યગ્યાર્થીનું પ્રાધાન્ય ન હોવાથી ધ્વનિ ન કહેવાય.
જ્યાં શબ્દ અને અર્થ બંને દવનિપરક હોય, વ્યંગ્યાર્થ જ પ્રધાન હોય, અને કઈ પણ અલંકારના અનુપ્રવેશની સંભાવના ન હોય ત્યાં દેવનિનું ક્ષેત્ર માનવું.
આમાંના પહેલા શ્લોકમાં “સમાસક્તિ વગેરે' શબ્દ આવે છે, તેને લાભ લઈને લોચનકાર વ્યાજસ્તુતિ અને ભાવ નામના બીજા બે અલંકારોની ચર્ચા કરે છે, તે પણ આપણે જોઈ લઈએ. વ્યાજસ્તુતિમાં વિનિના અંતર્ભાવનો નિષેધ
વ્યાજસ્તુતિમાં કાં તો નિંદા મિષે સ્તુતિ કરી હોય છે અથવા સ્તુતિ ભિષે નિંદા કરી હોય છે. અહીં નિંદા મિષે સ્તુતિ કર્યાને દાખલ લીધે છે:
પારકા ઘરની વાતમાં મારે શું કામ માથું મારવું જોઈએ ? પણ મારાથી મૂંગા રહેવાતું નથી. અમે દક્ષિણના લોકો સ્વભાવથી જ ભડભડિયા રહ્યા. હે રાજન, દુઃખની વાત છે કે તમારી વહાલી કીર્તિ ઘેરઘેર, ચારેચૌટે ને પીઠાંઓમાં ગાંડાની જેમ ભટકતી ફરે છે.”
અહીં નિંદા મિષે સ્તુતિ કરેલી છે. તેમ છતાં પ્રશંસાવાચક વ્યંગ્યાર્થ કરતાં નિંદાવાચક વ્યાયાથે જ વધુ ચમત્કારક છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
ભાવમાં પણ ધ્વનિના અંતર્ભાવના નિષેધ [ ૪૩
ઉદ્યોત ૧-૧૩ ]
ભાવમાં પણ ધ્વનિના અંતર્ભાવને નિષેધ
ભાવ અલંકારની વ્યાખ્યા રુદ્રઢે આ પ્રમાણે આપેલી છે. અનુરાગ વગેરે જે વિશેષ પ્રકારની ચિત્તવૃત્તિને કારણે ઉત્પન્ન થયેલા વાઝ્યાપારાદિ વિકાર જ્યારે તે ચિત્તવૃત્તિને વ્યક્ત કરવામાં પૂરેપૂરા સફળ થાય છે, ત્યારે જે હેતુથી એ ચિત્તવૃત્તિ વિશેષરૂપ અભિપ્રાયને ખેાધ કરાવે છે, તે હેતુને ભાવઅલંકાર કહે છે. જેમ કે
“ આ મૂઢ પથિક, તું જોતા નથી કે હું એકલી છું, અબલા હું અને જુવાન છું; આ ધરનેા ધણી પરદેશ ગયેલે છે; બિચારી ધરડી સાસુ તેા આંધળી તે બહેરી છે; તું કેાને અહીં રહેવાની પ્રાર્થના કરે છે?”
રહેવાની જગ્યાની માગણી કરનાર કોઈ વટેમાર્ગુ પ્રત્યેની કાઈ પ્રેષિતપતિકાની આ ઉક્તિ છે. યથેચ્છ ઉપભાગની તક છે એવા વ્યંગ્યા એમાંથી સમજાય છે, અને તે શ્લેાકના એકેએક શબ્દને ઉપકારક નીવડે છે. એકલી છું એટલે બીજું કાઈ આવી પડવાના સભવ નથી, અબલા છેં એટલે મારાથી ડરવાની જરૂર નથી, પતિ પરદેશ ગયેલેા છે એટલે તે એકાએક આવી પહોંચે એમ નથી, બચારી સાસુ છે, પણ તે આંધળી અને બહેરી છે, એટલે કશું જોઈ સાંભળી શકે એમ નથી. આમ, અહી વાચ્યા જ પ્રધાન માનીએ તેા અહીં કાઈ અલંકાર જ ન રહે. આ વાત એક એક અલંકાર લઈને સમજાવાવતાં પાર ન આવે માટે આ ત્રણ શ્લાકમાં સામાન્ય સિદ્ધાંત કહી દીધા છે કે (૧) જ્યાં વ્યંગ્યા પ્રધાન ન હેાય, (૨) જ્યાં વ્યંગ્યાને આભાસમાત્ર હાય, (૩) જ્યાં બ્યગ્યા અને વાચ્યાનું પ્રાધાન્ય સરખું હોય, અને (૪) જયાં વ્યંગ્યની પ્રધાનતા સ્પષ્ટ ન હોય, ત્યાં ધ્વનિ ન કહેવાય. પણ જ્યાં શબ્દ અને અ વ્યંગ્ય પરક હોય, વ્યંગ્યા જ પ્રધાન હોય અને કાઈ પણ અલંકારના અનુપ્રવેશની સંભાવના ન હોય ત્યાં જ ધ્વનિનું ક્ષેત્ર મનાય છે.
લાંબી વિગતવાર ચર્ચાના ત્રણ શ્લેાકમાં સાર આપ્યા પછી તે કહે છે
સમારાપ ચાલુ
આથી, ધ્વનિના ખીજા કશામાં અંતર્ભાવ થતા નથી. ધ્વનિના મીજા કશામાં અતર્ભાવ થતા નથી, તેનું આ પણ એક કારણ છે, કે અંગી કાવ્યવિશેષને જ ધ્વનિ કહ્યો છે. વળી,
Page #81
--------------------------------------------------------------------------
________________
૪ ] ચર્ચાને સમારેપ
[ ધ્વન્યાલક અલંકારે, ગુણો અને વૃત્તિઓ એનાં અંગ છે, એવું હવે પછી પ્રતિપાદન કરવામાં આવશે. જુદો અવયવ અવયવી કહેવાતે હોય એવું સાંભળ્યું નથી. અને જુદો ન હોય ત્યારે તે તે અંગ જ હોય છે. અંગ અને અંગી કંઈ એક નથી. જ્યાં બંને એકરૂપ હોય (એટલે કે અલંકાર જ વનિરૂપ હોય) ત્યાં પણ વિનિનું ક્ષેત્ર વિશાળ હોઈ તે (ધ્વનિ) તે (અલંકાર)માં જ સમાઈ જ નથી.
આને વિગતે સમજાવતાં લોચનકાર કહે છે કે અલંકારાદિને આધાર વાચ-વાચક-ભાવ છે, જ્યારે અવનિનો આધાર વ્યંગ્ય-વ્યંજક-ભાવ છે,
એટલે એ બે એક હોઈ જ ન શકે. બીજુ કારણ એ છે કે ધ્વનિ તો વિશેષ પ્રકારના સમગ્ર કાવ્યને જ કહેવામાં આવે છે. ધ્વનિ અંગી છે અને અલંકારાદિ એનાં અંગે છે, અને વનિ જ મુખ્ય હોઈ સ્વામી સ્થાને છે. જેમાં સ્વામીનો સમાવેશ કરવર્ગમાં નથી થઈ શકતો, તેમ વનિને સમાવેશ અલકારાદિમાં નથી થઈ શકતો. જેમ અંગી (આખા શરીર)ને સમાવેશ કઈ એક અંગમાં નથી થઈ શકતે, તેમ વિનિનો સમાવેશ અલંકારાદિમાં નથી થઈ શકતો. અંગ અને અંગીને અથવા અવયવ અને અવયવીને એક માનવાં હોય તો તે બે રીતે થઈ શકે. કાં તો પ્રત્યેક અવયવ એ અવયવી છે એમ કહેવું, અથવા બધા અવયવોને સમુદાય એ અવયવી છે એમ કહેવું. પ્રત્યેક અવયવ અવયવી છે એમ તો કહી શકાય જ નહિ. અને જે બધા અવયવોને સમુદાય એ અવવી છે, એમ કહે તે એમાં તે પ્રતીયમાન અર્થ પણ આવી ગયો. અને એ જ્યારે પ્રધાન હોય છે, ત્યારે એનો સમાવેશ અલંકારાદિમાં થતો નથી, એ પહેલાં જોઈ ગયા છીએ. વળી, પ્રતીયમાન જે અપ્રધાન હોય તો એ ધ્વનિ કહેવાશે જ નહિ.
પ્રતિપક્ષી કદાચ એમ કહે કે તમે કોઈ એકાદ અલંકારને જ પ્રધાન બનાવી દઈ તેને જ વનિ અને આત્મા કહ્યો હશે, એવું કલ્પીને કહ્યું છે કે જ્યાં અલંકાર વિનિરૂપ હોય છે, જેમ કે સમાસક્તિ વગેરેમાં હેય છે, તે ત્યાં તેને સમાવેશ અલંકાર ધ્વનિમાં થાય છે, પણ તેને અર્થ એવો નથી કે એ એક અલંકારમાં જ સમગ્ર વનિ સમાઈ જાય છે. કારણ, અમે એ પણ બતાવ્યું છે કે જ્યાં અલંકાર ધ્વનિ નથી હોતો ત્યાં
Page #82
--------------------------------------------------------------------------
________________
હવત -૧૩ ]
વનિસિઘાતનું મૂળ વ્યાકરણ ૪પ. પણ વનિ તે હોય છે. એનાં ઉદાહરણ આ પહેલાં જ “ સાસુ અહી ઘટે છે” અને “કોને રોષ ચડે ના” વગેરે અમે આપી ગયા છીએ.
અહીં એક વાતની યાદ આપવાની જરૂર છે કે અભાવવાદીઓમાંના ત્રીજા વિક૯૫વાદીઓએ જે એમ કહ્યું હતું કે જે ધ્વનિ સાત્વનો હેતુ હોય તો પૂર્વાચાર્યોએ ગણવેલા કોઈ અલંકારાદિમાં એ સમાઈ જ જોઈએ. તમે એવા કઈ અલંકારને જ ધ્વનિ નામ આપી તેને કાવ્યને આત્મા ઠરાવી દઈ ધ્વનિ વનિ કહીને નાચે છે, તે શોભતું નથી. તેના જવાબમાં આ લાંબી ચર્ચા દરમ્યાન જણાવ્યું કે અલંકારમાં ધ્વનિનો સમાવેશ થઈ શકે એમ નથી. તેરમી કારિકામાં જે એમ કહ્યું છે કે જેમાં અર્થ પિતાને અને શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવી દઈ પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છેતે કાવ્યને વિદ્વાને ધ્વનિ કહે છે તેને હવાલો આપીને હવે આગળ કહે છે – ધ્વનિસિદ્ધાંતનું મૂળ વ્યાકરણ
વિદ્વાને ધ્વનિ કહે છે” એ શબ્દોથી સ્પષ્ટ થાય છે કે ધ્વનિ એવું નામ વિદ્વાનોએ આપેલું છે. ગમે તેમ પ્રચલિત થઈ ગયેલું નથી. વિદ્વાનેમાં પ્રથમ વૈયાકરણ છે. કારણ, વ્યાકરણ બધી વિદ્યાનું મૂળ છે. વૈયાકરણે કાને સંભળાતા વર્ગોને ધ્વનિ. કહે છે. એ જ રીતે, તેમના મતને અનુસરનારા કાવ્યતવાર્થદશીઓએ વ્યંજકતાનું તત્ત્વ સમાન હવાથી શબ્દને, અર્થને, વ્યંગ્યાથને, અવનનની શક્તિને તેમ જ કાવ્યને પણ ઇવનિ એવું નામ આપ્યું છે. એવા એ મહાવિષય દેવનિનું હવે પછી. કહેવાનારા એના ભેદે અને ઉપભેદે સહિતનું નિરૂપણ કંઈ કઈ અપ્રસિદ્ધ અલંકારવિશેષમાત્રના નિરૂપણ જેવું નથી. એટલે એનાથી ભાવિત ચિત્તવાળા માણસ ઉત્સાહ ધરાવે એ ગ્ય જ છે. ઈર્ષાપૂર્વક તેમને કોઈ ચસકેલ મગજના ઠરાવવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આમ, વિનિના અભાવવાદીઓને જવાબ આપે.
આમાં વૈયકિરણોને અનુસરીને કાવ્યતત્ત્વાર્થદર્શીઓએ વનિ નામ આપ્યું છે, એ વિધાન જરા વિગતે સમજી લેવાની જરૂર છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૪૬] ફેટવાદ
[ ધ્વન્યાલોક પેટવાદ
બનેલું હોય છે, પદ વર્ણોનું બનેલું હોય છે અને વર્ણ એ મુખથી ઉચારાયેલે અને તરંગપરંપરા મારફતે કાનથી ગ્રહણ કરતો અવાજ અથવા વનિ છે. એ ક્ષણિક છે. સંભળાતાં વેંત એ લોપ પામે છે. તો પ્રશ્ન એ થાય છે કે આપણને પદનો કે વાકયને અર્થ શી રીતે સમજાય છે ? વર્ણ જે ક્ષણિક હેય તો અનેક વર્ષોના બનેલા પદને
ધ શી રીતે થઈ શકે ? કારણ, એ વણે ભેગા તો થઈ શકે નહિ. ત્રણ વર્ણન શબ્દ હોય તો બીજે વર્ણ સંભળાય ત્યારે પહેલે અને ત્રીજો અને ત્રીજો વર્ણ સંભળાય ત્યારે પહેલે અને બીજે વર્ણ તો હાય નહિ, પછી આખું પદ બને શી રીતે અને અર્થને બોધ કરાવે શી રીતે ? આનો ખુલાસો વૈયાકરણો એ રીતે કરે છે કે પ્રત્યેક વર્ણ, પદ કે વાક્યને એક સ્ફોટ હોય છે. અને વર્ણ ક્ષણિક હોવા છતાં સ્ફોટ નિત્ય હોય છે. વર્ણ સંભળાતાં વેંત લેપ પામે છે, એ ખરું, પણ તે ચિત્તમાં સંસ્કાર મૂકતો જાય છે. કલ્પના એવી છે કે જેમ જેમ વણે સંભળાતા જાય છે તેમ તેમ આ સ્ફોટ થોડો થોડો વ્યક્ત થતો જાય છે અને જ્યારે છેલ્લે વર્ણ સંભળાય છે ત્યારે તે પહેલાંના વર્ષોના સંસ્કાર સાથે મળીને રફેટને પૂરેપૂરો વ્યક્ત કરે છે. એ સ્ફોટ એ જ અર્થ. જેવું પદનું તેવું જ વાક્યનું. એક પછી એક સંભળાતાં પદે વાક્યના ફેટને થેંડો થોડો વ્યક્ત કરતાં જાય છે અને છેલ્લું પદ સંભળાતાં તે પહેલાંનાં પદોના સંસ્કાર સાથે મળીને વાકયના સ્ફોટને કહેતાં અર્થને પૂરેપૂરો વ્યક્ત કરે છે. ફેટની વ્યાખ્યા એવી છે કે વર્ણથી અભિવ્યક્ત થતો પણ વર્ણથી જુદે જ, અર્થની પ્રતીતિ કરાવનાર, અખંડ. નિરવયવ શબ્દ. એનો અર્થ એ થયો કે સ્ફોટ એ વ્યંગ્ય છે અને વર્ણ એને વ્યંજક છે. વર્ણને વૈયાકરણે ધનિ કહે છે, એટલે તેને અનુસરીને વનિવાદીઓએ વ્યંજક શબ્દો અને વ્યંજક અર્થને ધ્વનિ એવું નામ આપ્યું છે. જે ધ્વનિત કરે તે ધ્વનિ. પછી જે ધ્વનિત થાય તેને એટલે કે વ્યંગ્યાર્થીને પણ ધ્વનિ નામ આપ્યું. અને એથી આગળ વધીને જે વ્યાપાર દ્વારા એ અર્થ વનિત થાય તેને એટલે કે વ્યંજના વ્યાપારને પણ વનિ નામ આપ્યું, અને અંતે જતાં જેમાં વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યાર્થ અને વ્યંજના વ્યાપાર હેાય એવા કાવ્યને પણ એ જ નામ આપ્યું. આમ, કાવ્યશાસ્ત્રમાં વનિ સંજ્ઞા ૧. વ્યંજક શબ્દ, ૨. વ્યંજક અર્થ, ૩. વ્યંગ્યાર્થ, ૪. વ્યંજના વ્યાપાર અને પ. બંગાર્થ, પ્રધાન કાવ્ય, એમ પાંચ અર્થમાં વપરાય છે. એટલે આસપાસના સંબંધ ઉપરથી જ્યાં જે અર્થ બંધબેસતો થતો હોય તે લે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત’૧-૧૩ ]
ધ્વનિના એ મુખ્ય ભેદ [ ૪૭
અભાવવાદીઓના બધા વિધાન પૂરેપૂરા જવાબ આપ્યા પછી હવે
કહે છે
વનિતા એ મુખ્ય ભેદ ધ્વનિ છે જ. સામાન્ય રીતે એના બે પ્રકાર છેઃ ૧. અવિવક્ષિતવાસ્થ્ય ( લક્ષણામૂલ ) અને ૨. વિવક્ષિતાન્યપરવાસ્થ્ય
( અભિધામૂલ ).
T
એમાં પહેલાનું ઉદાહરણ
“ સુવર્ણ –પુષ્પા પૃથ્વીનાં વીણે છે પુરુષા ત્રણ,
""
શૂર, વિદ્વાન અને ત્રીજો સેવા જે કરી જાણતા. ’ અહીં ધ્વનિના બે પ્રકાર જણાવ્યા છે : ૧. અવિવક્ષિતવાચ્ય એટલે કે જેમાં વાચ્ય અં વિવક્ષિત ન હેાય, એટલે કે કહેવા ઇચ્છેલે ન હેાય એવા. ઉદાહરણથી આ સ્પષ્ટ થશે. પૃથ્વી કઈ વેલી નથી, તેમ ફૂલ કંઈ સેાનાનાં હતાં નથી અને કવિ અહીં એવું કહેવા પણ માગતા નથી. એને અથ એ થયે। કે અહીં જે વાચ્યા છે તે વિક્ષિત નથી. માટે એને અવિવક્ષિતવાચ્ય ધ્વનિ કહ્યો છે. આપણે જોયું તેમ, અહીં વાગ્યા લઈ શકાતા નથી, તે બાધિત થાય છે, એટલે લક્ષણા દ્વારા સુવર્ણ પુષ્પના અવિપુલ સંપત્તિ અને વીણવાના અ` સહેલાઈથી પ્રાપ્ત કરવી એવા લઈને આખા બ્લેકના અથ એવા કરીએ છીએ કે આ પૃથ્વીની વિપુલ સંપત્તિ ત્રણ જણુને સહેલાઈથી પ્રાપ્ત થાય છેઃ રને, વિદ્વાનને અને સેવકને. આ આખી પ્રક્રિયા જરા વિગતે સમજી લઇ એ. પહેલાં આપણે અભિધા વ્યાપાર દ્વારા વાચ્યા સમજીએ છીએ. એ પછી ( અભિહિતાન્વયવાદ અનુસાર ) તાત્પ શક્તિ દ્વારા અન્વય સમજીએ છીએ. ( અન્વિતાભિધાનવાદ અનુસાર અન્વય પણ અભિધા દ્વારા જ સમજાઈ જાય છે.) ત્યાર પછી વાચ્યાં અસંભવિત લાગતાં તેને ખાધ થાય છે એટલે આપણને લક્ષણાને આશ્રય લેવા પડે છે. અને સાદશ્યના સંબંધથી સુવર્ણ`પુષ્પના અથ આપણે લક્ષણા દ્વારા વિપુલ સમૃદ્ધિ એવા કરીએ છીએ. અને ત્યાર પછી વ્યંજના વૃત્તિથી એ લક્ષણાનું પ્રયેાજન, શૂર, વિદ્વાન અને સેવક પ્રશંસાને પાત્ર એવા ખાધ કરાવવાનું છે, એમ સમજીએ છીએ. અહી મુખ્યત્વે કરીને શબ્દ ગ્જક છે અને અર્થ તેના સહકારી હાઈ તે પણ વ્યંજક છે. આમ, અહીં અભિષા, તાપ, લક્ષણા અને વ્યંજના એવી ચાર વૃત્તિ વ્યાપારવતી અને છે.
-
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૮] ધ્વનિના બે મુખ્ય ભેદ
4
[ ધ્વન્યાલેક
ખીજા પ્રકારનું એટલે કે વિવક્ષિતાન્યપરવાસ્થ્યનું ઉદાહરણ
'
કવણુ પર્વતપે જઈ કયાં સુધી તપ કયું કર્યું તે મુજને કહે; તરુણી, જેથી ચૂગે તવ હાઠ શું અરુણુ ખ'ખતનું ફૂલ પાપટા.
""
[ s તરુણી, આ પાપટના બચ્ચાએ કયા પર્વત પર, કેટલા સમય સુધી, કયું તપ કર્યું હતું કે એ તારા અધર જેવા લાલ ખિ ખળને સ્વાદથી ચૂગવા પામે છે. ]
.
'
અ એવા છે કે આ પોપટનું બચ્ચું તારા અધર જેવા લાલ બિંબ ફળને સ્વાદપૂર્વક ચૂગવા પામ્યા છે, એ કઈ જેવી તેવી સિદ્ધિ નથી. એણે જરૂર કેાઈ ભારે તપસ્યા કરી હાવી જોઈએ. જગતમાં પંચાગ્નિ સેવન વગેરે જે જાતજાતનાં તપેા જાણીતાં છે તેમાંથી તેા કાઈ એવું નથી, જે આવું ફળ આપી શકે. વળી, તપને માટે શ્રેષ્ઠ ગણાતાં જે શ્રીપતાદિ સ્થાને છે, તેમાં પણ કાઈ આવું ફળ આપી શકે એવું નથી. તેમ દેવાના હાર કલ્પે એ પણ આખરે તેા પરિમિત સમય જ ગણાય. એ ક ંઈ આવુ ફળ ન આપી શકે. એટલે પૂછવું પડે છે કે એણે કયા પર્વત પર જઈ, કેટલા સમય સુધી, કયું તપ કર્યું હતું કે એ આવું અત્યંત દુલ ભ ફળ પામ્યા ? તારા અધર જેવુ લાલ કહ્યું છે, એને પણ અ` એવા છે કે જગતમાં સુદરીએ તેા લાખા છે, તેમાંની કેઈના અધર સાથે ગમે તે બિંબળની સરખામણી ભલે થાય, પણુ, તારા અધર તેા એ બધા કરતાં ચડિયાત છે, અને આ બિબળ તેા એ તારા અધર જેવું છે; એને ચગવા પામવુ એ કંઈ સામાન્ય વાત નથી. ‘પાપનું બચ્ચું' કહ્યું છે તેને અય એવા છે કે એ યૌવનને યેાગ્ય ફળ પામ્યા છે, તેમાં પણ એના એ તપા જ પ્રભાવ છે. આ આખી ચાદ્ભક્તિ નાયકને નાયિકા પ્રત્યેના અભિલાષ—પેાપટના બચ્ચા પેઠે નાયિકાનું અધરપાન કરવાના અભિલાષ વ્યક્ત કરે છે, અને એના હેતુ નાયિકાની રતિને ઉદ્દીપિત કરવાના છે. અહીં નાયકે પેાતાની ચુંબન કરવાની ઇચ્છા સીધેસીધી વ્યક્ત કરી ગ્રામ્યતાના દોષ વંહારી લીધે નથી, અને આ રીતે વ્યંજનાથી પ્રગટ કરી છે, એ એની વિદગ્ધતા બતાવે છે.. પહેલા ભેદના ઉદાહરણમાં ચાર વ્યાપાર—અભિધા, તાપ, લક્ષણા અને વ્યંજના—કામે લાગ્યા હતા, અહીં ત્રણ જ છે. કારણુ, લક્ષણાની જે
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉદ્યો ૧-૧૪ ૪]
પહેલા વિક૫તું ખંડન [ ત્રણ શરતે, મુખ્યાર્થબાધ, તેની સાથે સંબંધ અને પ્રયોજન, તે અહીં પૂરી પડતી નથી એટલે અહીં લક્ષણ વ્યાપારમાં આવતી જ નથી. લક્ષણવાદીઓના ત્રણ વિકપ
હવે જે લેકે એમ કહે છે કે ભક્તિ અથવા લક્ષણા એ જ ધ્વનિ છે, તેમનું સમાધાન કરે છે.
એ લોકોના પણ ત્રણ વિકટ સંભવે છે : ૧. વનિ અને લક્ષણ એક જ છે. ૨. લક્ષણ એ અવનિનું લક્ષણ છે. લક્ષણનું કામ એક વસ્તુને બીજીથી જુદી પાડવાનું હોય છે. પૃથ્વી ગંધવતી કહેવાય છે. ગંધવત્વ (ગંધવાળા હેવું) એ એવું લક્ષણ છે, જે પૃથ્વીને જલ, વાયુ વગેરે બીજાં તત્ત્વોથી જુદી પાડે છે. ૩. લક્ષણે એ વનિનું ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે ઓળખાવનારી નિશાની. ધારો કે બે જણા સાથે ફરવા નીકળ્યા હોય અને તેમણે એક ઘર ઉપર કાગડો બેઠેલો જોયો હોય, અને ત્યાર પછી કોઈ વાર એ બેમાંથી એક જણ બીજાને પૂછે કે ફલાણાભાઈનું ઘર કયું છે ત્યારે એ બીજો માણસ જવાબ આપે કે તે દિવસે જે ઘર ઉપર કાગડો બેઠો હતો તે. અહીં કાગડો એ ઉપલક્ષણ છે. આમાંથી પહેલા વિક૯૫નો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે – પહેલા વિકલ્પનું ખંડન
૧૪ જ વનિ અને લક્ષણાનાં રૂપ જુદાં છે, એટલે એ બે એક નથી. અને વૃત્તિમાં સમજાવે છે કે –
ઉપર બતાવ્યા છે તે પ્રકારને ઇવનિ લક્ષણની સાથે એકરૂપ નથી. કારણુ, બંનેનાં રૂપ જુદાં છે. જ્યાં વાય-વાચક દ્વારા વાઓ સિવાયના અર્થ પ્રગટ થતો હોય અને એ અર્થમાં જ વક્તાના અભિપ્રાયની વિશ્રાંતિ થતી હેઈ એનું પ્રજનરૂપે ઘોતન થતું હોય અને એ વ્યંગ્યાથે જ પ્રધાન હોય, ત્યાં ધ્વનિ કહેવાય છે. ભક્તિ એટલે કે લક્ષણ તે ઉપચારમાત્ર છે.
અર્થાત, લક્ષણા તો એવે સ્થાને પણ થાય છે, જ્યાં પ્રયોજનશાન માટે વ્યંજનાની જરૂર ન હોય. વળી, વ્યંજના એ સ્થાને પણ હોય છે,
જ્યાં મુખ્યાર્થબાધ વગેરે હેતુઓ ન હોવાને કારણે લક્ષણ સંભવતી જ રસ. ૪
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૦ ] બીજા વિકલ્પનું ખંડન
[દવન્યાલક નથી. આમ, વ્યંજના વગરની લક્ષણ અને લક્ષણ વગરની પણ વ્યંજના સંભવે છે, એટલે એ બે એક જ ન હોય. બીજા વિકલ્પનું ખંડન
કદાચ કોઈ એમ કહે કે લક્ષણ અને ધ્વનિ ભલે એકરૂપ ન હોય, તે લક્ષણને ઇવનિનું લક્ષણ તે ગણી શકાય ને ? એને હવે જવાબ આપે છે –
લક્ષણું એ ધ્વનિનું લક્ષણ પણ નથી, કારણ, એમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ બંને દેષ આવે છે.
અતિવ્યાપ્તિ દેષ એ રીતે આવે છે કે જ્યાં ધ્વનિ નથી હતો ત્યાં પણ લક્ષણ સંભવે છે. જ્યાં વ્યંગ્યને કારણે ખાસ ચાતા આવતી ન હોય ત્યાં પણ કવિઓ પ્રસિદ્ધિને કારણે લક્ષણ વૃત્તિથી શબ્દનો ઉપગ કરતા જોવામાં આવે છે. જેમકે –
પદ્મપત્રની આ પથારી કૃશાંગીના સંતાપને કહી આપે છેઃ એને ઉપલા અને નીચલે બંને ભાગ પુષ્ટ સ્તન અને નિતંબના ભારથી ચીમળાઈ ગયા છે. શરીરને મધ્ય ભાગ એટલે કે કટિ પાતળી હોઈ તે પાંદડાને અડી નથી, એટલે તેટલે ભાગ લીલો રહ્યો છે, અને અહીં તેની ભુજલતા વારેવારે પછડાવાથી એ ભાગ અસ્તવ્યસ્ત થઈ ગયો છે.”
આ લેકમાં “ કહી આપે છે” (રતિ) એમ કહ્યું છે, પણ કહેવું” એ ચેતનનું કામ છે, એટલે મુખ્યાર્થ બાધિત થતાં અહીં લક્ષણથી એને અર્થ “સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે' એવો કરીએ છીએ. કવિએ એ જ શબ્દો વાપર્યા હોત તોયે કશી સોંદર્ય હાનિ થવાની નહોતી, અને “કહી આપે છે” એમ કહેવાથી કશું વિશેષ સૌદર્ય આવી જતું નથી.
એવું જ બીજુ ઉદાહરણ –
પ્રિયજનને સે વાર આલિંગન આપવામાં આવે છે, હજાર વાર ચુંબન કરવામાં આવે છે, રહી રહીને ફરી રમણ કરવામાં આવે છે, પણ એમાં પુનરુક્તિ નથી લાગતી. ”
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત, ૧-૧૪ ૩ ]
બીજા વિકલ્પનું ખંડન [ ૫૧ પુનરુક્તિ કોઈ ઉક્તિની થઈ શકે, ક્રિયાઓની નહિ. એટલે અહીં મુખ્ય અર્થ બાધિત થતાં લક્ષણાથી એનો અર્થ “કંટાળાજનક કે નાવીન્ય રહિત” એવો કરીએ છીએ. પણ સીધું એમ કહ્યું હોત તોયે સૌંદર્યને કંઈ હાનિ પહોંચવાની નહતી કે પુનરુકિત કહેવાથી કંઈ ખાસ સૌદર્ય આવ્યું છે એવું પણ નથી.
એવું જ ત્રીજું ઉદાહરણ
સ્વરાચારી સ્ત્રીઓ ક્રોધે ભરાયેલી હોય કે પ્રસન્ન હોય, રડતી હોય કે હસતી હોય, ગમે તે સ્થિતિમાં તેને ગ્રહણ કરે, તે હદય હરી લીધા વગર રહેતી નથી.”
ગ્રહણ કોઈ વસ્તુનું થાય, સ્ત્રીનું નહિ, તેમ જ હરણું પણ કઈ મૂર્ત વસ્તુનું થાય, હૃદયનું નહિ. એટલે અહીં લક્ષણથી “ગ્રહણ કરવું 'નો અર્થ
સ્વીકારવું' કે “ભોગવવું અને “હરણ કરવું' નો અર્થ “વિશ કરી લેવું” એવો કર્યો છે. એમાંયે ખાસ કશું સૌંદર્ય નથી.
એવું જ ચોથું ઉદાહરણ –
પ્રિયતમે પોતાની નવોઢા પત્નીના સ્તન ઉપર, તે નવી હેવાને કારણે, હળવેથી પ્રહારનું પ્રદાન કર્યું, પણ તે પ્રહાર કેમળ હેવા છતાં સપનીઓના હૃદયને અસહ્ય થઈ પડ્યો.”
અહીં પણ “દાન' કોઈ વસ્તુનું થાય, પ્રહારનું નહિ, એટલે લક્ષણથી એનો અર્થ “પ્રહાર કર્યો’ એ લઈએ છીએ, અને એ પણ કશા ખાસ સૌંદર્ય વગરને પ્રયોગ છે.
એવું જ પાંચમું ઉદાહરણ –
“શેરડી પારકાને માટે પીડા અનુભવે છે (પિલાય છે), ભાંગવા છતાં મીઠી જ રહે છે, જેને વિકાર (એટલે કે જેમાંથી અને ગાળ) પણ સૌને ગમતો હોય છે, એવી શેરડી જે અત્યંત ખરાબ જમીનમાં પડીને વધી નહિ શકી તે એમાં દોષ એ શેરડીનો છે? અને કસ વગરની ભૂમિને નથી ?”
આમાં શેરડી નિર્જીવ હોઈ અનુભવ કરી ન શકે, એટલે લક્ષણથી પીડા અનુભવે છે ને અર્થ “પિલાય છે” એવો કરીએ છીએ, એ પ્રયોગથી કોઈ ખાસ સૌદર્ય સધાતું નથી.
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૨ ] બીજા વિકલ્પનું ખંડન
[ દવન્યાક - આવા દાખલાઓને કદી દવનિનાં ઉદાહરણ ન કહી શકાય, કારણ કે –
૧૫ જે શબ્દ, વ્યંજના સિવાય બીજી કોઈ રીતે પ્રગટ ન કરી શકાય એવું ચાવ પ્રગટ કરતે હેાય અને વળી વ્યંજનાવૃત્તિ ધરાવતા હોય તે જ ધ્વનિ નામને પાત્ર છે.
અહીં આપેલાં ઉદાહરણેમાં (લક્ષક) શબદ બીજી રીતે. પ્રગટ ન થઈ શકે એવા ચારુત્વનું કારણ બનતું નથી, અર્થાત્, એ ઉદાહરણેમાંના “કહી આપે છે”, “અનુભવે છે” વગેરે લક્ષક શબ્દ એવું કેઈ સૌંદર્ય પ્રગટ નથી કરતા, જે બીજા શબ્દથી પ્રગટ ન થઈ શકત, મતલબ કે એ વાચ્યમાં પણુંમૂકી શકાત, એટલે એને ધ્વનિ ન કહી શકાય.
એટલું જ નહિ –
લાવણ્ય” વગેરેની જેમ જે શબ્દો પોતાના અર્થ કરતાં બીજા અર્થમાં રૂઢ થયેલા છે, તે વપરાય ત્યારે અવનિ પદને પામતા નથી.
એ શબ્દોમાં પણ લક્ષણ તે હેય છે, એટલે એમને. પણ કોઈ વાર ધ્વનિ કહી તે શકાય, પણ તે જુદા કારણે, એવા શબ્દના કારણે નહિ.
“લાવણ્ય', “કુશલ', “પ્રતિકૂલ' વગેરે શબ્દો પિતાના મૂળ અર્થ કરતાં જુદા જ અર્થમાં વપરાતા થઈ ગયા છે. “લવણુ” એટલે મીઠું. લવણું” ઉપરથી ભાવવાચક નામ “લાવણ્ય' બન્યું, એટલે એનો અર્થ
ખારાશ’ એ થાય. શાક વગેરેમાં મીઠું નાખવાથી તેને સ્વાદ સારો લાગે છે, એ ઉપરથી “સુંદરતા'ના અર્થમાં લાવણ્યશબ્દ વપરાતે થયો. શરૂઆતમાં તો એ પ્રયોગ લાક્ષણિક જ હતો, પણ પછી એ આ બીજા અર્થમાં એવો તો રૂઢ થઈ ગયો કે કોઈને એના મૂળ અર્થની સ્મૃતિ પણ
Page #90
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧૬ ]
બીજા વિકલ્પનું ખંડન [ ૫૩ ન રહી. અને સુંદરતાના પર્યાય તરીકે જ એ વપરાવા લાગ્યો. “કુશલ” શબ્દને પણ મૂળ અર્થ તો “કુશ કહેતાં દાભને વાઢનાર” એવો થાય. સૌ જાણે છે કે દાભ વાઢતી વખતે ખૂબ સાવધ રહેવું પડે છે, દાભને પકડવામાં આવડતની જરૂર પડે છે. એ ઉપરથી કોઈ પણ વિષયમાં હોશિયાર હોય, આવડત ધરાવતો હોય, તેને કુશળ કહીએ છીએ. આજે બહુ ઓછા લોકો કુશલ આ મૂળ અર્થ જાણતા હશે. એટલે આજે એ શબ્દમાં લક્ષણ રહી નથી. “હોશિયાર ”ને એ પર્યાય જ બની ગયો છે. આ બધા રૂઢિ લક્ષણાના દાખલા છે. એમાં કઈ પ્રજન નથી હોતું, અને માટે જ વ્યંજનાને વ્યાપાર પણ નથી હોતો. અને એમ હોઈ એવા શબ્દોને ધ્વનિ કહી શકાય જ નહિ. તેમ છતાં કેટલીક વાર એ શબ્દોના મૂળ અર્થનો પણ સંકેત થાય એ રીતે એમને પ્રવેગ થતો હોય છે, અને ત્યારે જરૂર ત્યાં ધ્વનિ સંભવે છે. જેમ કે બિહારી સતસઈની એક પંક્તિ આ પ્રમાણે છે:
“સગુન સલોને રૂપકી જુન ચખ તૃષા બુઝાઈ” એનું ગુજરાતી કરીએ તો
સગુણ સલૂણા રૂપની નયનતૃષા નવ છીપે” એવું થાય. ખારું પાણી ગમે તેટલું પીએ તોયે તેથી તરસ છીપતી નથી. અહીં નાયિકાના દેહનું સૌંદર્ય એવું છે કે એને જોતાં આંખો ધરાતી નથી. એ કહેવા માટે આ પંક્તિ લખાઈ છે. એમાં “સલૂણા” શબ્દના બંને અર્થો, લાવણ્યયુક્ત” અને “મીઠાવાળું” વિવિક્ષિત છે. એટલે અહીં રૂઢિ લક્ષણમાં વ્યંગ્યાર્થ રહેલે લાગે છે, તેમ છતાં એ વ્યંગ્યાર્થ કેવળ “સલૂણું” શબ્દથી નથી સમજાતે, પણ આખા વાક્યના સંદર્ભમાંથી વ્યંજના દ્વારા સમજાય છે. આંખની તરસ છીપતી નથી.” એમ કહ્યું છે માટે આપણે “સલૂણ'ને અર્થ મીઠાવાળું, “ખાસ” એવો લેવા પ્રેરાઈએ છીએ. આથી સ્પષ્ટ થશે કે રૂઢિ લક્ષણમાં વ્યંગ્યાર્થ હોતો નથી, એ તો પ્રજનવતી લક્ષણમાં જ હોય છે.
ઉપરના વિવેચન ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે લક્ષણને જે આપણે વનિનું લક્ષણ માનીએ તે જ્યાં જ્યાં લક્ષણું હોય ત્યાં ત્યાં ધ્વનિ હોવો જોઈએ. પણ આપણે જોયું કે એવું નથી. અનેક દાખલા એવા મળે છે, જેમાં લક્ષણ હોવા છતાં વનિ નથી હોતો. એને અર્થ એ થયો કે એ વ્યાખ્યામાં અતિવ્યાપ્તિનો દોષ છે. કારણ, જ્યાં ધ્વનિ ન હોય એવા દાખલાને પણ એ લાગુ પડે છે.
વળી,
Page #91
--------------------------------------------------------------------------
________________
૫૪ ] બીજા વિપનું ખડન
[ ધ્વન્યાલેાક
૧૭
જે ફળને ઉદ્દેશીને, મુખ્ય વૃત્તિ છેડીને ગુણવૃત્તિથી અથ પ્રગટ કરવામાં આવે છે, તે ફળને દ્યોતિત કરવાને એ શબ્દ સ્ખલતિ કહેતાં અસમર્થ નથી હાતા.
લક્ષણાનું પ્રયાજન ચારુત્વના અતિશયયુક્ત અને પ્રગટ કરવાનું હેાય છે. જો એ પ્રગટ કરવામાં શબ્દ અમુખ્ય ખની જતા હાય, એટલે કે એને અમુખ્યવૃત્તિનેા, લક્ષાવૃત્તિને આશ્રય લેવા પડતા હોય, તેા તે શબ્દના પ્રયોગ જ દોષયુક્ત. ઠરે. પણ એમ નથી હતું.
અહીં એમ કહેવામાં આવ્યું છે કે ચારુવયુક્ત અને મેધ કરાવવાનું જે પ્રયેાજન સિદ્ધ કરવા માટે અભિધાવૃત્તિને ત્યાગ કરીને લક્ષણાવૃત્તિને। આશ્રય લેવામાં આવે છે, તે પ્રયેાજન વ્યક્ત કરવાને એ શબ્દસમ હાય છે. તેમ ન હોય તેા એ શબ્દના પ્રયાગ જ દેષરૂપ કરે. પણ તેમ હોતું નથી.
આ ભાગ બરાબર સમજવા માટે લક્ષણાની આખી પ્રક્રિયા વિગતે જોઈ જવી પડશે.
કાઈ માણસે ગંગાકિનારે ઝૂપડું બાંધ્યું છે. પેાતાના ઝૂપડાને ગંગાની શીતળતા અને પવિત્રતાને પૂરે લાભ મળે છે, એને એણે ખીજા માણસને એધ કરાવવા છે. એ એનું પ્રયેાજન છે. હવે, ગંગાતટ તે ધણા વિશાળ છે અને તેની સાથે શીતળતા કે પવિત્રતા જોડાયેલી નથી. એટલે જો એ એમ કહે કે ‘ ગંગાતટે મારું ઝૂંપડુ છે', તે ગ ંગાની શીતળતા અને પવિત્રતાને ખેાધ કરાવવાનુ એનું પ્રયાજન સિદ્ધ થતું નથી. તેથી એ લક્ષણાને આશ્રય લઈ ‘ ગંગાતટ ’ને બદલે ‘ ગાંગા ' શબ્દનેા ઉપયાગ કરીને એમ કહે છે કે ‘ મારું ઝૂંપડું ગંગા ઉપર આવેલુ છે.' આ થઈ ખેલનારની વાત. હવે, આપણે સાંભળનારની દૃષ્ટિએ એને વિચાર કરીએ. ગંગા ઉપર ઝૂંપડું' છે' એવું વાકય એ સાંભળે છે, ત્યારે પહેલાં તે એને અભિધાવૃત્તિથી એવા અર્થ સમજાય છે કે ‘ ગંગાના જળપ્રવાહ ઉપર ઝૂંપડું છે.’ પણ જળપ્રવાહ ઉપર ઝૂંપડું સંભવતું નથી એટલે એ અર્થ લઈ શકાતા નથી. આમ, મુખ્ય એટલે કે વાચ્ય અર્થ બાધિત થાય છે. તેથી એ ગંગા
*
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૧-૧૭ ]
બીજા વિકલ્પનું ખંડન [ પપ
સાથેના નિકટતાના સંબંધને આધારે ગંગા'ને અર્થ ગ’ગાતટ' એવા કરે છે. આમ કરવાથી જે ખાધા હતી, કે જળ પ્રવાહ ઉપર ઝૂંપડું ન હાઈ શકે, તે દૂર થાય છે. આમ, લક્ષણાથી પ્રાપ્ત થતા અર્થ બાધાનું નિવારણ કરે છે. ત્યાં જ લક્ષણાનું કામ પૂરું થાય છે, એની શક્તિ ત્યાં જ વિરમી જાય છે. પણ શીતળતા અને પવિત્રતાના ખેધ કરાવવાનું પ્રયાજન તા અસિદ્ધ જ રહે છે. એ અર્થના મેધ ગંગા' શબ્દ કરાવી શકે એમ છે. પણ એ શબ્દની અભિધાશક્તિ અને લક્ષણાશક્તિ વાચ્ય અને લક્ષ્ય અને ખેાધ કરાવી વિરમી ગઈ છે. આથી પ્રયેાજનરૂપી નવા અ વ્યક્ત કરવા માટે એણે ત્રીજી શક્તિ વ્યંજનાની મદદ લેવી પડશે. એ વ્યંજના શક્તિ ‘ગંગા' શબ્દ દ્વારા શીતળતા અને પવિત્રતાના મેધ કરાવી વકતાનું પ્રયાજન સિદ્ધ કરે છે. ગંગા' શબ્દ એ અનેા ખેાધ ન કરાવી શકતા હાય તા એને ઉપયાગ જ દેષયુક્ત ઠરે—એ વાપરવામાં જ ભૂલ થઈ ગણાય. પણ એમ નથી. એ શબ્દ એ અર્થા મેધ કરાવી શકે એમ છે, પણ એ માટે એણે વ્યંજનાવૃત્તિની મદદ લેવી પડે છે. આમ, આપણે જોયું કે અભિધાવૃત્તિનું કામ મુખ્યાનેા ખેાધ કરાવવાનું છે, એ અ બાધિત થતાં, લક્ષણાવૃત્તિનું કામ લક્ષ્યાર્થીના ખાધ કરાવી બાધા દૂર કરવાનું છે, જયારે વ્યંજનાવૃત્તિનું કામ પ્રયાજનનેા મેાધ કરાવવાનું છે. આમ, લક્ષણાવૃત્તિ અને વ્યંજનાવૃત્તિ બંનેના વિષય જ જુદા છે, એટલે પણ એ એ એક ન જ હાઈ શકે. અને માટે લક્ષણા એ ધ્વનિનું લક્ષણ પણ ન બની શકે.
t
હવે, વૃત્તિમાં જે એમ કહ્યું છે કે પ્રયેાજનને વ્યક્ત કરવામાં શબ્દ જો અમુખ્ય થઈ જતેા હાય, એટલે કે તેને પાછા અમુખ્યવૃત્તિને કહેતાં લક્ષણાવૃત્તિને આશ્રય લેવા પડતા હોય તે તેને પ્રયાગ જ દેોષયુક્ત ઠરે
એના અ એવા છે કે લક્ષણાવાદીએ પ્રયેાજન માટે ફરી લક્ષણાનેા આશ્રય લેવાની વાત કરે તેા તેનું પણ અહીં ખંડન કરવામાં આવ્યું છે. તે એ રીતે, કે પ્રયેાજનોધ માટે ફરી લક્ષણાને આશ્રય લેવા હાય તેા મુખ્યા આધ થવા જોઈએ, જે બીજો અથ લઈએ તેને મુખ્યાર્થ સાથે સબંધ હાવા જોઈએ, અને એને માટે કાઈ પ્રયાજન પણ હાવું જોઈએ. આમની એકે શરત અહીં પૂરી પડતી નથી. પહેલી વાર લક્ષણાનેા આશ્રય લઈ આપણે ‘ ગંગા ’ શબ્દમાંથી - ગંગાતટ' અથ પ્રાપ્ત કર્યાં છે. એ કઈ • ગંગા' શબ્દને મુખ્ય અ નથી, તેમ એ હવે બાધિત પણ થતા નથી. તેમ છતાં, દલીલ ખાતર માની લઈએ કે એ મુખ્ય અં છે અને બાધિત
-
Page #93
--------------------------------------------------------------------------
________________
૫] બીજા વિકલ્પનું ખંડન
[ ધ્વન્યાક પણ થાય છે, તેયે શૈત્ય અને પાવનત્વને જે અર્થ આપણે અહીં લેવા માગીએ છીએ તેને “ગંગાતટ સાથે સંબંધ નથી. એ ધર્મો તે ગંગાના છે. વળી લક્ષણનો ફરી આશ્રય લેવા માટે કઈ પ્રયજન બતાવવું પડે, તે પણ અહીં બતાવી શકાય એમ નથી. ધારો કે ગમે તે કોઈ પ્રયોજન બતાવ્યું, તો તેની સિદ્ધિ માટે ફરી લક્ષણાનો આશ્રય લેવો પડે અને તેને માટે નવું પ્રયજન કલ્પવું પડે અને તેને માટે ફરી બીજી લક્ષણાને આશ્રય લેવો પડે. એમ એને પાર જ ન આવે, અનવસ્થા જ પેદા થાય. એટલે કહ્યું છે કે શૈત્યપાવનત્વરૂપ પ્રજનનો બોધ તો “ગંગા” શબ્દ જ કરાવી શકે એમ છે, માત્ર એ માટે એણે એની વપરાઈ ગયેલી અભિધા અને લક્ષણ વૃત્તિ સિવાયની ત્રીજી વ્યંજનાવૃત્તિનો આશ્રય લેવો જોઈએ. આ બતાવે છે કે લક્ષણાનું કામ ફક્ત અભિધાથી પ્રાપ્ત થતા મુખ્યાર્થીની બાધા દૂર કરવાનું છે, એને આધાર વાચવાચકભાવ ઉપર છે, એ અભિધાની જ પૂછડી છે.
માટે–
ગુણવૃત્તિ એટલે કે લક્ષણા વાચકત્વને આશ્રયે છે, તો એકમાત્ર વ્યંજકત્વને જ આધારે રહેલા વનિનું એ શી રીતે લક્ષણ બની શકે?
એટલે, ધ્વનિ અલગ છે અને લક્ષણ અલગ છે. વળી, એ વ્યાખ્યામાં આવ્યાપ્તિદોષ પણ છે, કારણ, લક્ષણમાં વિવક્ષિતાન્યપરવાથ્યને, જેમાં સ્વપ્ન પણ વાચ્યતાને ન પામતા રસાદિને સમાવેશ થાય છે તેને, તેમ જ બીજા અનેક પ્રકારોને સમાવેશ થતો નથી. એટલા માટે લક્ષણા ધ્વનિનું લક્ષણ ન બની શકે.
અહીં દલીલ એવી છે કે વિવક્ષિતા પરવાગ્યે ધ્વનિમાં કંઈ મુખ્યાર્થ બાધિત થતો નથી, એટલે ત્યાં લક્ષણાને અવકાશ જ નથી, તેથી જો તમે લક્ષણાને ધ્વનિનું લક્ષણ માને તો એ અને એવા બીજા અનેક પ્રકારો બાદ રહી જશે. આમ, એ વ્યાખ્યામાં અવ્યાપ્તિ દોષ પણ છે. લક્ષણ ધ્વનિની વ્યાખ્યા પણ ન બની શકે એમ બતાવ્યા પછી છેવટે કહે છે કે –
Page #94
--------------------------------------------------------------------------
________________
- ઉદ્યોત ૧-૧૯૪]
ત્રીજા વિકલ૫નું ખંડન [ પછી - ત્રીજા વિકહ૫નું ખંડન
૧૯ જ બહુ બહુ તો એ ધ્વનિના કેઈ ભેદનું ઉપક્ષણ બની શકે. અને વૃત્તિમાં સમજાવે છે કે –
હવે પછી વનિના જે ભેદેપભેદે બતાવવામાં આવનાર છે, તેમાંના કેઈ એકાદ ભેદનું એ ઉપલક્ષણ બની શકે.
અર્થાત , ધ્વનિના જે અનેક ભેદો અને ઉપભેદ અમે બતાવવાના છીએ, તેમાંના જેમાં લક્ષણે આવતી હોય, તેવા ભેદનું ઉપલક્ષણ લક્ષણ થઈ શકે. જેમ કે અવિવક્ષિતવા ધ્વનિમાં લક્ષણો હોય છે, એટલે એનું ઉપલક્ષણ લક્ષણ થઈ શકે. પણ ત્યાં પણ લક્ષ્યાર્થ મુખ્ય ન હાઈ અને પ્રયજનરૂપ વ્યંગ્યાર્થ તો વ્યંજના મારફતે જ પ્રાપ્ત થતો હેઈ, લક્ષણ એવા વનિનું પણ લક્ષણ તો ન જ બની શકે.
તેમ છતાં, જે તમે એમ કહે કે લક્ષણાથી જ વનિનું લક્ષણ બંધાઈ જાય છે, તે અમારું કહેવું એમ છે, કે એ રીતે તે અભિધાવ્યાપારથી જ તેનાથી ભિન્ન એવા બધા અલંકારોનું પણ લક્ષણ બંધાઈ જાય છે, એમ માનવું પડશે, અને તે દરેક અલંકારનું જુદું લક્ષણ બાંધવું નિરર્થક બની જશે.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છેઃ ધ્વનિવાદીએ સિદ્ધ કર્યું કે લક્ષણ ધ્વનિનું લક્ષણ ન બની શકે, બહુ બહુ તો કોઈ એકાદ પ્રકારના વિનિનું ઉપલક્ષણ બની શકે. એ ઉપરથી લક્ષણાવાદી કહે છે કે અમે ઉપલક્ષણને જ લક્ષણ માની લઈશું. કારણ, ઉપલક્ષણનું કામ જ એક પદાર્થને બીજાથી જુદા પાડવાનું છે. બધા વિનિમાં લક્ષણ ન હોય તેથી શું થઈ ગયું ? અને એ લક્ષણનું તો પૂર્વાચાર્યોએ પૂરેપૂરું નિરૂપણ કરેલું જ છે, પછી તમારે નવેસર ધ્વનિનું નિરૂપણ કરવાની શી જરૂર છે? એના જવાબમાં ધ્વનિવાદી કહે છે કે તમે કહે છે એ વાત સ્વીકારીએ તો તે અલંકારોમાં સર્વત્ર અભિધાન અને અભિધેય એટલે કે શબ્દ અને અર્થ જ હોય છે, અને એ અભિધાવૃત્તિનું પૂરેપૂરું નિરૂપણ વૈયાકરણો અને મીમાંસકોએ કરેલું જ છે. અને બધા અલંકારો અભિધાવૃત્તિ ઉપર જ આધારિત હોય છે, તો પછી જેમણે અલંકારોનું આખું શાસ્ત્ર રચ્યું તે આચાર્યોને શ્રમ ફેગટ જ ગયો, - એમ કહેવું પડે.
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૮ ] અનિલ ચનીયતાવાદીનુ ખડન
[ ધ્વન્યાલેાકઃ
વળી, જો તમે એમ કહેા કે પર્યાયાક્ત, અપ્રસ્તુતપ્રશ ંસા, વગેરે અલંકારામાં ધ્વનિ છે, એવું સ્વીકારીને પૂર્વાચાર્યાએ ધ્વનિનું લક્ષણ બાંધેલુ છે, તેા એના જવાબમાં જણાવવાનું કે
૧૯૬
આ પહેલાં જ ખીજાએએ ધ્વનિનું લક્ષણ ખાંધેલું હાય તા એ તે અમારા જ પક્ષ સિદ્ધ થયા.
"
કારણ, ધ્વનિ છે ? પહેલેથી જ સિદ્ધ થયેલા હોય તે
-
એ જ અમારા પક્ષ છે. અને એ જો તે અમારું કામ વગર મહેનતે
સિદ્ધ થઈ ગયું.
અહી સુધીમાં પહેલી જ કારિકામાં ધ્વનિનું અસ્તિત્વ ન સ્વીકારનારા અભાવવાદીએ, લક્ષણાવાદીએ અને અનિર્વચનીયતાવાદીઓને ઉલ્લેખ કર્યો. હતેા તેમાંના અભાવવાદીઓના ત્રણે વિકહપેાનું તેમ જ લક્ષણાવાદીમાના પણ ત્રણે વિકલ્પેાનું ખંડન થઈ ગયું. અને ધ્વનિની વ્યાખ્યા અને તેના મુખ્ય પ્રકારા દ્વારા અનિચનીયતાવાદીઓનું પશુ ખંડન થઈ ગયેલુ જ છે, છતાં અંતે એમને સીધા ઉલ્લેખ કરીને એમનું ખંડન કરે છે: અનિવ ચનીયતાવાદીઓનુ ખંડન
વળી, જે લેાકે એમ કહે છે કે ધ્વનિનેા આત્મા તેા કેવળ સહૃદય-હૃદય-સ`વેદ્ય જ છે, અને તે અનિવચનીય—અનાખ્યેય કહેતાં વ્યાખ્યા ન થઈ શકે એવા છે, તે જોઈ વિચારીને વાત કરતા નથી. કારણ, અમે ઉપર ધ્વનિનું સામાન્ય લક્ષણ (જેમાં અપેાતાને ' વગેરે) આપી ગયા છીએ, અને તેના વિવિધ પ્રકારાનાં વિશેષ લક્ષણા હવે પછી આપનાર છીએ, તેમ છતાં જો ધ્વનિ અવ્યાખ્યેય છે એમ કહેવામાં આવે તે એ વાત અધી જ વસ્તુઓને લાગુ પડશે, એટલે કે તે તા પૃથ્વી પરની બધી જ વસ્તુ અનિચનીય છે એમ કહેવું પડશે. પણ જો આ અતિશયાક્તિ દ્વારા તેએ ધ્વનિનું સ્વરૂપ બીજાં કાવ્યેા કરતાં. ચડિયાતું છે, એમ કહેતા હોય, તે તે તેમની વાત ચાગ્ય છે. શ્રી રાજાનક આનંદનાચાય વિરચિત વન્યાલાકના પહેલા ઉદ્યોત પૂરી થયેા.
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત બીજે
અવિવક્ષિતવાચના બે ભેદે
(પહેલા ઉદ્યોતમાં), ધ્વનિના (૧) અવિવલિતવાચ્ય અને (૨) વિક્ષિતાન્યપરવાચ્ય એવા બે ભેદે જણાવવામાં આવ્યા હતા. એમાંના અવિક્ષિતવાના પેટાભેદે બતાવવા માટે આ. કારિકામાં કહ્યું છે કે –
અવિવક્ષિતવાચ્ય ધ્વનિનું વાચ્ય એટલે કે તેનો વાચ્યાર્થ બે પ્રકારનું હોય છે : (૧) અર્થાતરસંક્રમિત વાચ્ય અને (૨) અત્યંતતિરસ્કૃતવા.
એ બંને પ્રકારના અર્થો દ્વારા વ્યંગ્યાર્થીની જ વિશેષતા સધાય છે. એને આધાર લક્ષણ
અર્થાતરસંક્રમિત વાચ એટલે જેમાં વાચ્ય અર્થનું બીજ અર્થમાં સંક્રમણ કરાવવામાં આવ્યું છે એ; અને અત્યંતતિરસ્કૃતવાચ એટલે જેમાં વાચ્યાર્થીને અત્યંત તિરસ્કાર કરવામાં આવ્યો છે એટલે કે તેને બિલકુલ ઢાંકી દેવામાં કે છેડી દેવામાં આવ્યો છે એવો. અહીં વાચ્ય અર્થનું બીજા અર્થમાં સંક્રમણ કરાવનાર અને તેના અત્યંત તિરસ્કારમાં અર્થાત તેને ઢાંકી દેવામાં કારણભૂત કોઈ તત્ત્વ માનેલું છે. એ તત્ત્વ છે વ્યંજનાવ્યાપારના સહકારીઓ – લક્ષણું, બેલનારની વિવક્ષા વગેરે. એમાં લક્ષણું
Page #97
--------------------------------------------------------------------------
________________
૬૦ ] એના આધાર લક્ષણા
[ ધ્વન્યાલાક
પ્રધાન છે. એટલે જ અવિવક્ષિતવાચ્ય ધ્વનિને લક્ષણામૂત્ર ધ્વનિ પણુ કહે છે. આ એ પ્રકારનું સ્વરૂપ બરાબર સમજવા માટે આપણે લક્ષણાની પ્રક્રિયા વિગતે જોવી પડશે.
લક્ષણાની વ્યાખ્યા મમ્મટે એવી આપી છે કે મુખ્યા'ના ખાધ થતાં, રૂઢિને કારણે કે કાઈ પ્રયેાજનને લીધે, તેની સાથે સંબંધ ધરાવતા બીજો અ જે શક્તિથી સમજાય છે તેનું નામ લક્ષણા. એ શબ્દમાં આરેાપિત કરવામાં આવેલી શક્તિ છે. એટલે લક્ષણાની ત્રણ શરતેા થઈ છેઃ ૧. મુખ્યા ના બાધ થવા જોઈએ. એ વગર લક્ષણા પ્રવર્તિત ન થઈ શકે. ૨. બીજો જે અર્થાં લેવામાં આવે તેને મુખ્યા સાથે કોઈ ને કોઈ સબંધ હાવા જોઈ એ. સબંધ વગરના ગમે તે અ લઈએ તેા તે। અનવસ્થા જ પેદા થાય. અને ૩. લક્ષણા માટે રૂઢિ હાવી જોઈએ અથવા કેાઈ પ્રયેાજન • હાવું જોઈ એ. ‘ કુશલ ’‘ પ્રવીણ ’, વગેરે શબ્દો રૂઢિને કારણે ‘દાલ વાનાર • અને સારી રીતે વીણા વગાડનાર’ એવા એમના મુખ્યા તે અદલે આજે વપરાય છે એ અર્થમાં વપરાય છે. જ્યારે ‘ ગંગા પર ઝૂંપડું' જેવા પ્રયાગેામાં શૈત્યપાવનવને મેધ કરાવવાનું પ્રત્યેાજન એ લક્ષણાનું કારણ બને છે.
.
.
મુખ્યા અને લક્ષ્યાર્થ વચ્ચે કાઈ સંબધ હવા આવશ્યક ગણ્યા છે અને એવા સંબંધે સયેાગ વગેરે પાંચ માનેલા છે. એમાં સાદૃશ્ય સંબંધ ગણાવેલા નથી. એટલે સાદૃશ્ય સંબંધવાળી લક્ષણાને મીમંસા લક્ષણા કહેતા નથી, પણ લક્ષણાથી અલગ ગૌણીવૃત્તિ માને છે, જ્યારે કાવ્યશાસ્ત્રકાર એને ગૌણી લક્ષણા કહે છે. સાદૃશ્ય સિવાયના સંબંધવાળી લક્ષણાને શુદ્દા લક્ષણા કહે છે. એ લક્ષણાના બે પેટાભેદો છે: ૧. ઉપાદાન લક્ષણા અને ૨. લક્ષણ લક્ષણુા. ઉપાદાન લક્ષણામાં મુખ્યા પેાતાની બાધા દૂર કરવા માટે બીજા અનું સૂચન કરે છે અને તેની મદદથી પેાતાનેા અન્વય સિદ્ધ કરે છે. જેમ કે ધાળી ટાપી આવી'. ટાપી નિર્જીવ હાઈ આવવાની ક્રિયા કરી શકે નહિ એટલે એ અર્થ બાધિત થાય છે. એટલે સયેાગ સંબધથી ધાળી ટાપીવાળા માણસ ’ એવા અ લેવામાં આવે છે અને એમ બાધા દૂર થાય છે. આમાં મુખ્યાર્થ કાયમ રહે છે, અને તે બીજા અની મદદ લે છે. માટે એને ઉપાદાન એટલે ગ્રહણ કરનારી લક્ષણા કહે છે. એનું ખીજુ નામ અજહત્ત્વાર્થા (પેાતાના અ ન છેડનારી) પણ છે. કારણુ, એ પેાતાના મુખ્યા છેડી દેતી નથી.
"
Page #98
--------------------------------------------------------------------------
________________
ધોત ૨-૨ ]
અર્થા તરસ કૃમિતવાચનાં ઉદાહરણ [ ૬૧
એથી ઊલટુ, લક્ષણ લક્ષણામાં મુખ્યા બિલકુલ છેાડી દેવા પડે છે. · ગંગા પર ઝૂ ંપડુ’ એમાં ગંગાના મુખ્ય અર્થ જલપ્રવાહ થાય અને તે પર ઝૂંપડું સ ંભવે નહિ એટલે એ અર્થ બાધિત થતાં નિકટતાના સંબંધને જોરે ‘ગંગાતટ ’ એવા ખીજો અર્થ લેવામાં આવે છે. આમ, અહીં મૂળ અર્થ જે ‘ જલપ્રવાહ' તેને બિલકુલ ત્યાગ કરવા પડે છે. એટલે એને જહસ્ત્વાર્યા ( પેાતાનેા અર્થ છેાડી દેનારી) પણ કહે છે.
અહી' બતાવેલા અર્થાતરસંક્રમિતવાસ્થ્યના મૂળમાં અજહસ્વાર્થી અથવા ઉપાદાન લક્ષણા રહેલી છે અને અત્યંતતિરસ્કૃતવાસ્થ્યના મૂળમાં જહસ્ત્રાર્યાં. અથવા લક્ષણુ લક્ષણા રહેલી છે, તે હવે આવતાં ઉદાહરણા ઉપરથી સ્પષ્ટ થશે.
અર્થા તરસ કૅમિતવાસ્થ્યનાં ઉદાહરણ
૧. અર્થાંતરસંક્રમિતવાસ્થ્યનું ઉદાહરણ
-
“ સ્નિગ્ધ અને શ્યામલ મેદ્યાની કાંતિથી આકાશ લીપાઈ થયુ છે, ઉત્સાહભરી બગલી ચક્કર લગાવતી ઊડી રહી છે, પવનમાં શીકર ભળેલી છે, મેઘના મિત્ર મયૂરા આનંદ-કેકા કરી રહ્યા છે; ભલે આમ થતુ. હું તેા કઠોર હૃદયના રામ છું. બધુ સહી લઉં છું. પશુ સીતાનું શું થશે? અરેરે! દેવી, ધીરજ રાખ.
*
,,,
અહીં ‘રામ' શબ્દમાં અર્થાતરસ ક્રમિતવાચ્ય ધ્વનિ રહેલા છે.
આને સમજાવતાં લેાચનકાર કહે છે કે આકાશને ચારેકારથી વાદળાંએ ઘેરી લીધું છે. પાણીથી ભરેલાં હોવાને લીધે એમની સ્નિગ્ધ એટલે કે સ-રસ અને દ્રવિડ નિતાએના જેવી શ્યામલ એટલે કે શ્યામ વર્ણીની કાંતિથી કહેતાં ચમકથી આકાશ છવાઈ ગયું છે. આ બગલીના ગર્ભાધાનને સમય છે એટલે બગલીએ ઉત્સાહમાં આવીને વાદળામાં ચક્કર લગાવી રહી છે; આ ઉદ્દીપન વિભાવાને કારણે આકાશ તરફ જોવું મુશ્કેલ બની ગયું છે; દિશા તરફ જોવા જાઉં છું તેા જલશીકરથી ભર્યાં પવન વાય છે; અહીં પવન' શબ્દ બહુવચનમાં વાપર્યાં છે એ એમ સૂચવે છે કે પવન ગમે તેમ અનેક દિશામાંથી વાય છે. તેા પછી કોઇ ગુફામાં જઈ તે એસ,
.
Page #99
--------------------------------------------------------------------------
________________
૬૨ ] અર્થા તરસ‘*મિતવાચનાં ઉદાહરણું
[ ધ્વન્યાલાક
પશુ તે પણ શક નથી, કારણ, મેધના મિત્ર મયૂરાની મીઠી કેકા ત્યાં પણ કાને પડવાની અને વર્ષાઋતુની જાણ કરવાની—જે અસહ્ય છે. આ બધા ઉદ્દીપન વિભાવેાથી રામનેા વિપ્રલંભ જાગ્યા છે, અને રતિભાવ તે ઉભયનિષ્ઠ હોય છે એટલે સીતાને સંભારીને જ રામ પેાતાને વિશે કહે છે કે મારા માટે આ ઉદ્દીપન વિભાવા ગમે તેટલા વધુ પ્રમાણમાં હાય તાયે હું તેા કઠોર હૃદયને રામ છું એટલે સહી લઉં છું. અહીં કઠોર હૃદયને એ વિશેષણ દ્વારા ઇષ્ટ ધ્વનિને માટે અવકાશ પેદા કર્યાં છે. જો એમ ન કર્યું હોત તે રામ' શબ્દ દ્વારા દશરથના કુલમાં જન્મ, કૌસલ્યાનેા સ્નેહ પામવે, સીતાની પ્રાપ્તિ થવી વગેરે ખીજા જ વ્યંગ્યાર્થી સમજાવાને સંભવ રહેત, જે અહી ઇષ્ટ નથી. અહીં છું એમ કહ્યું છે તેને અર્થ એવા છે કે હું તેા કઠોર હૃદયના હાઈ જીવુ છું' પણ સીતાનું શું થશે? તે જીવતી હશે? આમ સીતાનું સ્મરણ થતાં જ જાણે પ્રત્યક્ષ હાય એમ તેને ઉદ્દેશીને જ કહે છે કે ‘ હાય, દેવી, ધીરજ રાખજે. ' તું દેવીપદે અધિષ્ઠિત થયેલી છે એટલે તારે ધીરજ ૨.ખવી જ રહી.
>
.
'
આ શ્લાકમાં રામ પેાતાને માટે ‘હું રામ છું' એમ કહે એનેા ક અર્થ નથી, એટલે અહી. મુખ્યા બાધિત થાય છે અને લક્ષણાથી કઠેરહૃદય ’ વિશેષણુને જોરે ‘ સહન કરવાની શક્તિ ધરાવતા રામ ' એવા લક્ષ્યા પ્રાપ્ત થાય છે અને એનું પ્રયાજન રાજ્યમાંથી દેશવટે વગેરે અનેક ધર્માં સાથે એનેા સબંધ જોડવાના છે. એટલે અહી' એવે અર્થ સમજાય છે કે હું તેા આખું જીવન દુઃખ જ વેઠતા આવ્યા છું: રાજ્ય ગયું, બધુઓનેા વિયેાગ થયા, પિતાનું અવસાન થયું, વનવાસ વેઠવા પડયો, આખરે પ્રાણપ્રિય પત્નીનું પણ હરણ થયું—આ બધું વેઠી વેઠીને હું તેા કઠાર હૃદયના થઈ ગયા છું એટલે આ ઉદ્દીપને ને સહી શકીશ, પણ પેલી જનકની લાડમાં ઊછરેલી દીકરીનું શું? તે શી રીતે સહન કરશે? આમ, અહી ‘રામ ’ શબ્દ સસહિષ્ણુવિશિષ્ટ રામ’ના અં વ્યક્ત કરે છે. માટે વૃત્તિમાં કહ્યુ` છે કે એને લીધે એટલે કે ખાષિત શબ્દ ઃ કેવળ ‘ રામ ’ નામની વ્યક્તિના આધ નથી
·
રામ'ને લીધે અહી
થતા પણ વ્યંગ્ય
ધર્મ વિશિષ્ટ (અનેક દુઃખ સહન કરનાર) વ્યક્તિ રામના આધ
થાય છે.
શ્લાક
-
અથવા મારા જ ‘વિષમમાણલીલા ’ કાવ્યમાંના નીચેના
―――――――
Page #100
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨ ]
અત્યંતતિરસ્કૃતવાનાં ઉદાહરણ [ ૬૩ ગુણે સહુદ વડે સ્વીકારાય છે ત્યારે જ ખરેખર ગુણ બને છે. જ્યારે રવિકિરણો અનુગ્રહ કરે છે ત્યારે જ કમળ કમળ બને છે.”
અહીં બીજે “કમળશબ્દ અર્થાતરસંક્રમિત વાગ્યનું ઉદાહરણ છે.
કમળ કમળ બને છે” એમ કહેવાનો કશો અર્થ નથી એટલે એનો મુખ્યાર્થી બાધિત થાય છે અને પછી લક્ષણાથી “ વ્યંગ્યગુણવિશિષ્ટ કમલ” એવો અર્થ થાય છે અને તેનું પ્રયોજન લક્ષ્મી કહેતાં શોભા, સૌરભ અને પૂર્ણ વિકાસ વગેરે સેંકડે ગુણોનું સૂચન કરવાનું છે. આમ, એ અર્થાતરસંક્રમિતવાએ ધ્વનિનું ઉદાહરણ બને છે. અત્યંતતિરસ્કૃતવાનાં ઉદાહરણ
અત્યંતતિરસ્કૃતવાચ્યનું ઉદાહરણ વાલ્મીકિને નીચે શ્લોક છે :
જેની બધી શભા સૂર્યમાં ચાલી ગઈ છે, અને જેનું બિંબ હિમથી ઘેરાયેલું છે એ નિઃશ્વાસથી અંધ થયેલા આરસા જે ચંદ્ર પ્રકાશ નથી.”
અહીં “અંધ” શબ્દ અત્યંતતિરસ્કૃતવાસ્યનું ઉદાહરણ છે.
“અંધ એટલે જેની આંખ ફૂટી ગઈ છે, જે દેખી નથી શકતા એ; પણ આરસાને કંઈ અખ હેતી નથી એટલે તેને “અંધ” કહી ન શકાય. આમ, મુખ્યા બાધિત થતાં તેનો બિલકુલ ત્યાગ કરી લક્ષણથી જેમ આંધળો કશું જોઈ શકતો નથી તેમ “કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ ન પાડી શકે એવો” અર્થ લેવામાં આવે છે અને તેનું પ્રયોજન ઝાંખાપણું, અસુંદરતા વગેરે અનેક ગુણે વ્યક્ત કરવાનું છે. આમ, અહી મુખ્યાર્થીને તદ્દન છોડી દેવા પડે છે, માટે એ અત્યંતતિરસ્કૃતવાય વનિનું ઉદાહરણ છે.
એવું જ બીજુ ઉદાહરણ
મદમાતાં વાદળવાળું આકાશ, વર્ષાની ધારાઓથી ડોલતાં અર્જુનનાં વન, અને નિરહંકાર ચંદ્રવાળી રાત્રિ પણ ચિત્ત હરી લે છે.”
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૪] શિવક્ષિતા પરવચના બે ભેદો
[ ધ્વન્યાલોક અહીં “મદમાતા” અને “નિરહંકાર” એ બે શબ્દો અત્યંતતિરસ્કૃતવાગ્યનાં ઉદાહરણ છે.
કવિ કહેવા એમ માગે છે કે તારાભર્યું નિર્મળ આકાશ, શીતળ મંદ સુગંધી પવનથી ડાલતી અજુનવૃક્ષની વાડીઓ, અને ચંદ્ર પુરબહારમાં પ્રકાશતો હોય એવી રાત્રિઓ તો મનહર હોય છે જ, પણ કમાં વર્ણવી છે એવી રાત્રિઓ પણ ચિત્ત હરી લેતી હોય છે.
- આ લેકમાં વાદળાને “મદમાતા” અને ચંદ્રને “નિરહંકાર' વિશેષણ લગાડેલાં છે તે એ બંને પદાર્થો નિર્જીવ હેઈ તેમને લાગુ પડી શકતાં નથી, તેથી વાચાર્ય બાધિત થાય છે અને લક્ષણથી સાદશ્યને જેરે એ શબ્દો અનુક્રમે “અનુચિત કરનાર', “અનિવાર્ય” અને “મલિન', “શભાહીન' વગેરે અર્થોનું સૂચન કરે છે. એમાં પણ મુખ્યાર્થીને બિલકુલ ત્યાગ કરવો પડે છે એટલે એ અત્યંતતિરસ્કૃતવા ધ્વનિનું ઉદાહરણ છે.
પહેલાં વનિના બે ભેદ પાડવા હતા : ૧. અવિવક્ષિતવા અથવા લક્ષણામૂલ અને ૨. વિવક્ષિતાન્યપરવાચ્ય અથવા અભિધામૂલ. એમાંના પહેલાના બે પેટાબે ૧. અર્થાતરસંક્રમિત વાચ્ય અને ૨. અત્યંતતિરસ્કૃતવાચનાં ઉદાહરણો આપણે જોઈ ગયા. હવે જે બીજો ભેદ વિવક્ષિતાન્યષરવાચ, તેના બે પેટાભેદ બતાવે છે. વિવક્ષિતાવ્યપરવાના બે ભેદ
વિવક્ષિતવા ઇવનિને આત્મા (અર્થ) બે પ્રકારનો હેય છેઃ ૧. અસંલક્ષ્યક્રમે પ્રગટ થનારો અને ૨. સંલક્ષ્યક્રમે પ્રગટ થના.
અહીં વચમાં એક વસ્તુ કહી દેવાની જરૂર છે અને તે એ કે ધ્વનિના જે બે મૂળ ભેદ પાડ્યા છે : ૧. અવિવક્ષિતવાચ અને ૨. વિવક્ષિતવાચ્ય. તે વિવક્ષાને આધારે પાડેલા છે. અવિવક્ષિતવાગ્યમાં વાચ્યાર્થ વિવક્ષિત નથી હતો, જે કહ્યું હોય છે તે બોલનારને અભિપ્રેત નથી હોતું. જ્યારે વિવક્ષિતાન્યપરવામાં વાચાર્ય વિવક્ષિત હેય છે, જે કહ્યું હેય છે તે પણ બોલનારને અભિપ્રેત તો હોય છે, પણ ત્યાં જ અટકી જવાનું નથી હોતું. એ વાચાર્થ દ્વારા બીજો એક અર્થ એટલે કે વ્યંગ્યાર્થ સમજાવવો હોય છે. મતલબ કે વાચાર્ય વ્યંગ્યાર્થનું સૂચન કરવા આવ્યો હોય છે. હવે, આ.
Page #102
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૩ ]
અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ 1 કપ કારિકામાં એમ કહ્યું છે કે વિવક્ષિતવાય વનિમાં કઈ વાર વાચ્યાર્થ પછી વ્યંગ્યાર્થ સમજાય છે તેને ક્રમ ધ્યાનમાં આવે છે અને કોઈ વાર વાચ્યાર્થ પછી વ્યંગ્યાથે એટલી ઝડપથી સમજાય છે કે ક્રમ હોવા છતાં ખ્યાલમાં આવતો નથી. આ ક્રમ ખ્યાલમાં આવે કે ન આવે એને આધારે અહીં વિવક્ષિતવાય વનિના ભેદ પાડેલા છે. જેમાં એ ક્રમનો ખ્યાલ ન આવે તે અસંલક્ષ્યક્રમ અને જેમાં ક્રમનો ખ્યાલ આવે તે સંલક્ષ્યક્રમ. વૃત્તિમાં એ જ વાત સ્પષ્ટ કરી છે – | મુખ્યરૂપે પ્રગટ થતા વ્યંગ્યાર્થ એ જ ઇવનિનો આત્મા છે. એ વ્યંગ્યાથમાંને કઈ વાચ્યાર્થીની અપેક્ષાએ ક્રમ લક્ષમાં ન આવે એ રીતે પ્રગટ થાય છે તે કઈ કમપૂર્વક (એટલે કે ક્રમ લક્ષમાં આવે એ રીતે) પ્રગટ થાય છે. આમ, એના બે પ્રકાર માનવામાં આવેલા છે.
વૃત્તિનું પહેલું વાય મહત્ત્વનું છે. મુખ્યરૂપે પ્રગટ થતો વ્યંગ્યાથે જ ધ્વનિને આત્મા છે, એટલે કે જેમાં વ્યંગ્યાર્થ પ્રધાન હોય તેને જ ધ્વનિ કાવ્ય માનવામાં આવે છે. જેમાં વ્યંગ્યાર્થ પ્રધાન નથી હોતો તેને ધ્વનિ કાવ્ય નથી કહેતા. અને તેથી રસાદિ વગેરે વ્યંગ્યાર્થો પણ જેમાં અપ્રધાન હોય છે તેને ધ્વનિ કાવ્ય કહેતા નથી. એવી સ્થિતિમાં રસવત્ વગેરે અલંકાર છે એમ કહેવાય છે. હવેની બે કારિકાઓમાં એ જ વાત કહેલી છે. અસંલક્ષ્યકમવ્યંગ્ય વનિ
રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાંતિ ભાવોદય, ભાવસંધિ, ભાવશબલતા) વગેરે અસંલક્ષ્યક્રમ છે, અને એ જ્યારે અંગીરૂપે એટલે કે પ્રધાનભાવે પ્રગટ થાય છે ત્યારે ઇવનિને આત્મા કહેવાય છે. અને વૃત્તિમાં કહ્યું છે કે
આ રસારિરૂપ અર્થ વાચ્યાર્થીની સાથોસાથ પ્રતીત થાય છે. એ જ્યારે અંગીરૂપે એટલે કે પ્રધાનરૂપે પ્રતીત થતો હેય છે ત્યારે એ ધ્વનિને આત્મા કહેવાય છે. રસ. ૫
Page #103
--------------------------------------------------------------------------
________________
૬૬ ] રસાદિની સમજૂતી
[ ધ્વન્યાલાક
અહીં આપણે કારિકામાં વપરાયેલા રસ, ભાવ વગેરે શબ્દોને અ સમજી લેવા જોઈએ.
રસાદિની સમજૂતી
ભરતે નાટયશાસ્ત્રમાં આઠે અથવા કેટલાકને મતે નવ સ્થાયી ભાવ ગણાવેલા છે: રતિ, હાસ, શાક, ક્રેાધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિવેદ. દરેક માણસમાં જન્મથી જ આ રહેલા હોય છે. નાયક નાયિકારૂપી આલંબન વિભાવથી એ જાગ્રત થાય છે, બાહ્ય પરિસ્થિતિ-ઉદ્યાન, ચંદ્ર વગેરે—રૂપી ઉદ્દીપન વિભાવથી એ ઉદ્દીપિત થાય છે, શારીરિક ચેષ્ટાઓરૂપી અનુભાવાથી એની ભાવકને પ્રતીતિ થાય છે અને ધૃતિ, શંકા, શ્રમ વગેરે સંચારી કે વ્યભિચારી ભાવા એને પુષ્ટ કરે છે. આ સ્થાયી ભાવે જ રસત્વને પામે છે. દેવતા, રાજા વગેરે પ્રત્યેની રતિ, અપુષ્ટ સ્થાયી અને વ્યંજિત વ્યભિચારી ભાવ કહેવાય છે. એ જ્યારે અનૌચિત્યપૂર્વક નિરૂપાય છે ત્યારે રસાભાસ અને ભાવાભાસ કહેવાય છે. કેાઈ ભાવના ઉદય ચમત્કારક રીતે વવાયા હૈાય ત્યારે તે ભાવાય કહેવાય છે, કાઈ ભાવની શાંતિ ચમત્કારક રીતે વર્ણવાઈ હોય ત્યારે તે ભાવશાંતિ કહેવાય છે, એ ભાવાની સહેાપસ્થિતિ ચમત્કારક રીતે વર્ણવાઈ હોય ત્યારે તે ભાવસ ંધિ કહેવાય છે અને જો અનેક ભાવાની સહે।પસ્થિતિનું ચમકારક વર્ણન હોય તે તે ભાવશખલતા કહેવાય છે. આ દરેકનું એક એક ઉદાહરણ જોવાથી સ્પષ્ટ થશે. શૃંગાર રસનું ઉદાહરણ :
અહ ( કેવુ. આશ્ચય )! પ્રિયની પાસે સૂતી હોવા છતાં પેાતાના મનેરથા સફળ કરવામાં સમ ન થતી તે પ્રિયા ( નવવધૂ) પોતાની અધી મીંચેલી આંખે પ્રિયના વનકમળને નિહાળી રહી છે. '
<<
આ શ્લેાકમાં નાયક આલંબન વિભાવ છે, પાસે સૂતી હતી એ ઉપરથી જેનું અનુમાન થાય છે તે એકાંત ઉદ્દીપન વિભાવ છે, આંખ અધી મીંચીને નિહાળવુ એ અનુભાવ છે અને એમાંથી વ્ય ંજિત થતા લજ્જા, ઉત્સુકતા વગેરે વ્યભિચારી ભાવે છે. એ બધાના સયાગથી રિત નામને સ્થાયી ભાવ વ્યંજિત થઈ શૃ ંગાર રસરૂપે આસ્વાદાય છે.
દેવવિષયક રતિભાવનું ઉદાહરણ :
tr
હે ઈશ, તારા ગળાના એક ખૂણામાં રહેલું કાલકૂટ મારે મન મહાઅમૃત છે. તારા શરીરથી જુદું અમૃત હેય તાપણુ તે મને ગમે નહિ.”
Page #104
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત -૩ ]
રસાદિની સમજૂતી [ ૬૭ અહીં ભગવાન શંકર પ્રત્યેની રતિ એટલે કે પ્રેમ પ્રગટ થયે છે માટે એ ભાવ કહેવાય.
પ્રધાનરૂપે વ્યંજિત થયેલા વ્યભિચારી ભાવનું ઉદાહરણઃ
આજે સ્વપ્નમાં કોપથી આડું જઈ ઊભી રહેલી પ્રિયતમા મેં જોઈ મને અડશે નહિ” એમ હાથ વડે સૂચવતી રડતી રડતી તે આગળ ચાલવા લાગી. તેને આલિંગીને અનેક ચાટુ વચનો વડે આશ્વાસન આપું એટલામાં તો, હે ભાઈ, શઠ વિધિએ મારી નિદ્રા હરી લીધી.”
અહીં વિધિ પ્રત્યેનો અસૂયારૂપી વ્યભિચારી ભાવ પ્રધાનપણે વ્યંજિત થયે છે એટલે એ ભાવ કહેવાય.
રસાભાસનું ઉદાહરણઃ
“દૂરથી આકર્ષણ કરનાર મોહમંત્રના જેવું તેનું નામ જ્યારથી ભારે કાને પડયું છે ત્યારથી મારું ચિત્ત એક ક્ષણ પણ તેના વિના સ્થિર રહેતું નથી. બીજા વિષયોમાંથી ભારી રુચિ મરી ગઈ છે. હું વિહવલ બની ગયો છું. મારાં આ અનંગાતુર અંગો વડે હું તેને પ્રાપ્ત કરવાનું સુખ કેવી રીતે મેળવી શકું એ મને સ્પષ્ટ સમજાતું નથી.”
અહીં રાવણની સીતા પ્રત્યેની રતિ વ્યંજિત થાય છે. સીતાને રાવણ પ્રત્યે પ્રેમ નથી એટલે રાવણને પ્રેમ એકપક્ષી છે. તેથી એમાં અનૌચિત્ય પ્રવેશ્ય છે. એટલે આ શૃંગાર રસને નહિ પણ શૃંગારાભાસને દાખલો થાય.
ભાવાભાસનું ઉદાહરણ :
“પૂનમના ચંદ્ર જેવા મુખવાળી, ચંચળ અને દીર્ધ નયનવાળી, સ્મિત કરતા યૌવન વડે તરંગિત વિલાસે જેના અંગમાં છે એવી એ છે. તો હું શું કરું ? એની મૈત્રી કેવી રીતે થાય ? તે મારો સ્વીકાર કરે એ માટે મારે શું કરવું?”
આમાં રાવણની સીતાવિષયક ચિંતા વ્યંજિત થયેલી છે, એટલે એકપક્ષી રતિને કારણે એમાં અનૌચિત્ય પ્રવેશ્ય છે. તેથી એ ભાવાભાસનું ઉદાહરણ ગણાય.
ભાવોદયનું ઉદાહરણ :
એક શયનમાં શોકનું નામ લેવાથી એકદમ રીસે ભરાઈને ગ્લાનિ પામેલી મુગ્ધાએ ચાક્તિ કરવા છતાં પણ પ્રિયતમને તુચ્છકારી કાઢતાં તે
Page #105
--------------------------------------------------------------------------
________________
૬૮ ] રસાદિની સમજૂતી
[ ધ્વન્યાલેાઢ
.
એકદમ શાંત થઈ ગયેા. • ઊંઘ્યા તેા નહિ હાય' કહી તેણે ડેાક ખૂબ વાંક કરીને તેના તરફ ફરીને જોયું.”
આમાં ડાક ખૂબ વાંકી કરીને જોવાની ક્રિયા દ્વારા વ્યક્ત થતા ઔત્સુકયના ઉદયથી ચમત્કાર આવે છે. ભાવશાંતિનું ઉદાહરણ :
પેલીના ગાઢા લેપવાળા સ્તનને આલિંગન કર્યાથી તારી છાતીએ થયેલુ' ચિહ્ન છુપાવવા માટે તું આ પગે પડે છે? ' એવું કહેતાં જ કાં
,
"
>
છે ? ' એમ કહીને તરત જ ભૂંસી નાખવા માટે હું તેને એકદમ ભેટી પડયો એટલે તે સુખમાં લીન થઈ જતાં તન્વી તે વાત જ ભૂલી ગઈ.’’
અહીં કાપની શાંતિથી ચમત્કાર પેદા થાય છે.
66 6
ભાવસંધિનું ઉદાહરણ :
જેને ગવ જાણીતા છે એવા તપ અને પરાક્રમના નિધિના આવવાથી એક બાજુથી સત્સંગની મીઠાશ અને વીરરસનેા અતિશય ઉત્સાહ મને આકર્ષે છે અને બીજી તરફથી ચેતનને હરી લેતું, હરિચ ંદન અને ચદ્રના જેવુ શીતલ અને સ્નિગ્ધ આનંદદાયી વૈદેહીનું આલિંગન મને રેશકે છે.’
66
પરશુરામને આવતા જોઈ સીતાથી આલિંગાયેલા રામની આ ઉક્તિ છે. એમાં આવેગ અને હ` નામના એ ભાવાની સહાપસ્થિતિ ચમત્કારક છે.
ભાવશખલતાનું ઉદાહરણ :
“ ૧. કાં આ અનુચિત કા' અને કયાં ચંદ્રવંશ ! ૨. એ ફરી જોવા મળે ખરી! ૩. અમારું જ્ઞાન તે। દેષની શાંતિ માટે છે; ૪. અહા, કેપમાં પણ તેનું મુખ કેવું કાંતિમાન લાગે છે! ૫. પુણ્યશાળી ધીર પુરુષો શુ કહેશે ? ૬. સ્વપ્ને પણ એ મળવી મુશ્કેલ છે. ૭. હે મન, ધીરું થા. ૮. કયા ભાગ્યશાળી યુવાન એ અધરપાન કરી શકશે?''
ઊવીને જોઈ તે પુરુરવા આ ખેલે છે. એમાં એક એક વાકથથી અનુક્રમે વ્યક્ત થતાં ૧. વિતર્ક, ૨. ઔત્સુકય, ૩. મતિ, ૪. સ્મરણ, ૫. શંકા, ૬. દૈન્ય, ૭. ધૃતિ અને ૮. ચિંતાની સહાપસ્થિતિથી ચમત્કાર પેદા થાય છે.
આ બધાને એટલે કે રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવાય વગેરેના અસલક્ષ્યક્રમ વ્યંગ્યમાં સમાવેશ થાય છે અને એ જ્યારે પ્રધાન હાયછે ત્યારે ધ્વનિ કહેવાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૪-૫ ]
રસવલિંકાર અને વનિની ભિન્નતા [ ૬૯ રસવદલકાર અને વનિની ભિન્નતા
હવે રસવદલંકાર કરતાં વનિને વિષય જુદો છે એમ બતાવવામાં આવે છે.
જ્યાં વિવિધ પ્રકારના વાચક (શબ્દ), વાચ્ય (અર્થ) અને તેમના ચારુત્વસાધક (અલંકારો) રસાદિને વ્યક્ત કરવા જ આવ્યા હોય તે ધ્વનિને વિષય કહેતાં ક્ષેત્ર ગણાય. આને સમજાવતાં વૃત્તિમાં કહે છે કે –
રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ અને ભાવશાંતિ વગેરે જેમાં મુખ્ય હોય અને જેમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર તથા ગુણો એના અનુગામી હોય અને તેઓ પરસ્પર એકબીજાથી અલગ રૂપે દવનિની દૃષ્ટિએ વ્યવસ્થિત થયા હોય તેને દવનિ કાવ્ય કહે છે. રસવદહંકારને વિષય
પણ જે કઈ કાવ્યમાં પ્રધાન વાક્યર્થ બીજે હોય અને રસાદિ તેનાં અંગરૂપે (અપ્રધાન રૂપે) આવેલાં હોય તે તે કાવ્યમાં રસાદિ અલંકાર ગણાય એ મારે મત છે. અને વૃત્તિમાં સ્પષ્ટતા કરતાં કહે છે કે
બીજાઓએ રસવદલંકારનું ક્ષેત્ર સમજાવેલું છે, તેમ છતાં જે કાવ્યમાં. બીજે કઈ અર્થ પ્રધાનપણે વાકક્ષાર્થ બનતે હોય અને તેનાં અંગરૂપે જે રસાદિ આવતાં હોય તેને સમાવેશ રસાદિ અલંકારમાં થાય છે એ મારો અભિપ્રાય છે. જેમ કે ચાક્તિઓમાં પ્રેયોલંકાર પ્રધાન વાક્યર્થ હોવા છતાં ત્યાં રસાદિ અંગરૂપે આવેલા જોવામાં આવે છે.
આનો અર્થ એ છે કે જ્યારે કાવ્યમાં બીજે કઈ અર્થ એટલે કે -રસરૂપ, વસ્તુમાત્ર રૂપ કે અલંકારરૂપ કોઈ અર્થ પ્રધાન હોય અને રસાદિ
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૦ ] એના એ પ્રકાર
[ વન્યાલેક
તેનાં અગરૂપે આવેલાં હોય તેા ત્યાં એ રસાદિ અલંકાર ગણાય. અને પછી એક દાખલેો આપ્યા છે. એ દાખલેો, ભામહે પ્રેયેાલ કારની જે એવી વ્યાખ્યા આપેલી છે કે ગુરુ, દેવ, રાજા અને પુત્રવિષયક પ્રેમના વણૅનને પ્રેયેાલ કાર કહે છે, તેને ધ્યાનમાં રાખીને આપેલે છે. અને કહ્યું છે કે એવાં પ્રશંસાત્મક વચને( ચાદ્ભક્તિ )માં પ્રેયેાલ કાર જ પ્રધાન હાય છે અને તેમાં આવતા વીર કે શૃંગારાદિ રસે માત્ર એની પુષ્ટિ જ કરે છે, એટલે ગૌણુ હાય છે, માટે અલંકારપદને પામે છે. આવા રસાદિ અલંકારે ચાર છે : ૧. જ્યારે રસ કાઈ ખીજા રસાદિનું અંગ અને ત્યારે રસવત્ અલંકાર, ૨. ભાવ કાઈ ખીજાનું અંગ અને ત્યારે પ્રેયસ અલંકાર, ૩. રસાભાસ કે ભાવાભાસ જ્યારે અગરૂપે આવે ત્યારે ઊ'સ્વી અલકાર અને ૪. ભાવશાંતિ વગેરે જ્યારે અંગ બને ત્યારે સમાહિત અલકાર થાય છે. હવે કહે છે કે
—
એના બે પ્રકાર
આ રસાદિ અલંકાર એ પ્રકારનેા હોય છે ઃ ૧. શુદ્ધ અને ૨. સ'કી'. તેમાંના પહેલાનું ઉદાહરણ :
ર
૮ ૮ હુસે છે શાના? હવે હું તને મારાથી દૂર જવા દેવાની નથી. ઘણે દિવસે તારુ દર્શન થયું છે. એ નિષ્કરુણુ, તને આ પ્રવાસને શેખ કયાંથી લાગ્યા? કાણે તને મારાથી અળગા કર્યાં?' તારા દુશ્મનની સ્ત્રીએ સ્વપ્નમાં પતિને કંઠે વળગી પડીને આ પ્રમાણે ઠપકા આપે છે, પણ પછી જાગી જતાં જુએ. છે કે પાતાના બાહુપાશ તેા ખાલી છે, એટલે હૈયાફાટ રુદન
કરે છે.”
આમાં શાક સ્થાયી ભાવ છે. સ્વપ્નદર્શનથી એનું ઉદ્દીપન થયું છે. અને તેથી કરુણુરસ અભિવ્યક્ત થઈ ચણાને વિષય બને છે. પણ અહી મુખ્ય વિષય તે રાજાના પ્રભાવનું વર્ણન છે. એ રાજાને પ્રભાવ કરુણરસ દ્વારા અધિક સૌંદ પ્રાપ્ત કરે છે. આમ, અહીં કરુછુરસ અલંકાર હાઈ ગૌણ છે, અને રાજાના પ્રભાવનું વર્ણન જ પ્રધાન છે. અહીં, આ કરુણુરસમાં ખીજા કાઈ રસ કે અલંકારનું મિશ્રણ નથી, એટલે એ શુદ્ધ રસવદલંકારનું ઉદાહરણ છે. આ જ વાત સ્પષ્ટ કરતાં વૃત્તિમાં કહ્યું છે કે
Page #108
--------------------------------------------------------------------------
________________
વાળી યુવતીજે આ
ઉદ્યોત ૨-૫ ]
- એના બે પ્રકાર [ ૭૧ અહીં શુદ્ધ કરુણરસ અંગ એટલે કે ગૌણ હોવાથી એ સ્પષ્ટપણે રસવદલંકાર જ છે. આવી રીતે આવાં ઉદાહરણેમાં બીજા રસ પણ અંગ બને છે એ સ્પષ્ટ છે.
હવે સંકીર્ણ રસાદિ અંગ એટલે કે ગૌણ બન્યું હોય તેનું ઉદાહરણ :
“તરતના જ અપરાધી કામી જે શંભુનાં બાણને અગ્નિ તમારાં પાપોને બાળી મૂકો, જે અગ્નિને ત્રિપુરની કમલ જેવી આંખેવાળી યુવતીઓ તરફથી હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવાતા નથી અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.”
આ શ્લોકમાં કવિનો ઉદ્દેશ ત્રિપુરારિ શિવની શક્તિ અને તેમના મહિમાનું વર્ણન કરવાનો છે, ( એટલે અહીં દેવતા પ્રત્યેનો પ્રેમ પ્રતિપાદ્ય વિષય છે. એ પ્રેમ દેવતા પ્રત્યેનો હોઈ ભાવ કહેવાય.) તેમ છતાં, અહીં કરુણ અને શૃંગાર રસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કરુણ રસ અહીં અંગભૂત એટલે કે ગૌણ છે, અને તેની સાથે શ્લેષોપમા પણ છે. “આંસુથી ભરેલી કમલ જેવી આંખોવાળી” એ પદથી કરુણ રસ અને “તરતના જ અપરાધી કામી જેવો” એ પદથી ઉપમા સમજાય છે. અને એ ઉપમાને જોરે ઈષ્ય વિપ્રલંભ રસ પણ વ્યંજિત થાય છે. વળી લેકમાં વપરાયેલાં ક્ષિપ્ત”, “અભિહત”, “અપાસ્ત' વગેરે શ્લેષયુક્ત વિશેષણો બાણના અગ્નિને અને કામીજનને લાગુ પડે છે, એટલે અહીં કરુણ રસની સાથે શ્લેષોપમાનું મિશ્રણ થયું છે, એટલે આ સંકીર્ણ રસવ લંકારનું ઉદાહરણ છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે
આ શ્લેકમાં ત્રિપુરારિ શિવના પ્રભાવને અતિશય એ જ પ્રધાન વાકક્ષાર્થ છે, એટલે લેષ સહિતને ઈર્ષાવિપ્રલંભ (અને કરુણ) તેનું અંગ છે. તેથી આ સંકીર્ણ રસાદિઅલંકારનું ઉદાહરણ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૭૨ ] રસ વિશેની સમજૂતી
[ ધ્વન્યાલોક વૃત્તિમાં ગ્રંથકારે કરુણરસનો ઉલ્લેખ કર્યો નથી. કારણ, એ કરુણ પણ શિવ પ્રત્યેની રતિને જ પિષક છે અને સૌંદર્ય સાધવામાં ઝાઝ ઉપયોગી નથી, એટલે કેવળ શ્લેષ સહિત ઈર્ષાવિપ્રલંભનો જ ઉલ્લેખ કર્યો છે.
આવાં ઉદાહરણે જ રસવદાદિ અલંકારને વિષય છે. અને તેથી અહીં ઈર્ષાવિપ્રલંભ અને કરુણ એ બંને (વિરોધી) રસોને સમાવેશ અંગરૂપે થયેલો હાઈ દેષરૂપ નથી. રસ વિરોધની સમજૂતી
હવે વૃત્તિમાં જે એમ કહ્યું કે અહીં વિપ્રલંભ અને કરુણ ભેગા આવ્યા છે એ દોષ નથી, તે એટલા માટે કે રસોમાં કેટલાક રસે એકબીજાના વિરોધી અને કેટલાક એકબીજાના અવિરોધી મનાય છે. વિરોધી રસનું વર્ણન એકસાથે નથી થઈ શકતું. એ નિયમ અનુસાર શૃંગાર રસના વિરોધી રસોમાં કરુણ, બીભત્સ, રૌદ્ર, વીર અને ભયાનકને ગણાવેલા છે. અને તેથી શૃંગાર અને કરુણનું એકત્ર વર્ણન ન થઈ શકે. આ લેકમાં કર્યું છે, તેનું સમાધાન કરવા કહ્યું છે કે એ બંને અંગરૂપે આવેલા છે એટલે એમાં દોષ નથી.
આ સમજવા માટે થોડી વિગતમાં ઊતરવું પડશે. સેના વિરોધ અને અવિરોધની વ્યવસ્થા ત્રણ પ્રકારે કરેલી છે: (૧) કેટલાક રસનું આલંબન એક હોય તે દેષ આવે છે; જેને અવલંબીને ભાવ જાગે તે આલંબન અને જેના હૃદયમાં ભાવ જાગે તે આશ્રય. રામના રતિભાવ માટે સીતા અવલંબન છે અને તેનો આશ્રય રામ છે. (૨) કેટલાક રસનો આશ્રય એક હોય તો દોષ આવે છે; અને (૩) કેટલાક રસોમાંના એક પછી તરત બીજે વર્ણવવાથી દોષ આવે છે. દા. ત., વીર અને શૃંગારનું આલંબન એક હોય તો તે દેવ ગણાય છે; એ જ રીતે હાસ્ય, રૌદ્ર અને બીભત્સને સંગ શૃંગાર સાથે અને વીર, કરુણ, રૌદ્રાદિને વિપ્રલંભ શૃંગાર સાથે આલંબનએજ્યને કારણે વિરોધ ગણાય છે.
વીર અને ભયાનક એકાશ્રયમાં વિરોધી ગણાય છે, તે જ રીતે શૃંગાર અને શાંત એક પછી બીજો તરત આવે તો વિરોધી ગણાય છે. પરંતુ શૃંગાર અને અદ્ભુત, ભયાનક અને બીભત્સ, વીર અને અદ્દભુત તથા રૌદ્ર કોઈ પણ પ્રકારે એટલે એમનું આલંબન એક હોય અથવા એમનો આશ્રય એક હોય કે એ એક પછી તરત બીજ આવ્યો હોય તોયે— વિરોધી ગણાતા નથી. એટલે એ રસે અવિરોધી રસો છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
- ઉદ્યોત ૨-૫ ]
દવનિ, ઉપમાદિ અને રસવતનાં ક્ષેત્ર [ ૭૩ વિરોધ ટાળવાના ઉપાય
આ વિરોધી રસોનો વિરોધ ટાળવાનો ઉપાય એવો બતાવેલ છે કે (૧) જે એમનું કેવળ સ્મરણાત્મક વર્ણન હોય, (૨) અથવા બંનેનું સમાન ભાવે વર્ણન હેય એટલે કે કોઈ પ્રધાન અને કઈ ગૌણ ન હોય, અથવા (૩) બંને કોઈ ત્રીજાના અંગરૂપે વર્ણવાયા હોય તો આ ત્રણ સ્થિતિમાં એ રસો વિરોધી ન ગણાય, એટલે કે એમનું નિરૂપણ દોષ ન મનાય. અહીં વિપ્રલંભ અને કરુણનું એકસાથે વર્ણન કર્યું છે, પણ એ બંને શિવની ભક્તિરૂ૫ રતિનાં અંગ છે એટલે એમાં દોષ નથી, એમ કહ્યું છે. અને આગળ જતાં કહે છે કે
જ્યાં રસ વાયાર્થ એટલે કે પ્રધાન હોય છે ત્યાં તે (તે પોતે જ અલંકાય હેઈ) તેને અલંકાર કેવી રીતે માની શકાય? કારણ કે ચારુત્વહેતુને જ અલંકાર કહે છે એ જાણીતી વાત છે. તે પોતે અલંકાર્ય હોઈ, પિતાના ચારુ વન હેતુ પતે ન જ બની શકે. એટલે આ બધાને સાર એ થયો કે –
રસભાવાદિને અનુલક્ષીને એટલે કે તેમને પ્રધાન ગણીને તેમના અંગરૂપે જ અલંકારોની જના કરવામાં આવે તો જ બધા અલંકારોનું અલંકારત્વ સિદ્ધ થાય છે.
અહીં કહેવાની મતલબ એ છે કે અલંકારનું કામ કાવ્યમાં રસાદિને ફુટ અને પુષ્ટ કરવાનું છે. એ ઉદેશને ધ્યાનમાં રાખીને અલંકારની યોજના કરવામાં આવે તો જ તે અલંકાર બને છે, તો જ તેની યોજનાનો હેતુ સિદ્ધ થાય છે. બધા જ અલંકારોની બાબતમાં આ લાગુ પડે છે. હવે આગળ કહે છે કેવનિ, ઉપમાદિ અને રસવતનાં ક્ષેત્ર
એટલા માટે જ્યાં રસાદિ વાક્યાર્થરૂપ હોય એટલે કે પ્રધાન હોય તેવાં બધાં સ્થાને રસાદિ અલંકારનો વિષય નથી હતાં, પણ તે ધ્વનિ (રસાદિદવનિ)ના જ પ્રકાર હોય છે. એ રસાદિધ્વનિના ઉપમા વગેરે અલંકારે હોય છે. પરંતુ જ્યાં કેઈ બીજો અર્થ વાક્યર્થ એટલે કે પ્રધાન હોય છે અને રસાદિ તેની શોભા વધારતા હોય છે, ત્યાં રસાદિ અલંકારને વિષય ગણાય, એટલે કે ત્યાં રસાદિ અલંકાર ગણાય.
Page #111
--------------------------------------------------------------------------
________________
૭૪ ] ધ્વનિ, ઉપમાદિ અને રસવનાં ક્ષેત્ર
[ ધ્વન્યાલાક
ઉપરની ચર્ચામાં ત્રણ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છેઃ ૧. જ્યાં રસાદિની પ્રતીતિ જ પ્રધાન હોય ત્યાં રસધ્વનિ માનવે. ૨. જ્યાં મુખ્ય રસ અલંકાર્યો હાય અને બીજો કોઈ રસ અંગભૂત ન હોય તે ત્યાં ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર માનવું.
૩. જ્યાં રસાદિ પ્રધાન ન હોય પણ અંગરૂપ કે ગૌણ હોય ત્યાં રસવદલ કારનું ક્ષેત્ર છે એમ સમજવુ. આમ ૧. ધ્વનિ, ૨. ઉપમાદિ અલંકાર અને ૩. રસવદલ કારાના ક્ષેત્રનુ સ્પષ્ટીકરણ અહીં કરવામાં આવ્યું છે. પણ કેટલાક લેકે એમ માને છે કે ૧. જ્યાં કાઈ ચેતન પદા વાકયમાં પ્રધાન હોય ત્યાં સવદલ કાર્ અને ૨. જ્યાં કઈ અચેતન પદા વાકયમાં પ્રધાન હોય ત્યાં ઉપમાદિ અલંકાર છે એમ માનવુ. એમનુ કહેવું એવું છે કે જ્યાં અચેતન પદાર્થ જ પ્રધાન હોય ત્યાં તેનામાં ચિત્તવૃત્તિ જ ન હેાઈ રસાદિ સ ંભવતાં જ નથી, અને ત્યાં રસવદલ કારને પણ અવકાશ નથી. એટલે એવે સ્થાને ઉપમાદિ અલંકારા અને જ્યાં ચેતન પદાર્થો પ્રધાન હાય ત્યાં જ રસવદલ કાર માનીએ એ યેાગ્ય છે. એના જવાબમાં હવે. કહે છે કે
આ રીતે ઉપર બતાવ્યું તેમ ધ્વનિ, ઉપમાદિ અલ કાર અને રસવદલ'કારનાં ક્ષેત્ર અલગ અલગ થઈ જાય છે. એથી વિરુદ્ધ જો એમ માનીએ કે જ્યારે ચેતન પદાર્થ વાકથા રૂપ એટલે કે પ્રધાન હાય છે ત્યારે રસવદલકાર થાય છે, તા ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર અત્યંત સંકુચિત અથવા નહિ જેવું જ થઈ જશે. કારણુ, જ્યાં અચેતન વસ્તુને વૃત્તાંત પ્રધાન હાય છે ત્યાં પણ કાઈ ને કાઈ રીતે ચેતન વસ્તુના વૃત્તાંતની ચેાજના થયેલી હાય છે. અને ચેતનપદાર્થીના વૃત્તાંતની ચેાજના હાવા છતાં જ્યાં અચેતન પદાના વૃત્તાંત જ પ્રધાન વાકવાથ હાય ત્યાં રસવદલ'કાર ન થઈ શકે એમ કહેા તા તા રસના ભંડારરૂપ બહુ મોટા કાવ્યસમૂહ નીરસ છે, એમ કહેવાના વારે। આવશે. જેમ કે
—
“ ખરેખર મારા અનેક અપરાધાને સભારીને મારી
અસહિષ્ણુ પ્રિયા જ આ નદીના રૂપમાં પલટાઈ ગઈ છે. તરંગા
Page #112
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૫ ]
ધ્વનિ, ઉપમાદિ અને રસવનાં ક્ષેત્ર [ ૭૨
એના ભ્રભગ છે, મુખ્ય પખીઓની હાર એ એનેા ક ંદોરા છે, ક્રોધને કારણે શિથિલ થઈ ગયેલા વસ્ત્રની પેઠે એ ફીણને ખેંચે છે, વારંવાર ઠાકર ખાતી એ વાંકેચૂકે રસ્તે જઈ રહી છે.”
અહીં મુખ્ય અ અચેતન નદીના વર્ણનને લગતા છે, પણ તેમાં નાયકના અપરાધથી રાષે ભરાઈને ચાલી જતી ચેતન નાયિકાના વૃત્તાન્તની યેાજના કરવામાં આવી છે.
એવું જ બીજુ દૃષ્ટાંત
“આ લતા જાણે મારી પ્રિયા ઊર્વશી છે. એ ઊવશીની પેઠે કૃશ છે. એનાં પટ્ટવ મેઘના જળથી ભીનાં થયેલાં છે, કેમ જાણે એનેા અધર આંસુથી ધાવાઈ ગયા ન હેાય. સમય વીતી જવાને કારણે એને ફૂલ આવવાં ખંધ થઈ ગયાં છે, કેમ જાણે એણે આભૂષાના ત્યાગ ન કર્યા હાય. એના ઉપર ભ્રમરા ગુ'જારવ કરતા દેખાતા નથી, કેમ જાણે એ ચિંતાને કારણે મૂંગી ન થઈ ગઈ હોય. મને એમ લાગે છે કે પગે પડેલા મારી તિરસ્કાર કરવાથી એ ક્રોધી સ્વભાવની અત્યારે પસ્તાઈ રહી છે.”
-
આમાં અચેતન લતાનું વર્ણન જ પ્રધાન છે, પણ તેમાં પ્રિયતમને તિરસ્કાર કરીને પસ્તાતી ચેતન નાયિકાના વ્યવહારના વૃત્તાંતની યાજના કરવામાં આવેલી છે.
એવું જ ત્રીજી' ઉદાહરણ
“ હે ભાઈ, ગેાપવએના વિલાસના સખા, રાધાની એકાંત ક્રીડાના સાક્ષી એવા યમુનાના તીર પરના લતામ’ડપેા કુશળ તા છે ને ? હવે તેા મદનશય્યા રચવા માટે કામળ કૂંપળે તાડવાની જરૂર ન રહેતાં તેમની લીલી ઝલક આંખી પડી ગઈ હશે અને તે જરઠ થઈ ગયા હશે.”
=
અહીં પણ પ્રધાન વર્ણનના વિષય અચેતન લતાકુ જો છે, પણ એમાંયે વિલાસના સખા, ક્રીડાના સાક્ષી વગેરે રૂપે ચેતનવસ્તુવ્યવહારની યેાજના થયેલી છે. આમ, ત્રણ ત્રણ ઉદાહરણ આપ્યા પછી હવે કહે છે કે —
Page #113
--------------------------------------------------------------------------
________________
૭૬ ] ગુણ અને અલંકારના ભેદ
[ ધ્વન્યાલાક
આ બધાં ઉદાહરણેામાં અચેતન પદાર્થોનું વન એ જ મુખ્ય વિષય હાવા છતાં એમાં ચેતનવસ્તુના વૃત્તાંતની ચેાજના રહેલી જ છે. હવે જો કાઈ એમ કહે કે જ્યાં ચેતનવસ્તુવૃત્તાંતની ચેાજના થઈ હોય ત્યાં રસાદિ અલંકાર થાય છે, તા તેા ઉપમા વગેરે અલકારોનું ક્ષેત્ર જ બિલકુલ લેાપ પામશે અથવા બહુ સંકુચિત થઈ જશે. કારણ કે એવા કઈ અચેતવસ્તુને વૃત્તાંત નથી જેમાં એછામાં એછુ' વિભાવરૂપે પણ ચેતનવસ્તુના વૃત્તાંતની ચાજના ન થઈ હોય, એટલે કે એ અચેતન વસ્તુના વિભાવાદિરૂપે ઉપયોગ ન થયેા હાય. તેથી રસાદિ જ્યારે અંગરૂપ એટલે કે અપ્રધાન હાય છે ત્યારે તે અલંકાર ગણાય છે. પણ જે અંગી રસ કે ભાવ બધી રીતે અલકાય હાય તે જ ધ્વનિના આત્મા ગણાય છે એટલે કે તેને જ ધ્વનિ એવું નામ પ્રાપ્ત થાય છે.
ગુણ અને અલંકારના ભેદ
વળી
—
જેએ એ પ્રધાન અને આશ્રયે રહે છે તેએ ગુણા કહેવાય છે. અને જેઆ કાવ્યનાં અંગ શબ્દ અને અને આશ્રયે રહે છે તેઓ કટકકુડળના જેવા અલકારા કહેવાય છે.
આને સમજાવતાં વ્રુત્તિમાં કહ્યું છે કે
જેએ એ રસાદિરૂપ અ’ગીભૂત અર્થાત્ પ્રધાન અને આશ્રયે રહે છે તે શૌર્યાદિની પેઠે ગુણ કહેવાય છે. અને જે વાચ્યવાચક એટલે કે અર્થ અને શબ્દ રૂપ કાવ્યનાં અંગા છે તેમને આશ્રયે રહે છે તે કટકકુડળની પેઠે અલંકાર કહેવાય છે.
લેાચનકાર આ કારિકાને એ રીતે સમજાવે છે. એક તેા (૧) કાવ્યના આત્મારૂપ રસને આશ્રયે રહેલા માધુર્યાદિ ગુણા એ સાક્ષાત્ આત્માને આશ્રયે
Page #114
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ર-૭ ].
માધુર્યને આશ્રય [ ૭૭ રહેલા ગુણો જેવા છે અને એ “ગુણ” નામે ઓળખાય છે; તથા તેના અંગભૂત શબ્દ અને અર્થને આશ્રયે રહેલા જે ધર્મો છે તે કટકકુંડળ વગેરે અંગોના અલંકાર જેવા છે અને તે “અલંકાર' નામે ઓળખાય છે. અને એ ગુણે અને અલંકારો આત્મારૂપી રસથી તેમ જ એકબીજાથી પણ ભિન્ન છે. એને અર્થ એ થયો કે રસ, ગુણ અને અલંકાર એ ત્રણ એકબીજાથી ભિન્ન પદાર્થો છે અને તેમાં ગુણો રસને આશ્રયે રહેલા છે અને અલંકાર કાવ્યના અંગરૂપ શબ્દાર્થને આશ્રયે રહેલા છે. (૨) ગુણ અને અલંકાર પરસ્પર ભિન્ન છે એ અર્થ ન લેવો હોય તો કારિકાના પ્રથમાઈને દષ્ટાંતરૂપ ગણ એમ કહે છે અને એમ કરીએ તો અર્થ એ થાય કે જેમ ગુણ એટલે આત્મા અને ગુણ બે ભિન્ન છે, તેમ અલંકાર્ય (રસ) અને અલંકાર પણ ભિન્ન છે.
હવે અહીં પ્રશ્ન એ છે કે માધુર્યાદિ ગુણો તો શબ્દ અને અર્થના ગુણે કહેવાય છે, છતાં તમે એમ કેમ કહે છે કે એ રસાદિ આત્માને આશ્રયે રહેલા હોય છે ? એનો જવાબ આપવા માટે સાતમી કારિકામાં કહ્યું છે કે – માધુને આશ્રય
તે ઉપરાંત–
શૃંગાર એ જ પરમ આનંદ આપનાર મધુર રસ છે. એ શૃંગારરસમય કાવ્યને આશ્રયે જ માધુર્ય ગુણ રહેલો હોય છે. આને સમજાવતાં વૃત્તિમાં કહ્યું છે કે –
શૃંગાર જ બીજા રસો કરતાં વધુ મધુર છે. કારણ, એ. આનંદદાયક છે. એ શૃંગારને પ્રગટ કરનારા શબ્દો અને અર્ધોવાણું હેવાને લીધે જ કાવ્યમાં માધુર્ય નામનો ગુણ હોય છે. શ્રવ્યત્વ એટલે કે કાનને સુખકર લાગવાને ગુણ તે આજે ગુણમાં પણ હોય છે. એ કંઈ એકલા માધુર્યને ગુણ નથી. - વૃત્તિનું વિવરણ કરતાં બેચનકાર કહે છે કે શૃંગારને પરમ આનંદદાયક એટલા માટે કહ્યો છે કે દેવ, મનુષ્ય, તિર્યંચ બધાંમાં જ રતિની વાસના અવિચ્છિન્નપણે રહેલી હોય છે અને સૌને એની અભિલાષા રહે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૮ ] માધુના આશ્રય
[ ધ્વન્યાલાક
વૃત્તિમાં તન્મય એટલે કે શૃંગારરસમય કાવ્ય કહ્યુ છે તેને અ એ છે કે જે કાવ્યમાં શૃંગાર રસને પ્રધાનપણે વ્યંજિત કરે એવા શબ્દ અને અર્થા હાય તે કાવ્યમાં જ માધુ ગુણ રહેલા હાય છે. શબ્દ અને અ દ્વારા જ શૃંગાર રસ વ્યંજિત થાય છે એટલે મા એ શૃંગાર રસને ગુણ હેાવા છતાં ઉપચારથી શબ્દાર્થના પણ ગુણ ગણાય છે. મધુર શૃંગાર રસને અભિવ્યક્ત કરવાની શબ્દાની શક્તિ તે માય એવું આમાંથી ફલિત થયું. એટલે અહીં પ્રશ્ન એ જાગે છે કે ભામહે તે માધુર્યની વ્યાખ્યા એવી આપી છે કે જે શ્રવ્ય એટલે કે કાનને સુખકર લાગે એવું અને ઝાઝા સમાસવાળું ન હેાય તે મધુર કહેવાય '' તેનું શું? તેના જવાબમાં વ્રુત્તિમાં કહ્યુ છે કે શ્રવ્યત્વ તે એજસ ગુણમાં પણ હોય છે. એટલે એ કઈ માનું લક્ષણ ન થઈ શકે. પછી માધુની બાબતમાં વધુમાં કહે છે
""
♦
વિપ્રલંભ શૃંગારમાં અને કરુણુમાં માય પ્રકને પામે છે, કારણ, એમાં ભાવકનુ' ચિત્ત અધિક દ્રવે છે.
એ જ વસ્તુ વૃત્તિમાં પણ કહી છે કે
વિપ્રલંભ શૃંગાર અને કરુણુમાં તે માના જ પ્રક જોવા મળે છે, કારણ, એ સહ્દયનાં હૃદયાને આકર્ષીવાની પુષ્કળ શક્તિ ધરાવે છે.
અહીં કાઈ કદાચ એવા પ્રશ્ન ઉઠાવે કે સાતમી કારિકામાં એમ કહ્યું હતું કે શૃંગાર એ જ પરમ આનંદ આપનાર મધુર રસ છે અને હવે આ કારિકામાં તમે વિપ્રલંભ અને કરુણને પણ મધુર કહા ! એટલું જ નહિ, એ રસામાં માના પ્રક જોવા મળે છે એમ પણ કહે છે, એ કેવું ? એને ખુલાસા લેાચનકાર એવા કરે છે કે અહીં ‘પ ' ખીજા રસાના નિષેધ નથી કરતા પણ માર્યાદિ બધા જ ગુણેા કાવ્યના આત્મારૂપ રસના જ ગુણા છે, શબ્દ અને અર્થાંના નહિ એમ ગુણુના આશ્રય તરીકે શબ્દા તા નિષેધ કરે છે. શબ્દ અને અના ગુણા કહેવાય છે એ તે કેવળ ઉપચારથી જ કહેવાય છે. વળી, કારિકામાં ચ અને અધિક’શબ્દને અ લેાચનકાર ક્રમવાચક કરે છે. એટલે કે શૃંગાર કરતાં વિપ્રલંભ શૃંગારમાં, અને વિપ્રલંભ શૃંગાર કરતાં કરુણુમાં માધુ` અધિક પ્રકને પામે છે, એવા અથ ઘટાવે છે.
.
>
"
Page #116
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૯ ]
આજે ગુણને આશ્રય [ ૭૯ એ પછી જો ગુણની બાબતમાં કહે છે – એજોગુણને આશ્રય
કાવ્યમાં રહેલા રૌદ્ર વગેરે રસોનું લક્ષણ દીપ્તિ છે. એ દીતિને વ્યક્ત કરવામાં જે શબ્દો અને અર્થો કારણભૂત હોય છે તેને આશ્રયે આજે ગુણ રહેલો હોય છે. અને વૃત્તિમાં સમજાવે છે કે –
સાચે જ, શૈદ્ર વગેરે રસ ભારે દીપ્તિ એટલે કે ઉજજવળતા ઉત્પન્ન કરે છે અને માટે લક્ષણથી એ રૌદ્રાદિ રસને જ દીતિ કહેવામાં આવે છે. એ દીપ્તિને વ્યક્ત કરનાર શબ્દ દીર્ઘ સમાસરચનાથી અલંકૃત વાક્ય હોય છે.
આને સમજાવતાં લોચનકાર કહે છે કે “રૌદ્ર વગેરે' કહ્યું છે તેને અર્થ રૌદ્રની જાતના વીર અને અભુતને પણ એમાં સમાવેશ કરવાને છે. એ રસો દીપ્તિ ઉત્પન્ન કરે છે એટલે કે ભાવકના હૃદયમાં વિકાસ, વિસ્તાર અને પ્રજવલનરૂપ ચિત્તવૃત્તિ પેદા કરે છે. મુખ્યપણે એ દીપ્તિને જ ઓજસ કહે છે. રૌદ્રાદિ રસો દીપ્તિમય હોય છે એટલે કે એ રસ દીપ્તિ ઉત્પન્ન કરે છે. એ રોદ્રાદિ રસ કારણ છે અને તેનાથી ઉત્પન્ન થતું આસ્વાદનરૂપ કાર્ય તે દીપ્તિ નામની ચિત્તવૃત્તિ. દીપ્તિ જ રૌદ્રાદિ રસને બીજા રસોથી જુદા પાડે છે. રૌદ્રાદિ રસ કારણ છે અને દીપ્તિ અથવા ઓજસ એ કાર્ય છે, એટલે કારણે પણ કાર્યને નામે ઓળખાય એ ન્યાયે એ રસો પણ ઓજસ નામે ઓળખાય છે. અને લક્ષણ લક્ષણથી દીપ્તિને પ્રગટ કરવાની શક્તિ ધરાવનાર દીર્ઘ સમાસવાળા વાક્યને પણ દીપ્તિ કહે છે. અને દીતિને વ્યક્ત કરનાર અર્થ પણ દીર્ઘ સમાસવાળો ન હોય તોયે દીપ્તિ નામે જ ઓળખાય છે. એનું ઉદાહરણ હવે પછી આવનાર “યો :” શ્લેકમાં જોવા મળે છે. દીર્ઘ સમાસવાળું એજ ગુણનું ઉદાહરણ –
चश्चद्भजभ्रमितचण्डगदाभिघातसञ्चूर्णितोरुयुगलस्य सुयोधनस्य ।
ત્યાનાવવાનશોજિતરાઇifળरुत्तंसयिष्यति कचांस्तव देवि भीम: ॥
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૦ ] એગુણને આશ્રય
[ વન્યાલોક - [વેગથી ફરતી ભુજાઓ વડે ઘુમાવાતી પ્રચંડ ગદાના ચારે બાજુએથી ઘા થતાં જાંઘે છુંદાઈ જવાથી જેને ઊભા થવાની શક્તિ રહી નથી એવા સુધન કહેતાં દુર્યોધનનું અપમાન કરીને તેના ઘાડા તાજા લોહીથી લાલ હાથવાળે આ ભીમ, હે દેવી, તારા (છૂટા) વાળને ફરી બાંધશે. ]
આ શ્લોકમાં દીર્ઘસમાસરચનાથી અલંકૃત થયેલી વાક્યરચના ચિત્તવિસ્તારરૂપ દીપ્તિને વ્યક્ત કરે છે માટે એ જે ગુણનું ઉદાહરણ બને છે.
આજે ગુણને પ્રગટ કરનાર અર્થને દીર્ઘ સમાસરચનાની હંમેશાં જરૂર નથી હોતી. સાદી પ્રાસાદિક રચના પણ એવા. અર્થને પ્રગટ કરી શકે છે. જેમ કે –
यो यः शस्त्रं बिभर्ति स्वभुजगुरुमदः पाण्डवीनां चमनां, . यो यः पाञ्चालगोत्रे शिशुरधिकवया गर्भशय्यां गतो वा। यो यस्तत्कर्मसाक्षी चरति मयि रणे यश्च यश्च प्रतीपः क्रोधान्धस्तस्य तस्य स्वयमपि जगतामन्तकस्यान्तकोऽहम् ।।
[ પાંડવોની સેનામાં જેને જેને પોતાના ભુજબળનો ભારે ગર્વ છે, પાંચાલ વંશમાં જે કઈ બાળક, મોટી ઉમરને કે ગર્ભમાં રહેલો છે, જે જે એ કર્મના સાક્ષી છે, અથવા હું
જ્યારે યુદ્ધે ચડું ત્યારે જે કંઈ મારો વિરોધ કરશે તે ભલેને આખા જગતનો અંત લાવનાર યમ હશે તોયે કીધાંધ એ. હું તેને નાશ કરીશ.]
આ બંને ઉદાહરણમાં (અનુક્રમે) શબ્દ અને અર્થ બંને. આજે ગુણ ધરાવે છે.
પહેલા ઉદાહરણમાં દીર્ઘ સમાસવાળી રચના છે એટલે ત્યાં શબ્દ ઓજસના અભિવ્યંજક છે અને બીજા ઉદાહરણમાં સમાસ વગરની રચના છે પણ ત્યાં અર્થ અલગઅલગ અને એક પછી એક આવીને ક્રોધમાં વધારો કરતા રહે છે તેથી સમાસ વગરની રચનાથી જ દીપ્તિ સધાઈ છે.
અહીં લોચનકાર વધુમાં કહે છે કે ઉપરની ચર્ચામાં એ બતાવવામાં આવ્યું કે માધુર્ય અને ઓજસ, પરસ્પરવિરોધી એવા શૃંગારાદિ અને રૌદ્રાદિ
Page #118
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૧૦ ]
પ્રસાદના આશ્રય [ ૧
રસામાં રહેલા ગુણા છે. અર્થાત્ મા બંને પ્રકારના શૃંગારમાં અને કરુણમાં તથા ઓજસ રૌદ્ર, વીર અને અદ્ભુતમાં રહેલા ગુણ છે. બાકીના જે ચાર રસા રહ્યા હાસ્ય, ભયાનક, બીભત્સ અને શાંત, તેમાં આ બે ગુણાનું વિવિધ ભાવે મિશ્રણ થયેલુ. હેાય છે. હાસ્ય શૃંગારના અંગ તરીકે આવે છે માટે તેમાં માર્યાં હાય છે અને તે વિકાસધી પણ છે માટે તેમાં એજસ પણ ડાય છે. હાસ્યમાં એ તેનુ ં પ્રમાણુ સરખુ હોય છે. ભયાનકમાં વિભાવે દીપ્તિયુક્ત હાવાથી એજસનું પ્રમાણ વધારે હોય છે ને માનું ઓછું હાય છે. બીભત્સમાં પણ એમ જ હોય છે. શાંત રસમાં વિભાવવૈચિત્ર્યને કારણે કાઈ વાર એજસનું પ્રમાણ વધારે હોય છે તેા કોઈ વાર માનું પ્રમાણ વધારે હેાય છે. રસેામાં ગુણાનું વિભાજન આ રીતે થયેલું છે. હવે ત્રીજા ગુણુ પ્રસાદના સંબંધમાં કહે છે કે
પ્રસાદને આશ્રય
૧૦
મધા જ રસાને ભાવકના ચિત્તમાં હૃદયસંવાદપૂર્વક વ્યાપ્ત કરી દેવાના કાવ્યના જે ગુણુ તે પ્રસાદ નામે ઓળખાય છે અને તે ખધી જ રચનાઓમાં સર્વસાધારણ ભાવે કાર્ય કરતા હાય છે.
એની સમજૂતી આપતાં વૃત્તિમાં કહે છે કે
-
—
પ્રસાદ એટલે શબ્દની અને અર્થની સ્વચ્છતા. એ બધા જ ગુણ્ણાના સાધારણ ગુણુ છે. તેમ એ બધી જ રચનાઓને પણ સાધારણ ગુણ છે. મતલબ કે બધા જ રસામાં અને બધી જ રચનાઓમાં એ હોવા જોઈએ. માય અને એજસની પેઠે એનું ક્ષેત્ર અમુક રસ કે રચના પૂરતું મર્યાદિત નથી. એટલે એના સંબંધ પ્રધાનપણે વ્યગ્યા સાથે જ હોય છે.
પ્રસાદને સમજાવતાં લેાચનકારે કહ્યું છે કે જેમ સૂકાં લાકડાંમાં અગ્નિ અથવા સ્વચ્છ કપડામાં પાણી એકદમ પ્રસરી જાય છે તેમ જેને લીધે કાવ્યને મંઞ રસ ઝપાટાભેર ભાવકના ચિત્તમાં વ્યાપી જાય તે ગુણુનું નામ પ્રસાદ. એ મૂળે તેા રસના જ ગુણ છે, પણ જે શબ્દ અને અર્થાં વ્યંગ્યા તે ઝટ મેાધ કરાવે તેનેા પણ ઉપચારથી એ ગુણુ કહેવાય છે.
રસ. ૬
Page #119
--------------------------------------------------------------------------
________________
૮૨ ] નિત્યદોષ અને અનિત્યદોષની વ્યવસ્થા
[ ધ્વન્યાલેક
આમ, ગ્રંથકારે માધુર્ય, એજસ અને પ્રસાદ એ ભામહે ગણાવેલા ત્રણ ગુડ્ડા જ સ્વીકાર્યા છે અને તેની વિવિધ રસામાં કેવી વ્યવસ્થા હોય છે તે પણ બતાવ્યું છે.
નિત્યદેષ અને અનિત્યદાયની વ્યવસ્થા
એ પછી હવે નિત્યદોષ અને અનિત્ય દેાષની વ્યવસ્થા બતાવવા માટે અગિયારમી કારિકામાં કહ્યું છે કે—
૧૧
શ્રુતિવ્રુષ્ટ વગેરે જે અનિત્ય દોષા બતાવવામાં આવેલા છે તે નિરૂપ શૃંગારમાં જ ત્યાજ્ય ગણવામાં અવ્યા છે. અને વૃત્તિમાં ફાડ પાડીને કહ્યું છે કે
શ્રુતિદુષ્ટ વગેરે જે અનિત્ય દાષા કહેલા છે તે પણ જ્યારે કેવળ વાચ્યામાં, અથવા શૃંગાર રસ સિવાયના બીજા કાઈ વ્યંગ્ય રસમાં અથવા પ્રધાન ન હોય એવા વ્યંગ્ય શૃગારમાં અસ્તિત્વ ધરાવતા હાય છે ત્યારે દોષરૂપ નથી ગણાતા. તે પછી શું છે? જ્યારે વ્યંગ્ય શૃગાર પ્રધાન હોય ત્યારે જ તેમાં એ દાષા . ત્યાજ્ય ગણાય છે. તે સિવાયને સ્થાને એ દાષા દાષા જ ન ગણાય. આ રીતે અસ લક્ષ્યક્રમથી પ્રગટ થતા ધ્વનિના આત્મા અમે સામાન્યપણે દર્શા.
::
ભામહે ચાર દોષો ગણાવેલા છે ઃ ૧. ‘ વાન્ત' એટલે ‘ ઊલટી’ વગેરે અસભ્ય અની સ્મૃતિ કરાવે એવા પ્રયાગને શ્રુતિદુષ્ટ કહે છે; ૨. જે વાકયને જોરે અશ્લીલ અની પ્રતીતિ થાય તેને અ દુષ્ટ કહે છે; જેમ કે, રાજાના વનના આ શ્લોકા – છિન્ત્રાન્વેષી મહાન્તરો થાતાંયેયોવર્પતિ રાજાના સબંધમાં એને અથ એવા થાય છે કે છિદ્ર કહેતાં દેષાને શેાધનાર ભારે દૃઢ વ્યક્તિ હત્યા કરવાને માટે જ પાસે આવે છે. પણુ એમાં વપરાયેલા છિદ્ર, રતબ્ધ અને લાત ગ્રખ્તાને લીધે એમાંથી એક અશ્લીલ અર્થ પણ સમજાય છે. જેમ કે છિદ્ર એટલે યેાનિ, સ્તબ્ધ એટલે પુરુષનું કઠેર લિંગ અને ધાત એટલે સુરતક્રીડાનેા આધાત. ૩. એ પદોને ઊલટસૂલટ કરવાથી
જે દેષ ઉત્પન્ન થાય છે તેને કલ્પનાદુષ્ટ કહે છે; જેમ કે, ‘વિમ્’ એ પદાને ઉલટાવવાથી ચિ' એમ થાય અને એમાંના વચલા ખે
.
Page #120
--------------------------------------------------------------------------
________________
જ્યોત ૨–૧૧, ૧૨ ] રસાદિ અને અંગેના ભેદોના અનંત સંબંધે! [ ૮૩
અક્ષરેશ ચિ’તે અર્થે કાશ્મીરી ભાષામાં યાનિ એવા થાય છે. અને ૪. કર્ણાંક વર્ષાંતે પ્રયાગ થયા હોય તેને શ્રુતિષ્કટ કહે છે. જેમકે, અધાક્ષીત, અક્ષાત્સીત, તૃણેઢિ વગેરે શબ્દોના ઉચ્ચાર જ કાનને કઠોર લાગે છે.
ભામહે માત્ર દેષો ગણાવેલા જ છે, તેમાં અમુક નિત્ય અને અમુક અનિત્ય એવા વિભાગ પાડેલા નથી. તે અહીં ગ્રંથકારે પાડીને એક વ્યવસ્થા ઊભી કરી છે. વૃત્તિમાં જણાવ્યું છે કે જ્યાં બ્યંગ્ય શૃંગાર પ્રધાન હોય ત્યાં જ આ દેષા દોષ ગણાય છે. જ્યાં કેવળ વાચ્યા જ હાય અથવા શૃંગાર સિવાયના કાઈ રસ વ્યંગ્ય હોય, અથવા વ્યંગ્ય શૃંગાર પ્રધાન ન હોય ત્યાં એ દેષા ગણાતા નથી. લેાચનકાર કહે છે કે અહીં વાપરેલા ‘ શૃંગાર ’ શબ્દ ઉપલક્ષણમાત્ર છે. એમાં વીર, શાંત અને અદ્ભુત રસને પણ સમાવેશ થઈ જાય છે, કારણુ, એ રસામાં પણ આ દેશે વર્જ્ય છે.
અહીં નિત્યદોષ અને અનિત્યદોષ સમજી લેવાની જરૂર છે. જે દેષા બધી જ પરિસ્થિતિમાં દેષ ગણાય તે નિત્યદોષ. જેમ કે છંદાભંગ. પશુ શ્રુતિકષ્ટ એટલે કે કઠોર વના પ્રયાગથી થતા દોષ શૃંગારાદિ કામલ રસામાં દોષ છે, પણ રૌદ્ર, ભયાનક વગેરે રસેામાં એ ગુણુ બની જાય છે, માટે એ અનિય દેષ છે. અશ્લીલત્વ વગેરે શૃંગારાદિમાં ઢાષ ગણાય પણ હાસ્યમાં ન ગણાય, વગેરે.
અહી ગ્રંથકારના મુદ્દો એ છે કે અમે રસ-ધ્વનિને આધારે જે -વ્યવસ્થા ઊભી કરી છે તેમાં ગુણ, અલ કાર, દોષ વગેરે બધા પદાર્થાની એક સળંગસૂત્ર વ્યવસ્થા સ્થાપી શકાય છે, જેને પહેલાં અભાવ હતા.
રસાદિ અને અંગેાના ભેદોના અનંત સધા
હવે અસલક્ષ્યક્રમ સ–ધ્વનિનાં અંગાના ભેદીની વાત કરે છે :
૧૨
એ અસ લક્ષ્યક્રમ રસ-ધ્વનિનાં અગેાના એટલે કે અલંકારાદિના જે ભેદો છે અને એ રસના પેાતાના જે ભેદો છે, તે બધાના એકબીજા સાથેના સ`ખંધ એટલે કે સ’સૃષ્ટિ, સંકર, પ્રસ્તાર વગેરેની કલ્પના કરીએ તેા તેમની સ`ખ્યાના કાઈ પાર ન રહે.
વૃત્તિમાં આને સમજાવતાં કહે છે કે
Page #121
--------------------------------------------------------------------------
________________
૮૪] રસાદિ અને અંગેના ભેદના અનત સંબંધે [ વન્યાક
વિવક્ષિતાન્યપરવાચ્ય વનિને એકમાત્ર આત્મા જેને કહ્યો છે તે અંગીરૂપે વ્યંગ્ય રસાદિના અંગસ્વરૂપ વાગ્યવાચકમાં અલંકારના જે પ્રભેદોને સમાવેશ થાય છે, તેમનો કોઈ પાર નથી. વળી, એ અંગી એટલે પ્રધાન રસાદિ દવનિરૂપ જે અર્થ, તેના પોતાના રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવપ્રશમરૂપ વિભાવાનુભાવવ્યભિચારીના પ્રતિપાદન સહિત અનંત પ્રભેદો થાય છે. તે ઉપરાંત, પિતપતાના આશ્રયની દષ્ટિએ એટલે કે સ્ત્રીપુરુષાદિની પ્રકૃતિના ઔચિત્યની દૃષ્ટિએ જોઈએ તે તે પણ અનંત થઈ જાય. અને તેમના પરસ્પરના સંબંધને વિચાર કરીએ તે તેનેયે પાર ન આવે. આ રીતે જોતાં તે, કઈ પણ એક રસના પ્રકારે પણ ગણી શકાય એમ નથી, પછી બધા રસોની તો વાત જ શી ? આપણે અંગી શંગાર રસનો જ દાખલો લઈએ તો તેના પહેલાં સંજોગ અને વિપ્રલંભ એવા બે પ્રકાર પડે છે. પછી સંગના પણ પરસ્પર પ્રેમપૂર્વક જેવું, સુરત, વિહાર, વગેરે રૂપ અનેક પ્રકારો છે. વિપ્રલંભના પણ અભિલાષ, ઈર્ષા, વિરહ, પ્રવાસ, વગેરે જુદા જુદા પ્રકારો છે. તેમાંના દરેકના પાછા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ભેદને કારણે પડતા ભેદે છે, અને તેમના દેશ, કાળ, આશ્રય, અવસ્થા વગેરેની દષ્ટિએ પણ ભેદ પડે છે. આમ, સ્વગત ભેદની દૃષ્ટિએ જ વિચાર કરીએ તોયે એ એક રસના ભેદપભેદને જ પાર ન રહે. પછી તેનાં અંગોના ભેદપભેદોની. તે વાત જ શી કરવી? એ અંગે કહેતાં અલંકારોના પ્રત્યેક અંગી રસના પ્રભેદો સાથેના સંબંધની કલ્પના કરીએ તો તે સાચે જ અનંત થઈ જાય. તેથી
૧૩
અહીં માત્ર દિગ્દર્શન જ કરાવીએ છીએ જેથી વ્યુત્પન્ન સહદાની બુદ્ધિ સર્વત્ર પ્રકાશ પ્રાપ્ત કરી શકે.
Page #122
--------------------------------------------------------------------------
________________
આ ઉદ્યોત ૨-૧૪ ]
શૃંગારમાં યમદિ અસ્વીકાર્ય [ ૮૫ આ દિગ્દર્શન ઉપરથી જ જે બુદ્ધિમાન સહૃદયે ફક્ત એક જ રસભેદને અલંકારો સાથે કે અંગાંગી ભાવ હોય છે એ જાણી શકે, તે તેમની બુદ્ધિ બધા જ રસની બાબતમાં તે સમજી શકશે. ગારમાં યમકદિ અસ્વીકાર્ય
હવે રસના તેનાં અંગો સાથેના સંબંધનું દિગ્દર્શન કરવા માટે ફક્ત શૃંગાર રસમાં અંગેની એટલે કે અલંકારોની પેજના કેવી કરવી કે ન કરવી જોઈએ એ બતાવવાનો ઉપક્રમ કરતાં ચૌદમી કારિકામાં કહે છે કે
૧૪
શૃંગાર જ્યારે અંગ એટલે કે પ્રધાન રસ હોય ત્યારે પ્રયત્નપૂર્વક જેલે એક જ પ્રકારને અનુપ્રાસાલંકાર શૃંગારના બધા જ પ્રકારમાં તેને અભિવ્યંજક નથી બની શકતો. વૃત્તિમાં એની સ્પષ્ટતા કરતાં કહે છે કે –
અંગી શૃંગારના પહેલાં જે (સંભેગને એક અને વિપ્રલંભના ચાર મળી કુલ) પાંચ પ્રકાર કહ્યા છે તે બધામાં જ એક જ પ્રકારને અનુપ્રાસ યોજવામાં આવે તો તે વ્યંજક થતું નથી. અહીં “અંગી શૃંગારમાં” એમ કહ્યું છે તેથી એવું સૂચિત થાય છે કે જ્યાં શૃંગાર અંગભૂત એટલે કે ગૌણ હોય, પ્રધાન ન હોય, ત્યાં એક જ પ્રકારના અનુપ્રાસને ઉપયોગ મરજી મુજબ કરી શકાય છે.
લોચનકાર અહીં એવી સ્પષ્ટતા કરે છે કે કારિકામાં “પ્રયત્નપૂર્વક” એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે અનુપ્રાસ પ્રયત્નપૂર્વક યોજેલો હોવાને કારણે તે વ્યંજક બની શકતો નથી. “એક જ પ્રકારનો અનુપ્રાસ” . એમ કહ્યું છે એનો અર્થ એ છે કે જે વિવિધ પ્રકારને અનુપ્રાસ કે
હોય તો તેમાં દોષ નથી. મતલબ એ છે કે એકને એક અનુપ્રાસ - લાંબે સુધી ખેંચવામાં આવે તો તે જ કાવ્યમાં પ્રધાન થઈ જાય છે, અને મુખ્ય વસ્તુ અથવા રસ ગૌણ બની જાય છે. એ કાવ્યને હાનિકારક છે.
આ જ વાત આગળ ચલાવતાં પંદરમી કારિકામાં કહે છે કે –
Page #123
--------------------------------------------------------------------------
________________
૮૬ ] શૃંગારમાં યમકાદિ અસ્વીકાર્ય
[ ધ્વન્યાલોક
૧૫ ધ્વનિના આત્મારૂપ શૃંગારમાં અને ખાસ કરીને વિપ્રલંભ શૃંગારમાં, એમ કરવાની શક્તિ હોવા છતાં, યમકાદિની
જના કરવી એ કવિને પ્રમાદ જ ગણાય. આને જ વૃત્તિમાં વિગતે સમજાવતાં કહે છે કે –
દવનિના આત્મારૂપ શંગાર જ્યારે વાચ્યવાચક દ્વારા વ્યંજિત. થતો હોય છે ત્યારે તેમાં યમકાદિ તથા તેના જેવા બીજા દુષ્કર શબ્દભંગશ્લેષ વગેરેની યોજના શક્તિ હોય તેયે કરવી. એ પ્રમાદ છે. “પ્રમાદ” એટલા માટે કહ્યું છે કે કોઈવાર કાકતાલીયન્યાયે કોઈ યમક વગેરે નીપજી આવે તોયે બીજા અલંકારોની પેઠે તેના રસના અંગરૂપે ઝાઝો ઉપગ ન કર.
ખાસ કરીને વિપ્રલંભામાં એટલા માટે કહ્યું છે કે એ અત્યંત સુકુમાર રસ છે. એની વ્યંજનામાં યમક વગેરેને ઉપયોગ નિયમ તરીકે જ ન કર.
લોચનકાર અહીં કહે છે કે ઉપર જે નિષેધ કર્યો છે તે શબ્દશ્લેષને છે. અર્થશ્લેષને ઉપયોગ કરવામાં દોષ નથી. જેમ કે “રાદરવમ્ઇત્યાદિ શ્લોકમાં. શબ્દભંગ પણ કિલષ્ટ હોય તો જ દોષ ગણાય. પણ ઉપરના કમાં આવેલ “અશોક” શબ્દ સભંગ હોવા છતાં કિલષ્ટ ન હોવાથી દોષ નથી.. એ આખો શ્લેક અને તેને અર્થ નીચે આપે છે.
रक्तस्त्वं नवपल्लवैरहमपि श्लाध्यैः प्रियाया गुण - स्त्वामायान्ति शिलीमुखाः स्मरधनुर्मुक्तास्तथा मामभि । कान्तापादतलाहतिस्तव मुदे तद्वन्ममाप्यावयोः सर्व तुल्यमशोक केवलमहं धात्रा सशोकः कृतः ।।
[ હે અશોક, તું નવપલ્લવને લીધે રકત (લાલ) છે અને હું પણ મારી પ્રિયાના ગુણો ઉપર રકત (પ્રેમ કરનારો) છું. તારી પાસે શિલીમુખ (શ્રમરો) આવે છે અને મારી પાસે પણ મદનના ધનુષ્યમાંથી છૂટેલાં શિલીમુખ (બાણ) આવે છે, પ્રિયા તને લાત મારે એથી તને આનંદ થાય છે, તેવો મને પણ. થાય છે. આપણું બંનેનું બધું જ સરખું છે–ફક્ત તું અ-શેક (શક વગર) છે અને મને વિધાતાએ સ-શેક (શોકવાળો) બનાવ્યો છે.]
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત -૧૬ ] અપૃથગ્યત્નનિવયે અલંકારને જ ધ્વનિમાં સ્થાન [ ૮૦
આ શ્લેકમાં “રક્ત ', “શલીમુખ” વગેરે શબ્દો શ્લેષયુક્ત છે અને અશોક” શબ્દ સભંગશ્લેષ વાળો છે પણ તે કિલષ્ટ નથી તેથી વિપ્રલંભશૃંગારના આ શ્લેકમાં પણ તે દેષરૂપ કરતો નથી. અપૃથગ્યત્નનિર્વત્ય અલંકારને જ વિનિમાં સ્થાન
આ બાબતમાં વ્યાપક નિયમ એવો છે કે –
ધ્વનિ કાવ્યમાં તે અલંકાર જ અલંકાર ગણાય છે, જેની રચના રસના આવેશને લીધે જ શક્ય બનતી હોય છે અને જેને માટે કવિએ જુદો પ્રયત્ન કરવો નથી પડતો.
જેની રચના થઈ ગયા પછી આશ્ચર્યજનક લાગે તે જે અલંકારની રચના રસાવેશને લીધે જ (જુદા પ્રયત્ન વગર) શક્ય બની હોય છે તે જ આ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય દવનિમાં અલંકાર મનાય છે. તે જ મુખ્યત્વે કરીને રસનું અંગ બની શકે છે.
લોચનકાર અહીં સ્પષ્ટતા કરે છે કે રસના આવેશને લીધે (રાશિત) –એટલે કે કવિ રસસૃષ્ટિમાં મગ્ન થઈ ગયો હોય છે ત્યારે, વિભાવદિની યોજના કરતા હોય છે ત્યારે, તેની સાથે સાથે જ, જે અલંકારો આપમેળે આવી પડે છે, તે અલંકારો જ આ માર્ગમાં અલંકાર ગણાય છે; જેને માટે જ પ્રયત્ન કરવો પડે તેવા નહિ. વળી, પ્રયત્નપૂર્વક યોજેલા યમકાદિ ફક્ત શૃંગાર અને વિપ્રલંભશૃંગારમાં જ રસાભિવ્યક્તિમાં વિશ્વરૂપ થઈ પડે છે એમ નથી, વીર, અદભુત વગેરે રસોમાં પણ એવા અલંકારે વિનરૂપ થઈ પડે છે. અહીં શૃંગારનું જ નામ લીધું છે, કારણ, એ ખૂબ સુકુમાર હોવાથી આવા અલંકારો એમાં વિનરૂપ થઈ પડે છે એ ઝટ કેઈ પણ સમજી શકે એમ છે. ખરું જોતાં, કરુણુ વગેરે રસમાં પણ કૃત્રિમ યમકાદિ અલંકારો વિનરૂપ થાય જ છે. અને તેથી હવે પછી ગ્રંથકાર કહેશે કે એવા અલંકારો રસનાં અંગ બની શકતા નથી.
અપૃથગ્યત્નનિર્વત્ય ' અલંકારનું ઉદાહરણ –
કપિલ ઉપર ચીતરેલી પત્રાવલિ હથેલીના દબાણથી ભૂંસાઈ ગઈ છે, આ અમૃત જેવો મીઠો અધરરસ નિઃશ્વાસ પી
Page #125
--------------------------------------------------------------------------
________________
૮ ] અપૃથગ્યત્નનિર્વત્ય અલંકારને જ ધ્વનિમાં સ્થાન [ વન્યાલોક ગયા છે, આંસુ વારે વારે કંઠે વળગીને સ્તનોને કંપાવે છે, ઓ નિર્દય હૃદયની, તને ક્રોધ વહાલું લાગે, અમે નહિ.”
રૂસણું લઈને બેઠેલી નાયિકા પ્રત્યેની આ નાયકની ચાક્તિ છે. એમાં ઈર્ષાવિપ્રલંભના અનુભાવોની ચર્વણા જ પ્રધાન છે, અને કવિનું ધ્યાન તેની ઉપર જ કેન્દ્રિત છે. તેમ છતાં, આપોઆપ જ, એમાં ત્રણ અલંકારો આવી ગયા છે : ૧. એક તો મન્યુ એટલે કે ધમાં પ્રિયતમનો આરોપ કરવાથી રૂપક અલંકાર થયેલ છે. તે આ રીતે. પ્રિયતમના સ્પર્શથી કપલ ઉપરની પત્રાવલિ ભૂંસાઈ જાય છે તેમ અહી ક્રોધને લીધે હથેલી ઉપર ગાલ મૂકવાથી તે ભૂંસાઈ ગઈ છે; પ્રિયતમ અમૃત જેવા અધરરસનું પાન કરે છે તેમ અહીં ક્રોધને લીધે નીકળતા નિસાસાથી અધર સુકાઈ ગયો છે; પ્રિયતમ જેમ પ્રિયાને ગળે વળગે છે તેમ અહીં ક્રોધથી જન્મેલાં આંસુ નાયિકાને ગળે બાઝયાં છે; પ્રિયતમના સંસર્ગથી જેમ નાયિકાનાં સ્તન હાલે છે તેમ અહીં વારે વારે ડૂસકાં ભરવાથી સ્તન હાલે છે–આ બધી સમાનતાને જેરે ક્રોધમાં પ્રિયતમને આરેપ થયો છે. ૨. અધરરસ શબ્દના બે અર્થ છેઃ અધરામૃત અને અધરની ભીનાશ. એટલે શ્લેષાલંકાર થયો. અને ૩. તને ક્રોધ વહાલ છે, હું વહાલ નથી, એ રીતે અહીં વ્યતિરેક અલંકાર પણ છે. પણ એ માટે કવિએ કઈ અલગ પ્રયત્ન કરવો પડડ્યો નથી.
અલંકાર રસનું અંગ છે એમ ત્યારે કહેવાય, જ્યારે કવિએ તેને માટે કઈ જુદો પ્રયત્ન ન કરવું પડે. જે અલંકાર રસરચનામાં રોકાયેલા કવિની તે વાસનાનું અતિક્રમણ કરીને જુદા પ્રયત્ન મારફતે નિષ્પન્ન થાય છે, તે રસનું અંગ બની શકતો નથી. જાણી જોઈને યમક જવાનો પ્રયત્ન કરવામાં આવે તે તે વિશેષ શબદો શોધવારૂપ બીજે યત્ન અનિવાર્યપણે આવશ્યક બની જાય છે.
અહીં કેઈ એ પ્રશ્ન કરે કે યમક સિવાયના બીજા અલંકારોની બાબતમાં પણ આ વાત તો લાગુ પડે, તે જણાવવાનું કે ના, તેમ નથી. જ્યારે કઈ પ્રતિભાશાળી કવિ રસમાં એકાગ્રચિત્ત થઈને રચના કરતા હોય છે ત્યારે જેની રચના મુશ્કેલ લાગે એવા અલંકારે “પહેલો હું, પહેલો હું” કરતા
Page #126
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત -૧૬ ] અપૃથગ્યત્નનિર્વત્ય અલકારને જ ધ્વનિમાં સ્થાન [ ૮૯ તેની આગળ દેડતા આવી આવીને પડે છે. જેમ કે “કાદંબરી” ગ્રંથમાં કાદંબરીદર્શનના પ્રસંગે અથવા જેમ કે “સેતુબંધ” મહાકાવ્યમાં માયારામનું કપાયેલું માથું જેઈને વિહલ થઈ ગયેલ સીતાદેવીના વર્ણનમાં અને આમ બને એ બિલકુલ સ્વાભાવિક જ છે. કારણ કે રસનું અવગમન વિશેષ વાચ્યાર્થી દ્વારા જ કરાવવાનું હોય છે. રૂપકાદિ અલંકારો પણ વાચ્યવિશેષનું પ્રતિપાદન કરનાર શબ્દ વડે નિરૂપાયેલા રસને પ્રગટ કરનાર વાચ્યવિશેષ જ છે. એટલે રસની અભિવ્યક્તિમાં તેઓ બહિરંગ–બહારના છે એમ કહેવાય જ નહિ. પણ યમકાદિ દુષ્કર અલંકારોની બાબતમાં તે તેઓ બહારના છે એમ જ કહેવું પડે. જે કેટલાક યમકાદિ અલંકારો રસવાળા જોવામાં આવે છે ત્યાં રસાદિ ગૌણ હોય છે, યમકાદિ જ પ્રધાન હોય છે. રસાભાસમાં તે યમકાદિને અંગ માનવામાં વાંધો નથી. પણ જ્યાં રસ પ્રધાનરૂપે વ્યંજિત થતો હોય ત્યાં યમકાદિ રસનાં અંગ ન ગણાય, કારણ, એમને માટે જુદે પ્રયત્ન કરવો પડ્યો હોય છે.
એ જ અર્થના સંગ્રહ લોકે –
મહાકવિના એક જ પ્રયત્નથી કેટલીક રસયુક્ત વસ્તુઓ અલંકાર સાથે રચાઈ જાય છે.
પણ યમકાદિની યોજના માટે તે તેણે જુદો પ્રયત્ન કરે પડે છે. આથી કવિ શક્તિશાળી હોય તોયે યમકાદિ અલંકાર રસનું અંગ બની શકતા નથી.
તેમ છતાં રસાભાસમાં યમકાદિને અંગ માનવામાં વાંધે નથી. પણ જ્યાં વનિના આત્મારૂપે શૃંગાર હોય છે ત્યાં યમકાદિ અંગ બની શકતા નથી.”
અંગી શૃંગારના નિરૂપણમાં યમકાદિ અલંકારોના સ્થાન વિશે અત્યાર સુધીમાં એટલું કહેવાયું કે (૧) શૃંગારના કોઈ પણ પ્રકારમાં યમક અભિ- વ્યંજક થતો નથી. (૨) શૃંગારમાં અને ખાસ કરીને વિપ્રલંભમાં યમકની
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૦ ] સધ્વનિમાં સ્વીકાય અલકારા
[ ધ્વન્યાલાક યેાજના શક્તિશાળી કવિ કરે તેાયે તે પ્રમાદરૂપ જ ગણાય. (૩) જે અલંકાર રસરચનાના આવેશથી આપે।આપ નીવડી આવે, જેને માટે અલગ પ્રયત્ન કરવા ન પડે, તે જ ધ્વનિકાવ્યમાં અલકાર ગણાય. અને એવા અલંકાર બહિરંગ–બહારની વસ્તુ ન ગણાય. (૪) કાઈ વાર યમકાદિ રસયુક્ત જોવામાં આવે છે ત્યાં યમકાદિ જ પ્રધાન હેાય છે, રસ તેનું અંગ હોય છે. (૫) રસાભાસમાં યમકાદિ તેનું અંગ બની શકે છે પણ જ્યાં શૃંગાર પ્રધાન હોય છે ત્યાં તે કદી અંગ બની શકતા નથી.
રસધ્વનિમાં સ્વીકાય' અલકારા
-
આમ, શૃંગારાદિમાં ત્યાજ્ય યમકાદિની વાત કરીને હવે કયા અલકા એને ઉપકારક અને માટે સ્વીકાર્યું બની શકે તેની ચર્ચા શરૂ કરે છે. કહે છે. હવે ધ્વનિના આત્મભૂત શૃંગારના અભિવ્ય ́જક અલકારો રજૂ કરવામાં આવે છે.
૧૭
ધ્વનિના આત્મભૂત શૃંગારમાં જોઈ વિચારીને ચાજવામાં આવ્યા હોય તેા રૂપકાદિ અલંકારો સાક થાય છે.
પહેલાં જેમ શૃંગારના દાખલાથી ત્યજવા જેવા અલ કારાની વાત કરી, તે જ રીતે, હવે કયા અલંકારા રસધ્વનિ કાવ્યમાં સ્વીકારવા જેવા છે તે પણ શૃંગારના દાખલાથી જ સમજાવે છે. પણ અહીં ત્યાગસ્વીકારને અંગે જે નિયમેા બતાવે છે તે બધા જ પ્રધાન રસાને લાગુ પડે છે એમ સમજવું. આથી, આ કારિકાના અથ એવા થાય કે પૂરતા વિચાર કરીને ઉદ્દિષ્ટ રસને અભિ−જક હાય એવા અલકારા જો યેાજવામાં આવે તે તે સાચા અલંકાર બની શકે, તેમને લગાડેલું અલંકાર નામ સાક થાય. અલકા વિશે સમજૂતી આપતાં વ્રુત્તિમાં કહે છે કે -
-
ખાહ્ય અલંકારો સાથેના સાદૃશ્યને કારણે અગી એટલે કે પ્રધાન રસના જે ચારુવસાધક હાય તેમને અલંકાર કહે છે. રૂપકાદિ એ બધા વાચ્યાલ કારા પ્રાચીનાએ ગણાવેલા છે, અથવા અલકારા તેા અનંત છે, એટલે હવે પછી પણ કાઈ કાઈ આલંકારિકા દ્વારા ગણાવવામાં આવશે, તે બધા જ અલંકારા એ
Page #128
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૧૮, ૧૯ ]
અલંકારજનાની છ શરતે [ ૯૧ જોઈ વિચારીને યોજવામાં આવે તે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિમાં વ્યક્ત થતા બધા જ પ્રધાન રસેના ચારુત્વસાધક થઈ પડે. અલંકાયોજનાની છ શરતો
એ રૂપકાદિ અલંકારોને કાવ્યમાં પ્રયોજવામાં આટલી વાત ધ્યાનમાં રાખવાની હોય છે –
૧૮, ૧૯ (૧) રસનિરૂપણના સાધન તરીકે જ અલંકારની યોજના કરવી, (૨) કદી પણ અંગી તરીકે ન કરવી, (૩) યોગ્ય સમયે એનું ગ્રહણ કરવું, (૪) યોગ્ય સમયે એને ત્યાગ કર, (૫) એને નિર્વાહ કરવાની એટલે કે ચાલુ રાખવાની ઉત્કટ ઈચ્છા ન રાખવી, અને (૬) કઈ વાર અનાયાસે આઘન્ત નિર્વાહ થઈ જાય તોયે એ અંગરૂપે જ રહે છે એની સાવચેતીપૂર્વક ખાતરી કરી લેવી. રૂપકાદિ અલંકારોને પ્રધાન રસનાં અંગ બનાવવા માટે આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આ છએ છ બાબતોનાં દૃષ્ટાંત ક્રમસર આપે છે ?
રસનું જ નિરૂપણ કરવાની ઈચ્છાવાળા કવિએ તે રસના અંગ તરીકે, એટલે કે તેના ચારુસાધક થઈ શકે એ રીતે અલંકારોને યોજ્યા હોય તેનું ઉદાહરણ –
“હે મધુકર, તું એની ભયથી કંપતી, ચંચલ અને તીરછી દૃષ્ટિને વારંવાર સ્પર્શે છે, કંઈ ખાનગી વાત કહેતે હોય એમ તેના કાન પાસે જઈને ચક્કર મારતે ગણગણે છે, હાથ હલાવતી એવી તેના રતિસર્વસ્વ અધરનું તું પાન કરે છે; અમે તે તવાન્વેષણ કરવામાં જ મરી ગયા, ખરેખર ધન્ય તે તું જ છે.”
અહીં ભ્રમરના સ્વભાવનું વર્ણન કરવામાં વપરાયેલો સ્વભાક્તિ અલંકાર રસને અનુરૂપ જ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
હર ] અલકારયેાજનાની ૭ શતા
[ ધ્વન્યાલાક
'
'
કારિકામાં અગી તરીકે ન કરવી' એમ કહ્યુ છે તેના અથ એ છે કે · પ્રધાનપણે ’ ન કરવી, એટલે કે એને જ પ્રધાન ન બનાવી દેવો. કૈાઈ વાર રસાદિના અભિન્યજન માટે ચેાજાયેલા હોવા છતાં અલંકાર અ’ગીરૂપે ચેાજવા ઇચ્છયું હાય એમ લાગે છે. જેમકે
“ ( વિષ્ણુએ ) ચક્રના પ્રહારરૂપી અમેાઘ આદેશ દ્વારા, રાહુની પત્નીએના સુરતાવને આલિંગનના ઉદ્દામ વિલાસ વગરના અને જેમાં ચુખન માત્ર જ અવશેષ રહ્યું છે એવો અનાવી દીધેા.’’
અહીં રસાદિની અભિવ્યજના માટે યાજાયેલા પર્યાયાક્ત અલંકાર જ પ્રધાનપણે વિવક્ષિત છે.
વિષ્ણુએ રાહુનું માથું ઉડાવી દીધુ' એમ કહેવાને બદલે તેની પત્નીના રતેાત્સવને માત્ર ચુંબન પૂરતા મર્યાદિત બનાવી દીધા એમ કહ્યું છે માટે અહી` પર્યાયેાક્ત અલંકાર છે.
આને સમજાવતાં લેચનકાર કહે છે કે પ્રધાન વક્તવ્ય વિષ્ણુના પ્રતાપને અતિશય છે. પણ તે અહીં ચારુત્વનું કારણ બનતેા નથી. ચાવનું કારણ પર્યાયેાક્ત અલંકાર છે. આમ, મુખ્ય અનું પાષણ કરવા આવેલા અલંકાર અહીં મુખ્ય હાય એમ લાગે છે.
અગરૂપે વિવક્ષિત અલંકારને પણ કવિ ચેાગ્ય અવસરે ૨ાજે છે, અાગ્ય અવસરે ચેાજતા નથી. ચાગ્ય અવસરે ચૈાન્યા હોય એવું ઉદાહરણ
उद्दामोत्कलिकां विपांडुररुचं प्रारब्धजुभां क्षणादायासं श्वसनोद्गमैरविरलै गतन्वतीमात्मनः । अद्योद्यानलतामिमां समदनां नारीमिवान्यां धुवं पश्यन्कोपविपाटलघुतिमुखं देव्याः करिष्याम्यहम् ॥
'
અહી. પ્રસંગ એવેા છે કે ‘રત્નાવલી' નાટકમાં રાજા ઉડ્ડયને અને રાણી વાસવદત્તાએ પેાતપેાતાની લતાને દાઉદ પ્રયાગ દ્વારા અકાલકુસુમિત કરવાના પ્રયત્ન કર્યાં હતેા, તેમાં રાજાની લતાને ફૂલે આવ્યાં અને રાણીની
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૧૮, ૧૯ ]
અલ્કારયેાજનાની છ શરતા [ ૯૩
લતાને ન આવ્યાં, એ સમાચાર સાંભળી રાજા પેાતાની લતાને જોવા જાય છે અને વિદૂષકને કહે છે કે “ મદનાવેશયુક્ત પરનારી જેવી એ લતાને હું જોઇશ એટલે રાણીનું માઢું ઈર્ષ્યાથી લાલ થઈ જશે.” અહી લતાને માટે વાપરેલાં બધાં જ વિશેષણા શ્લિષ્ટ એટલે કે દ્વિઅર્થી છે અને તે લતાને તેમ જ પરનારીને તેને લાગુ પડે છે. મ્લાકના અ એવા છે કે —
“ આજે હું મદનાવેશયુક્ત પરનારી જેવી મદન નામના વૃક્ષ સાથે વીંટાયેલી, પુષ્કળ કળીઓવાળી (પરનારી પક્ષે પ્રખળ ઉત્કંઠાવાળી) પુષ્કળ કળીઓને લીધે ઉપરથી નીચે સુધી વેત થઈ ગયેલી (નારી પક્ષે ઉત્કંઠાતિશયને લીધે ફીકી પડી ગયેલી ), તે જ ક્ષણે ખીલવા માંડેલી (નારી પક્ષે કામાવેગથી આળસ મરડતી), વસંતના વાયુથી મંદ મંદ ડેાલતી (નારી પક્ષે લાંમા લાંખા શ્વાસેથી મદનાવેશને કે વ્યથાને પ્રગટ કરતી), એ ઉદ્યાનલતાને જોઈશ એટલે રાણીનુ મુખ ક્રોધથી લાલ થઈ જશે.” અહી' ઉપમાશ્લેષની અવસરે કહેતાં ચાગ્ય પ્રસંગે યાજના થઈ છે.
કારણ, લેાચનકાર સમાવે છે તેમ, એ ભાવિ ઈર્ષ્યાવિપ્રલંભને મા ચાખ્ખા કરે છે અને ભાવકને તેની ચા માટે તૈયાર કરે છે. એ નાટકમાં સાચે જ રાજાના સાગરિકા પ્રત્યેના પ્રેમને લીધે વાસવદત્તામાં ઈર્ષ્યાવિપ્રલંભને ઉય થવાના જ છે.
એક અલકારને સ્વીકાર્યાં પછી ચેાગ્ય અવસરે ઇષ્ટ રસને અનુકૂળ ખીજા અલંકારને સ્થાન આપવા માટે કિવ તેને અધવચ છેાડી દેતા હોય એવું ઉદાહરણ
―
૧૫મી કારિકાના વિવરણમાં એ શ્લાક અને તેના અર્થ આપ્યા છે.
આ ( Theવમૂ॰ ) શ્ર્લાકની શરૂઆતમાં વાપરવા માંડેલા શ્લેષાલકારનેા વ્યતિરેકાલકાર માટે ત્યાગ કરવામાં આળ્યે છે, એથી વિવક્ષિત રસને પેાષણ મળ્યુ છે.
આ શ્લાકમાં શ્લેષ અને વ્યતિરેક એ એ અલકારા ભેગા આવ્યા છે, એટલે પ્રશ્ન એ છે કે અહી` એમની સ`ષ્ટિ છે કે સંકર ? આનંદ
Page #131
--------------------------------------------------------------------------
________________
૯૪] અલ કારયેાજનાની છ શરતા
[ ધ્વન્યાલાક
વનના મતે અહી સંસૃષ્ટિ છે અને પ્રતિપક્ષીનું વ્રુત્તિના હવેના ભાગમાં વિગતે ખંડન કરવામાં આવે છે.
પ્રતિપક્ષી કહે છે કે અહી' અલંકારાનું મિશ્રણ થયુ જ નથી. તેા શુ છે ? અહીં નર અને સિંહ મળીને નરિસંહ થાય છે તેમ શ્રેષવ્યતિરેક નામના એક નવો જ ( સંકર) અલંકાર થયા છે. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તેમ નથી. કારણ, એ ( સંકર ) અલકારની વ્યવસ્થા બીજી રીતે કરવામાં આવેલી છે. જ્યાં દ્વેષના વિષય બનેલા શબ્દમાં જ ખીજી રીતે વ્યતિરેકની પ્રતીતિ થતી હાય ત્યાં સકરાલ કાર · કહેવાય. જેમ કે—
स हरिर्नाम्ना देवः सहरिर्वरतुरगनिवहेन । [એ દેવ તે માત્ર નામના હરિ છે, સાચેા સહિર તા રાજા છે, કારણ, તેની પાસે ઉત્તમ ઘેાડા છે. ] વગેરેમાં.
અહી' દ્વેષ અને વ્યતિરેક બંનેની પ્રતીતિ સજ્જ એ એક જ શબ્દમાંથી થાય છે, માટે અહી' દ્વેષ અને વ્યતિરેકના સકર છે.
પણ અહી. એટલે કે હૃત્ત્વપૂ૦ શ્ર્લાકમાં તે શ્ર્લેષ જુદા શબ્દમાં છે અને વ્યતિરેક જુદા શબ્દમાં છે.
મતલબ કે એ શ્લોકમાં ર્, શિરુમુત્ત વગેરે શબ્દોમાં શ્લેષ છે, જ્યારે વ્યતિરેકની પ્રતીતિ એ સિવાયના બીજા જ મોદ અને સુશોદ શબ્દોથી થાય છે. એટલે એમાં સંકરાલંકાર ન થઈ શકે.
જો આવા દાખલામાં સકરરૂપ ખીજા અલકારની કલ્પના કરવામાં આવે તે તે સષ્ટિ અલંકારનુ`. ફ્રાઈ ક્ષેત્ર જ રહેશે નહિ.
અહી દલીલ આ પ્રમાણે ચાલે છે. સિદ્ધાંતીએ એમ કહ્યું કે રાહ્ત્વમ્ Àાકમાં શ્લેષ અને વ્યતિરેકની પ્રતીતિ કરાવનાર શબ્દો જુદા છે એટલે સકરાલ કાર ન થઈ શકે. એની સામે પ્રતિપક્ષી એમ કહે છે કે ભલે શબ્દો જુદા છે, પણ વાકય તેા એક જ છે ને, એટલે એકાયાનુપ્રવેશ સંકર
Page #132
--------------------------------------------------------------------------
________________
હત ૨-૧૮, ૧૯ ] .
અલંકાયેજનાની છ શરતે [ ૯૫ જરૂર થઈ શકે. ત્યારે સિદ્ધાંતી જવાબમાં કહે છે કે એકવાક્યાશ્રય હોય ત્યાં પણ સંકરાલંકારની કલ્પના કરશો તો પછી સંસૃષ્ટિ માટે અવકાશ જ નહિ રહે. કારણ, જ્યાં જ્યાં એક વાક્યમાં એકથી વધુ અલંકારો ભેગા થયા હશે ત્યાં બધે જ સંકરાલંકાર માનવો પડશે. અને એ યોગ્ય નથી. માટે અહીં સંસૃષ્ટિ જ માનવી જોઈએ.
અહીં પ્રતિપક્ષી એમ કહી શકે કે આ શ્લોકમાં એકવાચકાનપ્રવેશ સંકર ભલે ન હોય પણ સંકરનો જે બીજો પ્રકાર અનુગ્રાહ્ય–અનુગ્રાહકભાવ ઉપર આધારિત છે તે અહીં છે એમ કહેવામાં શે વધે ? કારણ,
. એ લોકમાં વ્યતિરેક અલંકાર છે તે ઉપમાગર્ભ છે, અને લેપમાને કારણે અહીં વ્યતિરેક અલંકાર થયે છે. એટલે આ ઉદાહરણમાં કલેષ વ્યતિરેકને અનુગ્રાહક છે, અને વ્યતિરેક અનુગ્રાહ્ય છે. એટલે અહીં સંકરાલંકાર જ છે, સંસૃષ્ટિ નથી.
વળી, સંસૃષ્ટિનું ક્ષેત્ર જ નહિ રહે એવો જે વધે તમે લીધો હતો તે પણ નહિ રહે. કારણ, સંસૃષ્ટિ તે જ્યાં અનુગ્રાહ્ય–અનુગ્રાહકભાવ ન હોય એવાં સ્થાનમાં હોઈ શકે છે. એના જવાબમાં સિદ્ધાંતી વૃત્તિમાં આગળ કહે છે કે –
તમારી આ દલીલ બરાબર નથી, કારણ, વ્યતિરેક તે બીજી રીતે સિદ્ધ થતો જોવા મળે છે.
એ વાક્યને સમજાવતાં લોચનકાર કહે છે કે પ્રતિપક્ષીનું કહેવું એમ છે કે શ્લેષને કારણે ઉપમા આવે છે, અને એ ઉપમાને જોરે વ્યતિરેક અતિત્વમાં આવે છે, માટે અહીં અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ છે. પણ વ્યતિરેક અલંકાર તો એવે સ્થાને પણ હોય છે જ્યાં ઉપમા વાચ્ય હોતી જ નથી.
જેમ કે –
“અખિલ વિશ્વને પ્રકાશિત કરનારી સૂર્યદેવની દીપ્તિરૂપ બત્તી, જે કલ્પાંત સમયના પર્વતને પણ તોડીફાડી નાખનાર નિષ્ફર વેગથી વહેતા પવનથી પણ બુઝાઈ જતી નથી, જે દિવસે પણ અત્યંત ઉજજવળ પ્રકાશ આપે છે, જે અંધકારરૂપી
Page #133
--------------------------------------------------------------------------
________________
૯૬ ] અલંકારજનાની છ શરતે
[ ધ્વન્યાલોક કાજળથી બિલકુલ મુક્ત છે, જે પતંગથી બુઝાતી નથી બલકે પતંગ(સૂર્ય)માંથી પ્રગટે છે, તે અનન્ય બત્તી આપણને સૌને સુખી કરે.”
અહીં વાગ્યરૂપે ઉપમા જ્યા વગર જ વ્યતિરેક અલંકાર દર્શાવવામાં આવ્યું છે.
એનો અર્થ એ થયો કે વ્યતિરેક માટે વાસ્ય ઉપમા આવશ્યક નથી એટલે સૂરવમૂ૦ શ્લેમાં પણ લેપમાન વ્યતિરેકની અનુગ્રાહક માનવાની જરૂર નથી. એ માત્ર બે જુદા જુદા અલંકારેની સંસૃષ્ટિ જ છે.
પણ પ્રતિપક્ષી કહે છે કે તમે ઉપર આપેલા ઉદાહરણમાં અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ ઉપર આધારિત સંકરાલંકાર ન હોય તેયે સરસ્વમૂ૦ વગેરે ઉદાહરણમાં તો કૈલેષમૂલક ઉપમાને સ્વીકાર વ્યતિરેકના અનુગ્રાહક તરીકે જ થાય છે. કારણ કે વ્યતિરેકની ચારુતામાં એ વધારે ન કરતી હોય તો એનું પિતાનું કેઈ ચારુત્વ જ રહેતું નથી. એટલે અહીં લેપમા પોતે જુદે અલંકાર જ નથી. એ વ્યતિરેકનું જ અંગ છે. એટલે અહીં અંગાંગભાવ સંકર છે એમ જ માનવું રહ્યું.
એના જવાબમાં વૃત્તિમાં ગ્રંથકાર કહે છે –
એમ પણ ન કહી શકાય. કારણ, વ્યતિરેકના એવા પણ. દાખલાઓ મળે જ છે જેમાં (કલેષ વગર જ) કેવળ ઉપમાનું પણ જે સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું હોય છે તે તે ચારુત્વ પેદા કરે છે. જેમ કે –
મારું આકંદ તારા ગર્જન જેવું છે, મારાં આંસુ તારી અવિરત વહેતી જલધારા જેવાં છે, તે (પ્રિયા)ના વિચછેદથી પ્રગટેલો શોકાગ્નિ તારી વીજળીના ચમકારા જેવું છે, મારા. અંતરમાં રહેલું પ્રિયાનું મુખ તારામાં રહેલા ચંદ્ર જેવું છે, આમ, આપણે બંનેની વૃત્તિ (સ્થિતિ) સમાન છે, તે પછી તે સખા જલધર, તું રાતદિવસ મને બાળવા કેમ તૈયાર થયો છે?”
Page #134
--------------------------------------------------------------------------
________________
જલોત ૨-૧૮, ૧૯ ]
અલંકાર યોજનાની છ શરતો [ ૯૦ આ દૃષ્ટાંતમાં શ્લેષ નથી, કેવળ સામ્ય (ઉપમા)ને રે જ ચાતા સિદ્ધ થઈ છે. તેમ વ્યતિરેક પણ સધાય છે. એટલે રરરરયન્ટ માં પણ ઉપમાગત ચાતા અલગ રીતે નિષ્પન્ન થઈ છે અને તેને છોડીને વ્યતિરેકનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને તે રસને પોષક બન્યો છે.
કવિ રસનિરૂપણમાં એકચિત્ત થયેલ હોય અને કઈ અલંકારનો ઠેઠ સુધી નિર્વાહ કરવાનો અતિ આગ્રહ ન રાખે તેનું ઉદાહરણ –
ક્રોધે ભરાઈને પોતાની કોમળ ચંચળ બાહુલતાના પાશમાં સખત બાંધીને, સાંજને સમયે, સખીઓ સમક્ષ, શયનગૃહમાં લઈ જઈને, તેનાં દુશ્ચરિતોનું સ્પષ્ટ સૂચન કરી, લથડતી અને મીઠી વાણુથી “ફરી એવું કહેશે નહિ” એમ કહી, રડતી એવી પ્રેમિકાએ પિતાને અપરાધ છુપાવવા માટે હસતા પ્રિયને માર્યા વગર છોડવો નહિ. સાચે જ એ ભાગ્યશાળી કહેવાય !”
અહીં રૂપકાલંકાર વ્યંજિત થયો છે, પણ રસની પુષ્ટિ માટે એને ઠેઠ સુધી નિભાવ્યા નથી.
લોચનાકાર સમજાવે છે કે આ શ્લોકમાં “કોમળ ચંચળ બાહુલતાના પાશમાં' એ શબ્દો દ્વારા રૂપક વ્યંજિત થાય છે. પણ જો એ રૂપકને પૂરેપૂરું ચાલુ રાખ્યું હોત તો નાયિકાને વ્યાધપત્ની અને શયનગૃહને કારાગાર કહેવું પડત, જે અત્યંત અનુચિત થાત. એટલે રસની પરિપુષ્ટિ માટે શરૂ કરેલે એ અલંકાર ઠેઠ સુધી નભાવ્યો નહિ એ જ યોગ્ય છે.
રસના પરિપષ માટે કઈ અલંકારનું નિર્વહણ ઇષ્ટ હોય તેચે તે અંગરૂપ જ રહે એની પ્રયત્નપૂર્વક કાળજી રાખ્યાનું દષ્ટાંત–
“હું પ્રિયંગુલતાઓમાં તારું અંગ, હરિણીઓની ચકિત દષ્ટિમાં તારે દષ્ટિપાત, ચંદ્રમાં તારા ગાલનું સૌંદર્ય, મોરેનાં પીંછાંના સમૂહમાં તારા વાળ, અને નદીની આછી લહેરોમાં તારી ભમરાને વિલાસ જોવા મથું છું, પણ હાય, હે ભીરુ, તારું સંપૂર્ણ સામ્ય કેઈ એક જગ્યાએ જોવા મળતું નથી.” રસ. ૭
Page #135
--------------------------------------------------------------------------
________________
હ૮ ] અલંકારજનાની છ શરતે
[ વન્યાલોક અહીં ઉપ્રેક્ષા અલંકારને પૂરેપૂરો વિગતે નિરૂપવામાં આવ્યો છે તેમ છતાં તે વિપ્રલંભ શૃંગારના પોષક અંગરૂપે જ રહે એની પૂરી કાળજી રાખવામાં આવેલી છે.
આમ, રસવનિ કાવ્યમાં અલંકાર યોજના કરતી વખતે જે છ બાબતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે તે છએ છનાં ઉદાહરણો આપ્યા પછી હવે આગળ કહે છે કે
કવિ જે એ રૂપકાદિ અલંકાર વર્ગની ઉપર કહેલી છે શરતો જાળવીને યોજના કરે છે તે રસાભિવ્યક્તિમાં સફળ થાય છે. પણ જે તે ઉપર કહેલા નિયમને ભંગ કરે છે તે રસભંગનું કારણ થઈ પડે છે. મહાકવિઓની રચનાઓમાં પણ આનાં પુષ્કળ ઉદાહરણે જોવા મળે છે. પણ હજાર સૂક્તિઓની રચના કરીને લબ્ધપ્રતિષ્ઠા થયેલા એ મહાત્માઓનો દોષ બતાવો એ પિતાને જ દોષિત ઠરાવવા બરાબર છે, એટલે એ દેશે અલગ પાડીને બતાવ્યા નથી.
પણ રૂપકાદિ અલંકારવર્ગને રસાદિની વ્યંજના માટે ઉપયોગ કરવાના જે માર્ગનું અહીં દિગદર્શન કરાવવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરવાથી અને પોતે પણ બીજાં લક્ષણોની કલપના કરી લઈ એકચિત્ત થઈને પહેલાં કહેલા અસંલક્ષ્યક્રમધ્વનિના આત્મારૂપ રસાદિનું નિરૂપણ કરવાથી કવિને મહાકવિની મોંઘામૂલી પદવી પ્રાપ્ત થાય છે.
અહીં આપણે થોડું સિંહાવકન કરી લઈએ. ધ્વનિના શરૂઆતમાં બે ભેદ પાડ્યા હતા : ૧. અવિવક્ષિતવા અથવા લક્ષણામૂલ અને ૨. વિવણિતા પરવાચ્ય અથવા અભિધામૂલ. એ પછી અવિવક્ષિતવાયના પાછા બે ભેદ પાડ્યા હતા : ૧. અર્થાતરસંક્રમિતવાય અને ૨. અત્યંતતિરસ્કૃતવાગ્ય. એ જ રીતે, વિવક્ષિતા પરવાના પણ બે ભેદ પડયા હતા : ૧. અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને સંલક્ષ્યક્રમવ્યંગ્ય. અત્યાર સુધી એમાંના પહેલા પ્રકાર અસંલક્ષ્યક્રમબૅગમાં અલંકાર યોજનાને લગતી ચર્ચા કરવામાં આવી. હવે જે બીજે પ્રકાર સંલક્ષ્યક્રમવ્યંગ્ય, તેની ચર્ચા શરૂ થાય છે. એના પણ
Page #136
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨૦ ૨૧]
સફઠ્યક્રમન્ય ગ્યના બે ભેદ [ ૯૯ પહેલાં એ ભેદ પાડવામાં આવે છે ઃ ૧. શબ્દશક્તિમૂલ અને ૨. અર્થશક્તિમૂલ. આ વીસમી કારિકામાં એ જ વાત કહી છે કે - -સલક્ષ્યક્રમન્ય ગ્યના બે ભેદ
૨૦
વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના જે ભેદ અનુરણન જેવા છે, તેની પ્રતીતિ ક્રમપૂર્વક થાય છે. અને તેના પણ શબ્દશક્તિમૂલ અને અશક્તિમૂલ એવા બે પ્રકાર
માનવામાં આવેલા છે.
અને વૃત્તિમાં સમજાવે છે કે
આ વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના આ પ્રકારમાં વાચ્યાથ અને વ્યગ્યાના ખેાધ વચ્ચેના ક્રમ ધ્યાનમાં આવતા હાઈ એને અનુસ્વાન એટલે કે અનુરણન એવું નામ આપવામાં આવેલું છે. અને તેના પણ શબ્દશક્તિમૂલ અને અશક્તિમૂલ એવા બે પ્રકાર છે.
—
શ્લેષાલ’કાર અને શબ્દશક્તિમૂલ વિનને ભેદ
અહીં એક પ્રશ્ન એવા ઊભા થાય છે કે જ્યાં શબ્દની શક્તિથી બીજો અર્થ પ્રગટ થતા હોય તેને જો ધ્વનિના એક પ્રકાર માનવામાં આવે તે પછી શ્લેષનુ ક્ષેત્ર જ હરાઈ જશે. એના જવાખમાં કહેવામાં આવે છે કે શ્ર્લેષનુ ક્ષેત્ર જ હેરાઈ જશે એમ નથી. એ જ હવે કહીએ છીએ
-
૨૧
જ્યાં અલંકાર શબ્દથી કહેવાયેલા ન હાય, પણુ શબ્દની શક્તિથી વ્યંજિત થતા હાય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ છે એમ કહેવાય.
શ્લેષનુ ક્ષેત્ર હરાઈ જતું નથી એમ કહ્યું એનું કારણુ એ છે કે જ્યાં કેવળ વસ્તુ નહિ પણ અલંકાર શબ્દશક્તિથી ન્યુજિત થઈને પ્રગટ થતા હાય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ] શલેષાલંકાર અને શદશક્તિમૂલ ઇવનિને ભેદ [ધ્વન્યાલક હેય છે, એવું અમારું કહેવું છે. જે શદશક્તિથી બે વસ્તુ પ્રગટ થતી હોય તો ત્યાં લેષ કહેવાય.
એનો અર્થ એ થયો કે જ્યાં શબ્દશક્તિથી બે વસ્તુને જ બેધ થતો હોય ત્યાં કલેષ અને જ્યાં વાચાર્ય ઉપરાંત જે બીજા અર્થનો બોધ થાય તે અલંકારરૂપ હોય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ છે એમ માનવું. આ રીતે કલેષનું ક્ષેત્ર હેરાઈ જતું નથી. હવે એનું ઉદાહરણ આપે છે –
જેમ કે – येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुराखीकृतो, यश्चोवृत्तभुजंगहारवलयो, गंगां च यो धारयन् ।
: રિામરિછ હર તિ તુલ્ય ૪ તમામ पायात्स स्वयमंधकक्षय करस्त्वां सर्वदोमाधवः ।।
આ લોકમાં વપરાયેલાં મિલષ્ટ વિશેષણોને કારણે શબ્દશક્તિથી બે અર્થે નીકળે છે: ૧. વિષ્ણુને લગતો અને ૨. મહાદેવને લગતો. વિષ્ણુને લગતે અર્થ –
અજન્મા એવા જે વિષ્ણુએ બાળપણમાં શકટને અથવા શકટાસુરને નાશ કર્યો હતો, પુરાણ કાળમાં અમૃતહરણ સમયે બળવાન રાક્ષસોને અથવા બલિ રાજાને જીતનાર શરીરને સ્ત્રીના રૂપમાં પલટી નાખ્યું હતું, ઉદ્ધત કાલિય નાગનો અથવા અઘાસુરને વધ કર્યો હતો, શબ્દબ્રહ્મરૂપ હેઈ જેનું શબ્દમાં તાદામ્ય થઈ જાય છે, જેમણે ગોવર્ધન પર્વતનું અને વરાહાવતારમાં પૃથ્વીનું ધારણ કર્યું હતું, શશિને મથનાર રાહુને શિરછેદ કરવાને લીધે દેવે જેમની “શશિમચ્છરેલર કહીને પ્રશંસા કરે છે, જેમણે દ્વારકામાં અંધકે અર્થાત્ યાદ માટે નિવાસસ્થાન બનાવ્યું હતું અથવા મૌસલપર્વમાં યાદવને નાશ કરાવ્યું હતું, અને જેએ બધી કામનાઓ પૂર્ણ કરે છે, તે માધવ તમારું રક્ષણ કરે.”
મહાદેવને લગતે અર્થ -
Page #138
--------------------------------------------------------------------------
________________
હવત ૨-૨ ] ગ્લેષાલકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેટ [ ૧૦૧
કામદેવને નાશ કરનાર, પુરાણ કાળમાં ત્રિપુરદહન સમયે બલિને જીતનાર વિષ્ણુના શરીરને અસ્ત્રમાં પલટી નાખનાર, મહા ભયાનક ભુજંગોને હાર અને કંકણરૂપે અને જટામાં ગંગાને ધારણ કરનાર, જેની દે “ચંદ્રમૌલિહર” કહીને સ્તુતિ કરે છે એવા અંધકાસુરને વિનાશ કરનાર ઉમાપતિ શંકર તમારું રક્ષણ કરો.”
આ બંને અર્થે અભિધાશક્તિથી પ્રગટ થાય છે અને વસ્તુમાત્રરૂ૫ છે, એટલે અહીં શ્લેષાલંકાર છે, શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
અહીં પ્રતિપક્ષી એ વાંધો ઉઠાવે છે કે ભટ્ટોદ્ભટ્ટે કહ્યું છે કે બીજા અલંકારની પ્રતીતિ થતી હોય તે તેને લેવાલંકાર જ કહે. એટલે શબ્દશક્તિમૂલ વિનિને ફરી અવકાશ રહેતો નથી. એના જવાબમાં કહે છે કે આ વાંધો ઉઠાવવામાં આવશે એમ માનીને જ અમે કારિકામાં “આક્ષિત” શબ્દ વાપરે છે. એને અર્થ એ છે કે જ્યાં શબ્દશક્તિથી સાક્ષાત્ વાગ્યરૂપે બીજા અલંકારની પ્રતીતિ થતી હોય તે બધું
શ્લેષનું ક્ષેત્ર ગણાય. પણ જ્યાં શબ્દશક્તિને જોરે વાચ્યાર્થથી ‘ભિન્ન એવા વ્યંગ્યરૂપે જ બીજા અલંકારની પ્રતીતિ થતી હોય ત્યાં ધ્વનિનું ક્ષેત્ર ગણાય.
શબ્દશક્તિથી સાક્ષાત્ એટલે કે વાયરૂપે બીજા અલંકારની પ્રતીતિ થતી હોય એનું ઉદાહરણ –
तस्या विनापि हारेण निसर्गादेव हारिणौ ।
जनयामासतुः कस्य विस्मयं न पयोधरौ ॥ [ હાર વગર પણ સ્વાભાવિક રીતે જ મનહર એવા તેના સ્તન કેના મનમાં વિસ્મય નથી જગાડતા?]
આ લેમાં રળી શબ્દ ષયુક્ત છે. એના બે અર્થ થાય છે ? ૧. હારવાળા અને ૨. મન હરી લેનારા. એટલે અહીં શ્લેષાલંકાર છે. વળી, વિનાશિ માંને મણિ (પણ) શબ્દ વિરોધ દર્શાવે છે. અને એ શબ્દને કારણે જ ફળિ પાબ્દના બે અર્થ થાય છે. એ શબ્દને કારણે જ વિસ્મય
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ] શલેષાલંકાર અને શબ્દશક્તિમૂલ ઇવનિને ભેદ [ ધ્વન્યાલોક અને વિરોધની એક સાથે પ્રતીતિ થાય છે. વળી, વિસ્મય પણ શબ્દવાચ છે. એટલે આ બ્લેકમાંના બંને અલંકાર શ્લેષ અને વિરોધ તેમ જ એમાં નિરૂપાયેલો શૃંગારને વ્યભિચારી ભાવ વિસ્મય ત્રણેય સાક્ષાત ભાવે વાયરૂપે એટલે કે અભિધાશક્તિ દ્વારા પ્રગટ થયા છે. એટલે અહીં શ્લેષાલંકાર જ છે અને તે વિરોધની છાયાને એટલે કે ચારુતાનો પરિપષ કરે છે. આ બધું અભિધાશક્તિ દ્વારા જ સિદ્ધ થતું હોઈ અહીં શબ્દશક્તિમૂલવનિને અવકાશ નથી. જ્યાં બીજા અલંકારની પ્રતીતિ અભિધા સિવાયની શક્તિ વ્યંજના દ્વારા થતી હોય ત્યાં જ શબદશક્તિમૂલ ધ્વનિ ગણાય. એટલે વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં શંગારનો વ્યભિચારી વિસ્મય નામને ભાવ અને વિરોધાલંકાર સાક્ષાત્ ભાવે પ્રગટ થયા છે; તેથી એ વિરોધાલંકારનો પરિપષ કરનાર લેષને દાખલો છે, પણ અનુરણનાત્મક ધ્વનિને દાખલો નથી. પરંતુ વાય કલેષ અથવા વિરોધ અલંકાર દ્વારા વ્યંજિત થતા અસંલક્ષ્યકમવ્યંગ્યનો તે એ દાખલો છે જ.
આ છેલા વાક્યને અર્થ સ્પષ્ટ કરતાં લોચનકાર કહે છે કે પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે તારા વિનારિ રેશ્લેકમાં વિરોધને પરિપષ શ્લેષ કરે છે. એનો અર્થ એ થયો કે એ દાખલામાં અનુગ્રાહ્યઅનુગ્રાહકભાવવાળો સંકરાલંકાર છે, અને તેથી ત્યાં અસંલક્ષ્યક્રમ વનિ થાય છે, એમ કહેવું જોઈએ. આનંદવર્ધન એ વાત સ્વીકારે છે અને કહે છે કે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં વ્યંજનાને વિષય સાક્ષાત ભાવે વાચ્ય શ્લેષ કે વિરોધ દ્વારા પ્રગટ થઈ શકે છે. અને હવે વ્યતિરેકની શોભા વધારનાર શ્લેષ વાગ્યરૂપે પ્રગટ થયા છતાં અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનું ઉદાહરણ બની શકે છે, તે ઉદાહરણો આપીને બતાવે છે.
જેમ કે મારે (એટલે કે આનંદવર્ધનને) જ કલેક
“હાથમાં સુદર્શન ધારણ કરતા અથવા સુંદર દેખાતા હાથવાળા, લલિત ચરણારવિંદ દ્વારા ત્રણે લોકોને વ્યાપી લેનાર, પિતાના ચક્ષુરૂપે ચંદ્રને ધારણ કરનાર હરિ, આ દેહ જેને સુંદર છે, જેણે પિતાનાં સર્વ અંગોની શોભાથી ત્રણે લોકને.
Page #140
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ર-૨૧ ] પાલંકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેદ [ ૧૦૩
જીતી લીધા છે, જેનું આખું મુખ ચંદ્ર જેવું છે એવી રુકિમણીને પિતાના શરીર કરતાં ચડિયાતી માને એ યોગ્ય જ છે. એ રુકિમણી તમારું રક્ષણ કરે.”
આ શ્લેકમાં “સુદર્શનકર' શબ્દ શ્લેષયુક્ત છે, કારણ, એના “સુદર્શનચક્ર ધારણ કરનાર” અને “જેના હાથ સુંદર છે, એવો” એમ બે અર્થો થાય છે. એમાંને બીજો અર્થ વ્યતિરેકને બંધ કરાવે છે. એનો અર્થ એ થાય છે કે કૃષ્ણના તે માત્ર હાથ જ સુંદર છે, પણ રુકિમણીનું તો આખું શરીર સુંદર છે. અને એ રીતે કૃષ્ણનાં અને રુકિમણીનાં બધાં વિશેષણ વ્યતિરેક વ્યક્ત કરે છે. જેમ કે કૃષ્ણ તો ફક્ત લલિત ચરણારવિંદથી જ ત્રણે લેકને વ્યાપી લીધા છે, પણ રુકિમણીએ તો સર્વ અંગોના સૌંદર્યથી ત્રણે લોકને જીતી લીધા છે, કૃષ્ણની તો માત્ર આંખ જ ચંદ્રની છે, પણ રુકિમણીનું તો આખું મુખ ચંદ્ર જેવું છે; એ વ્યતિરકાલંકાર પણ સાક્ષાત વાયરૂપે કહેવાયેલું છે, કારણ, પોતાના શરીર કરતાં ચડિયાતો માને” એમ સ્પષ્ટપણે કહેલું છે. આમ, અહીં, અનુગાહ્ય-અનુગ્રાહકભાવયુક્ત સંકરાલંકાર છે. શ્લેષ અને વ્યતિરેક એ બેમાંથી એકને રાખી બીજાને ત્યાગ કરવાને કંઈ કારણ જ નથી. વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં વ્યતિરેકની શોભામાં વધારે કરનાર શ્લેષ વાચ્યરૂપે જ પ્રતીતિ થાય છે.
એવું જ ત્રીજું ઉદાહરણ – મિમતિમહૃદયતાં કરજ ખૂછે તમઃ રાણા मरणं च जलदभुजगजं प्रसद्य कुरुते विषं वियोगिनीनाम् ।।
[ મેઘરૂપી સર્ષમાંથી ઉત્પન્ન થયેલું વિષ વિયોગિનીઓને ચક્કર, બેચેની, હૃદયની અલસતા, જ્ઞાન અને ચેષ્ટાને અભાવ, મૂછ, અંધારાં, શરીરને થાક અને મરણ બેને બેળે ઉત્પન્ન કરે છે.]
આ શ્લોકમાં “વિષ' શબ્દ શ્લેષયુક્ત છે. એના બે અર્થ – ૧. જળ અને ૨. વિષ – લેવા પડે છે. કારણ, મેઘને ભુજગ એટલે કે સર્ષ કહ્યો છે એટલે વિષને અર્થ કેર એવો કરવો પડે છે. એ વગર સર્પને વાચ્યાર્થ અધૂરો રહે છે. વળી જલદ-ભુજગમાં રૂપકાલંકાર પણ છે. આમ, અહીં
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦] 2ષાકાર અને શબ્દસતિમૂલ નિનો ભેદ વિન્યાલોક રૂપકની શોભા વધારનાર લેવાલંકાર છે અને બંને વચ્ચે છે. અહીં પણ શબ્દશક્તિમૂલધ્વનિ નથી.
એવું જ ચોથું ઉદાહરણ –
“જેના હાથીઓ નિરાશ શત્રુઓનાં મનરૂપી સ્વર્ણકમલને મસળી નાખવાને લીધે તેમની સૌરભ ફેલાવનારા અને નિરંતર દાન માટે લંબાયેલા બાહુપરિઘ જેવા છે.”
આ શ્લેકમાં પણ વિશેષણો શ્લેષયુક્ત છે અને તેમાંથી રાજાને લગતા અને હાથીઓને લગતો એમ બે અર્થે નીકળે છે. ઉપર રાજાના બાહુને લગત અર્થ આપે છે. હવે જે એ જ વિશેષણ હાથીઓને લગાડીએ તો અર્થ એ થાય કે હાથીઓ માનસ સરોવરનાં સુવર્ણકમળાને મસળી નાખવાને કારણે તેમની સૌરભ ફેલાવે છે, અને સતત મદ વહેવડાવતા રહે છે.
અહીં પણ રૂપકની શોભામાં વધારે કરનાર ઋલેષ વાગ્યરૂપે જ પ્રતીત થાય છે.
અહીં સુધીની ચર્ચામાં એકવીસમી કારિકામાં વપરાયેલા “આક્ષિપ્ત” (વ્યંજિત) શબ્દથી વાય અલંકારોને બાકાત રાખવામાં આવ્યા છે, એ વાત વિગતે સમજાવી, અને સ્પષ્ટ કર્યું કે જ્યાં અલંકાર વાચ્ય ન હોય પણ આક્ષિપ્ત એટલે કે વ્યંગ્ય હોય, ત્યાં જ શબ્દશક્તિમૂલ અવનિ કહેવાય. અને જ્યાં બે વસ્તુ કે બીજા અલંકારની પ્રતીતિ વાયરૂપે થતી હોય ત્યાં શ્લેષાલંકાર કહેવાય. અને એનાં પાંચ ઉદાહરણો પણ આપ્યાં. એમાંના પહેલા ઉદાહરણમાં બે વસ્તુને અને બાકીનાં ચારમાં બીજ અલંકારને વાયરૂપે બોધ થાય છે. એટલે એ બધાં શબ્દશક્તિમૂલધ્વનિનાં નહિ પણ લેવાલંકારનાં જ ઉદાહરણ છે.
બધી જ ભાષામાં એવા શબ્દો હોય છે જેના એક કરતાં વધુ અર્થ થતા હોય. પણ ઘણે ભાગે આસપાસના સંદર્ભ વગેરેને કારણે તેમની અભિધાશક્તિ કેઈ એક જ અર્થમાં મર્યાદિત થઈ જતી હોય છે અને તે શબ્દ એક જ અર્થને બોધ કરાવે છે, જેમ કે “રામલક્ષ્મણ’ કહીએ એટલે “રામ”ને અર્થ “દશરથપુત્ર’ એવો જ થાય, પણ “રામપુ’ કહીએ તે “રામ”ને અર્થ “બળભદ્ર, બળરામ” થાય. આવા અનેકાર્થ શબ્દની અભિધાને એક અર્થમાં નિયંત્રિત કરનાર કારણે ભતૃહરિએ ૧. સંયોગ, ૨.
Page #142
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨–૨૧]
શ્લેષાલકાર અને શબ્દરાક્તિમૂલ ધ્વનિના ભેદ [ ૧૦૫
વિપ્રયેાગ, ૩. સાહચ, ૪. વિરાધ, ૫. અર્થાં, ૬. પ્રકરણ, ૭. લિંગ, ૮. ખીજા શબ્દની નિકટતા, ૯. સામ, ૧૦. ઔચિત્ય, ૧૧. દેશ, ૧૨. કાલ, ૧૩. વ્યક્તિ, અને ૧૪. સ્વર વગેરેને ગણાવેલાં છે.
જ્યાં અનેકા શબ્દને પ્રયાગ થયા હાય, પણ તેની અભિધાને એક જ અમાં નિયંત્રિત કરનાર ઉપરનાં કારણેામાંનું કેાઈ હાજર ન હોય, તેા એની અભિધા નિયંત્રિત થતી નથી અને તેને સ્થળે તે શબ્દના બંને અર્થા અભિધાથી જ વાચ્યરૂપે પ્રતીતિ થાય છે. જેમ કે, ઉપર આવી ગયેલા પહેલા ઉદાહરણમાં અનેકા શબ્દોની અભિધાને યિંત્રિત કરનાર કોઈ કારણ ન હેાવાથી તેમાં · શિવને લગતા અને વિષ્ણુને લગતા એમ અને અર્થા વાચ્યરૂપે જ પ્રતીત થયા છે. અને તેથી ત્યાં શ્લેષાલ કાર છે, શબ્દ શક્તિમૂલ ધ્વનિ નથી.
એ ઉપરાંત, જ્યાં ખીજા અર્થના મેધ કરાવવા માટે કોઈ સાધક પ્રમાણ હોય ત્યાં પણ બીજા અર્થની પ્રતીતિ અભિધાથી જ થતી હોય છે. ઉપર આપેલાં બાકીનાં ચારે ઉદાહરણામાં શ્લેષયુક્ત શબ્દનેા ખીજો અર્થ લેવા માટે કારણુ અને એવા કાઈ તે કઈ શબ્દો વપરાયેલા છે. જેમ કે તસ્યા વિનાવિ॰ એ લેકમાં વિ શબ્દને કારણે દારો શબ્દના એ અ લેવા પડે છે. એમ કરીએ તેા જ વિસ્મય અને વિરાધની પ્રતીતિ થાય છે. અથવા શ્રમિમતિ॰ લેાકમાં · જલદ-ભુજગ' એવા પ્રયાગ કર્યાં છે એટલે
.
,
વિષ' શબ્દના
વિષ ' અને
જલ' એવા અર્થા લેવા પડે છે; એમ ન અધૂરા રહે છે. આમ, એ બધાં જ ઉદાશબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
"
"
કરીએ તા ભુજગનેા વાચ્યા હરામાં લેષાલ કાર જ છે,
"
હવે આગળ એમને એમ કહેવું છે કે અનેકા શબ્દની અભિષા, ઉપરના કોઈ કારણે નિયંત્રિત થઈ હોય છતાં બીજો અલંકાર આક્ષિપ્ત થઈ ને, વ્યજિત થઈ ને સમજાતા હોય તેાયે કાઈ પ્રબળ કારણથી અભિધાને નિયંત્રિત કરતું કારણ નકામું થઈ જતું હાય તે, અને એ અલંકાર બીજા કાઈ શબ્દથી કહેવાઈ જતા હોય તે, ત્યાં પણ શબ્દશક્તિમૂલ સલક્ષ્યક્રમ ધ્વનિ કહેવાતા નથી. વૃત્તિના એ ભાગ આ પ્રમાણે છે .
—
વ્યંજનાથી પ્રતીત થતે અલંકાર પણ જયાં ખીજા શબ્દથી કહેવાઈ ગયા હોય છે ત્યાં તે શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ ધ્વનિ નામે ઓળખાતા નથી. ત્યાં વક્રોક્તિ વગેરે વાચ્ય અલકારા જ ગણાય છે. જેમ કે
-
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ] શ્લેષાલંકાર અને શબ્દશક્તિમૂલ દવનિને ભેદ [વન્યાલોક
se૨ા શેરાવ ઘરાવતા ચિત્ર મા, तेनैव स्खलितास्मि नाथ पतितां किन्नाम नालम्बसे। एकस्त्वं विषमेषु खिन्नमनसां सर्वाबलानां गति
गर्गोप्यैवं गदितः सलेशमवता गोष्ठे हरिवश्चिरम् ।। [“હે કેશવ, ગાયે એ ઉડાડેલી ધૂળથી દષ્ટિ હરાઈ ગઈ હોવાથી હું કશું જઈ ન શકી, તેથી હું પડી ગઈ છું. હે નાથ, પડેલી એવી મને કેમ પકડતા નથી? ખાડાખયાવાળા રસ્તા પર જેઓ હિંમત હારી બેઠી છે એવી બધી અબળાઓની તમે જ એક માત્ર ગતિ છે”—ગોશાળમાં ગોપી વડે આ રીતે સૂચક શબ્દોથી સંબોધાયેલા કૃણ તમારું સદા રક્ષણ કરે.]
આ શ્લેકમાં “સૂચક શબ્દોથી' એમ ન કહ્યું હેત તો “કેશવગોપરાગતયા ', “પતિતા” વગેરે શબ્દોના એકથી વધુ અર્થો થઈ શકે એમ હોવા છતાં, સંદર્ભને કારણે ઉપરના એક અર્થમાં જ એની અભિધા નિયંત્રિત થાત. પરંતુ “ફ” શબ્દ વપરાવાને કારણે એ નિયંત્રણ નકામું થઈ ગયું છે અને અભિધા ફરી પુનર્જીવિત થઈ બીજા અર્થને પણ બોધ કરાવે છે. એ અર્થ આ પ્રમાણે છે –
“હે કેશવ, હે સ્વામી (ગેપ ), તમારા પ્રત્યેના રાગ કહેતાં પ્રેમમાં . આંધળી થઈને મેં કશું જોયું કર્યું નહિ. તેથી જ મારું ખલન થયું છે (હું ચારિત્ર્યભ્રષ્ટ થઈ છું). હે નાથ, મારા પ્રત્યે પતિભાવ કેમ ધારણ કરતા નથી ? (મારી સાથે પતિ જેવો વ્યવહાર કેમ રાખતા નથી ?) કામબાણથી વીંધાયેલી બધી અબલાઓની એકમાત્ર ગતિ (ઈર્ષારહિત તૃપ્તિસાધન) તમે જ છો'–આ રીતે ગોશાળામાં ગોપી વડે સૂચક શબ્દથી સંબોધાયેલા કૃષ્ણ સદા તમારું રક્ષણ કરો.”
આમ અહીં બંને અર્થો વાયરૂપે જ પ્રતીત થાય છે એટલે અહીં શ્લેષાલંકાર જ છે. શબ્દશક્તિમૂલ વનિ નથી. અને માટે જ વૃત્તિમાં કહ્યું છે કે –
આવાં બધાં ઉદાહરણે ભલે વાચ્ય લેષાલંકારનાં ઉદાહરણ ગણાય. પરંતુ જ્યાં શબ્દની વ્યંજનાશક્તિથી બીજે અલંકાર પ્રગટ થતું હોય ત્યાં બધે જ ધ્વનિ છે એમ માનવું. જેમ કે –.
Page #144
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ર-૨૧ ] શ્લેષાલંકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેદ [ ૧૦૭
“अत्रान्तरे कुसुमसमययुगमुपसंहरन्नज़ुभत ग्रीष्माभिधानः फुल्लमल्लिकाधवलाट्टहासो महाकालः।"
આ વાક્યમાંથી લિષ્ટ વિશેષણને કારણે એક ગ્રીષ્મ ઋતુને લગતો ને બીજો શિવને લગતો એમ બે અર્થો પ્રગટ થાય છે.
ગ્રીષ્મ ઋતુને લગતે અર્થ –
એવે સમયે જેમાં ફૂલે ખીલે છે તે વસંત ઋતુના બે માસ ચૈત્ર અને વિશાખને ઉપસંહાર કરી, હવેલીઓને વેત બનાવી દેતા ખીલેલી જૂઈના હાસ્યવાળે ગ્રીષ્મ નામને લાંબા દિવસોવાળે સમય ઉદય પામ્યું.” શિવને લગતે અર્થ–
એવામાં વસંત ઋતુ જેવા શેભીતા સત્ અને ત્રેતા યુગને અંત આણું, ખીલેલી જૂઈના જેવા શુભ્ર હાસ્યવાળા, અસુરો અને અભક્તો માટે ગ્રીષ્મ જેવા ભીષણ મનાતા પ્રલયંકર શિવ પ્રગટ થયા.”
અહીં પ્રકરણને લીધે એટલે કે પ્રસંગ ગ્રીષ્મવર્ણનને હોવાથી અભિધાશક્તિ ગ્રીષ્મને લગતા અર્થમાં નિયંત્રિત થઈ છે, અને ત્યાર પછી શિવને લગતે જે બીજો અર્થ સમજાય છે તે શબ્દશક્તિમૂલક વનિવ્યાપારથી એટલે કે વ્યંજના દ્વારા જ સમજાય છે.
એવું જ બીજું ઉદાહરણ –
उन्नतः प्रोल्लसद्धारः कालागुरुमलीमसः ।
पयोधरभरस्तव्याः कं न चकेऽभिलाषिणम् ॥ આ લેકમાં શ્લેષને કારણે મેઘને લગતો અને સ્તનને લગતો એમ બે અર્થો સમજાય છે.
મેઘને લગતે અર્થ –
કાળા અગરના જેવા કૃષ્ણ વર્ણના, ધારાઓથી શોભતા, ચઢી આવેલા મેઘે કોના ચિત્તને તન્વી માટે અર્થાત્ પિતાની પ્રિયા માટે ઉત્કંઠિત નથી બનાવ્યું !”
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ] કહેવાલંકાર અને શબ્દશક્તિમૂલ વનિને ભેદ [ ધ્વન્યા
સ્તનને લગતે અર્થ –
“કાળા અગરના લેપથી કૃષ્ણ વર્ણવાળા, હારથી શોભતા, તે તન્વીના ઉન્નત સ્તનપ્રદેશ કોના ચિત્તને ઉત્કંઠિત નથી બનાવ્યુ!”
અહીં પ્રસંગ વષવર્ણનનો હેવાથી પહેલાં મેઘને લગતો અર્થ અભિધાથી સમજાય છે અને પછી વ્યંજનાથી સ્તનને લગતો બીજો અર્થ સમજાય છે.
એવું જ ત્રીજું ઉદાહરણ – दत्तानन्दाः प्रजानां समुचितसमयाकृष्टसृष्टैः पयोभिः पूर्वाहणे विप्रकीर्णा दिशि दिशि विरमत्यति संहारभाजः । दीप्तांशोीर्घदुःखप्रभवभयभयोदनवदुत्तारनावो । गावो वः पावनानां परमपरिमितां प्रीतिमुत्पादयन्तु ॥
આ શ્લેકમાં પણ શ્લેષને કારણે બે અર્થે સમજાય છે. એક સૂર્યને લગતો અને બીજે ગાયોને લાગતો.
સૂર્યને લગતે અર્થ –
“સમુચિત સમયે (ગ્રીષ્મ ઋતુમાં, સમુદ્ર વગેરેમાંથી) ખેંચી લીધેલું પાણી વર્ષા ઋતુમાં વરસાવી પ્રજાને આનંદ આપનાર, દિવસના શરૂઆતના ભાગમાં જુદી જુદી દિશાઓમાં ફેલાઈ જનાર અને દિવસને અંતે સમેટાઈ જનાર, દીર્ઘકાળવ્યાપી દુઃખના કારણભૂત ભયભર્યા સંસારસાગરને પાર કરવાની નૌકારૂપ પરમ પવિત્ર સૂર્યનાં કિરણો તમને અપાર સુખ આપો”
ગાયોને લગતે અર્થ –
“સમુચિત સમયે દૂધ ખેંચીને અને આપીને લોકોને આનંદ આપનારી, સવારમાં (ચરવા માટે) જુદી જુદી. દિશામાં ફેલાઈ જનારી, અને સાંજે પાછી ભેગી થનારી, દીર્ઘકાળવ્યાપી દુઃખના કારણભૂત ભયભર્યા સંસારસાગરને પાર કરવાની નૌકારૂપ પરમ પવિત્ર ગાયે તમને અપાર સુખ આપ.”
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૧૬ ] શ્લેષાલ’કાર અને રાખશક્તિસૂલ નિના ભેદ [ ૧૦૯ અહીં પ્રસંગ સૂર્યસ્તુતિના હાઈ પહેલાં સૂર્યનાં કિરણાને લગતે અ અભિધાથી સમજાયા પછી ખીજે ગાયાને લગતા અર્થ વ્યંજનાથી સમજાય છે. એટલે વૃત્તિમાં કહ્યું છે
આ ત્રણે ઉદાહરણેામાં શબ્દશક્તિથી ખીજો અપ્રસ્તુત અ સમજાયા પછી એ બે અર્થો અસંબદ્ધ છે એવું ન લાગે એટલા માટે પ્રસ્તુત અને અપ્રસ્તુત અથ વચ્ચે ઉપમાન-ઉપમેય ભાવ કલ્પવા જોઈ એ. આવી રીતે સામર્થ્યથી એટલે કે સાશ્ય વગેરેને જેરે અથ દ્વારા વ્યગ્યરૂપે દ્વેષ પ્રગટ થાય છે, એ શબ્દમાં મુકાયેલા હાતા નથી, અને તેથી દ્વેષ કરતાં અનુરણન જેવા વ્યંગ્ય વનિના વિષય જુદા જ હોય છે.
આ ભાગ જરા વિગતે સમજી લેવાની જરૂર છે. ઉપરનાં ત્રણે ઉદાહરણેામાં પ્રકરણને કારણે અભિધા એક અ'માં નિય ંત્રિત થાય છે, એટલે અભિધાથી માત્ર પ્રસ્તુત પ્રકરણને લગતા અર્થ જ સમજાય છે. ત્યાર પછી શબ્દશક્તિ દ્વારા એટલે કે અભિધામૂલ વ્યંજનાથી બીજા અપ્રસ્તુત એટલે કે પ્રકરણ સાથે સંબંધ ન રાખતા અની પ્રતીતિ થાય છે. એમાં પ્રસ્તુત અર્થ વાચ્ય છે અને અપ્રસ્તુત અ યંગ્ય છે. પણ એ બે વચ્ચે ક્રોા સંબંધ જ ન હેાય તેા એ દેષરૂપ ગણાય, માટે એ બે અર્થા વચ્ચે ઉપમાનેાપમેય સબંધ ૪૫વા જોઈ એ, એટલે કે વ્ય ંજનાથી સમજાય છે એમ માનવું જોઈએ. અહીં વાચ્યા પ્રસ્તુત હાવાથી તે ઉપમેયરૂપે અને વ્યંગ્યા અપ્રસ્તુત હોવાથી તે ઉપમાનરૂપે પ્રતીત થાય છે. આમ, અહીં ખીજો અથ વાચ્યું નહાવાથી, શબ્દમાં મુકાયેલા ન હાવાથી, શ્લેષને વિષય નથી, પણ શબ્દશક્તિમૂલ ( અલંકાર ) ધ્વનિને વિષય છે. આમ, કયાં શ્લેષ ગણાય અને કયાં ધ્વનિ ગણાય એ વાત સ્પષ્ટ થઈ જાય છે. વૃત્તિમાં જે એમ કહ્યું છે કે ઉપમાન–ઉપમેયભાવ કલ્પવા જોઈ એ તેના અથ લેાચનકાર એવા સમજાવે છે કે એના ઉપરથી એવું સૂચવાય છે કે અલંકાર ધ્વનિમાં, જેમ કે ઉપમામાં બે પદાર્થો વચ્ચે સામ્ય દર્શાવવાની, રૂપકમાં એક પદાર્થાન ખીજારૂપે દર્શાવવાની, વ્યતિરેકમાં એક પદાર્થ કરતાં ખીજાતે ચડિયાતા દર્શાવવાની ક્રિયા જ આસ્વાદપ્રતીતિનું પ્રધાન વિશ્રામ સ્થાન છે, એટલે કે એમાં જ રસ પડે છે. નહિ કે ઉપમેય વગેરેમાં.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ] શબ્દશક્તિમૂલ વિધાલંકારવનિ
[ વન્યાલક ઉપર બતાવેલા ઉપમાલંકાર સિવાયના જે અલંકારો શબ્દશક્તિામૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિમાં સ્થાન પામી શકે છે તેની વાત હવે શરૂ કરે છે, કહે છે – શબ્દશક્તિમૂલ વિધાલંકારશ્વનિ
શબ્દશકિતમૂલ સંલક્ષ્યક્રમધ્વનિમાં આ (ઉપમા) સિવાય પણ બીજા અલંકારે જરૂર સંભવે છે. દા. ત., વિધાલંકાર પણ શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમરૂપે જોવા મળે છે. જેમ કે બાણ ભટ્ટના સ્થાવીશ્વર પ્રદેશના વર્ણનમાં –
“જ્યાં સ્ત્રીઓ માતંગગામિની (ચાંડાલને સેવનારી, બીજો અર્થ, ગજગામિની) અને શીલવતી, ગૌરી (ગૌરવર્ણની; બીજો અર્થ, પાર્વતી) અને વિભવરત (વૈભવમાં રચીપચી; બીજો અર્થ, ભવ કહેતાં શિવ, અને વિભવ એટલે શિવ સિવાયના સાથે રમણ કરનારી), શ્યામા (તરુણ; બીજો અર્થ, શ્યામવર્ણની) અને પદ્મરાગિણ (પદ્રકાંત મણિના અલંકાર સજેલી; બીજો અર્થ, પદ્યના જેવી લાલીવાળી), નિર્મળ બ્રાહ્મણના જેવા પવિત્ર વદનવાળી (બીજો અર્થ, સફેદ દાંતવાળા સ્વચ્છ મુખવાળી) અને મદિરાગંધયુક્ત શ્વાસવાળી છે.”
આમાં લેપને કારણે જે બે અર્થે પ્રાપ્ત થાય છે, તેમાંનો એક વિરોધની પ્રતીતિ કરાવે છે, જ્યારે બીજો અર્થ લેતાં વિરોધ પ્રતીત થતો નથી. દા. ત., વાક્યના પહેલા ખંડમાં સ્ત્રીઓને માતંગગામિની અને શીલવતી કહી છે. અહીં જે આપણે “માતંગગામિની અને અર્થ “ચાંડાળને સેવનારી” એ કરીએ તો એવી સ્ત્રી શીલવતી શી રીતે કહેવાય. એ વિરોધ પ્રતીત થાય છે, પણ જે “માતંગગામિની”ને અર્થ 'ગજગામિની = હાથીના જેવી ચાલવાળી” એવો કરીએ તો વિરોધ રહેતો નથી. આ ઉદાહરણ વિશે વૃત્તિમાં કહે છે કે –
અહીં વાચ્ય અલંકાર વિરોધ છે અથવા તેના સૌંદર્યને પિોષનાર શ્લેષ છે, એમ કહી શકાય એમ નથી, કારણ, અહીં વિરોધાલંકાર સાક્ષાત શબ્દ મારફતે કહેલું નથી. પણ જ્યાં
Page #148
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ર-૨૧ ]
શબ્દશક્તિસૂલ વિધાલકાર ધ્વનિ [ ૧૧૧ વિરોધાલંકાર સાક્ષાત્ શબ્દ મારફતે વ્યક્ત કરેલ હોય ત્યાં જે લેષ પણ હેય, તો ત્યાં વાચ્ય અલંકાર વિરોધ પણ કહી શકાય અથવા કલેષ પણ કહી શકાય. જેમ કે ત્યાં જ એટલે કે “હર્ષચરિત”માં –
“વિરોધી પદાર્થોના સમવાયરૂપ હતું. જેમ કે, બાલાજકારવાળી (૧. બહુ ગાઢ નહિ એવા અંધકારવાળી; ૨. વાળરૂપી અંધકારવાળી એટલે કે અંધકાર જેવા કાળા વાળવાળી) છતાં સૂર્યની મૂર્તિરૂપ (બીજો અર્થ તેજસ્વી)” વગેરેમાં.
અહીં “વિરોધી પદાર્થોને સમવાય' કહીને વિરોધ કહી દીધું છે; વળી, “છતાં” શબ્દ પણ વિરોધવાચક છે, એટલે અહીં વાચ્ય અલંકાર વિરોધ પણ કહી શકાય અથવા શ્લેષ પણ કહી શકાય. અહીં વિરોધ અને શ્લેષનો સંકર છે. અહીં શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
સાક્ષાત ભાવે શબ્દ દ્વારા કહેવાયા વગર વિધાલંકારની પ્રતીતિ શબ્દશક્તિમૂલ ઇવનિરૂપે શી રીતે થઈ શકે તેનું ઉદાહરણ આપે છે –
અથવા મારે જ આ શ્લોક –
વૈવાતUામ, અધીરાણી furi, SUામૂા. चतुरात्मानं निष्क्रिय, अरिमथनं नमत चक्रधरम् ॥
[ સહુના શરણરૂપ અક્ષયને (અવિનશ્વરને), બુદ્ધિના સ્વામી સર્વેશ્વરને, હરિને, કૃષ્ણને, ચતુર આત્માવાળા નિષ્કિયને, દુશ્મનોને નાશ કરનાર ચક્રધારીને નમન કરે.].
મૂળમાં વાપરેલા શ્લિષ્ટ શબ્દોને કારણે આ શ્લોકમાં નીચે પ્રમાણે વિરોધ પ્રતીત થાય છે. સર્વના શરણરૂપ છે પણ પોતે અક્ષય એટલે ઘર વગરના છે, પોતે અધીશ એટલે બુદ્ધિના સ્વામી ન હોવા છતાં બુદ્ધિના સ્વામી છે, હરિ એટલે લીલા છે, છતાં કૃષ્ણ એટલે કાળા છે, ચતુર કહેતાં પરાક્રમયુક્ત છતાં નિષ્ક્રિય છે. અરિ કહેતાં ચક્રના આરાનો નાશ કરનાર છતાં ચક્રને ધારણ કરનાર છે. આ વિરોધ શબ્દમાં કહેલો નથી. વ્યંગ્ય છે માટે વૃત્તિમાં કહ્યું છે કે
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ] યંગ્ય વ્યતિરેકલ કારનું ઉદાહરણ
[ ધ્વન્યાલોકઆ ઉદાહરણમાં શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમ ધ્વનિરૂપ વિરોધાલંકાર સ્પષ્ટપણે પ્રગટ થાય છે. વ્યંગ્ય વ્યતિરેકાલંકારનું ઉદાહરણ
એ એટલે કે શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમ ધ્વનિરૂપ વ્યતિરેક અલંકાર પણ જોવામાં આવે છે. જેમ કે મારા જ આ શ્લોકમાં –
खं येऽत्युज्ज्वलयन्ति लूनतमसो यो पा नखोद्भासिनः, ये पुष्णन्ति सरोरुहश्रियमपि क्षिप्तामभासश्च ये । જે ઈશ્વમણિનઃ ક્ષિતિમૃત જે વામજાનાં પિત્તiस्युत्कामन्त्युभयेऽपि ते दिनपते पादाः श्रिये सन्तु वः ।।
[ અંધકારને નાશ કરનાર જે (કિરણે રૂપી) પાદ આકાશને અત્યંત ઉજજવળ બનાવે છે અને જે (ચરણરૂપી) પાદ નથી સુશોભિત (અને આકાશને પ્રકાશિત ન કરનાર) છે, જે (કિરણરૂપે) કમલની શોભાને પણ વધારે છે, અને (ચરણ રૂપે) કમલોની શેભાને તિરરકાર કરે છે, જે પર્વતોનાં શિખરો ઉપર (અથવા રાજાઓનાં માથાં ઉપર) પ્રકાશે છે અને જે દેવનાં (અથવા ચામરનાં) શિરો () ઉપર વિરાજે છે તે સૂર્યનાં (કિરણે અને ચરણરૂપી) બંને પાદ તમારું કલ્યાણ કરો.]
આ શ્લોકમાં દેહના ભાગરૂપે ચરણો કરતાં કિરણોનો ઉત્કર્ષ વ્યંજિત ચય છે માટે અહીં લેવમાંથી વ્યતિરેક અલંકારની પ્રતીતિ થાય છે. જેમ કે કિરણ આકાશને પ્રકાશિત કરે છે પણ ચરણો “નખાભાસી' એટલે કે “નખથી શોભતા” અથવા “આકાશને ઉજજવળ ન કરતા” એવા બે અર્થ માંને બીજે અર્થ લઈ કિરણોને ચરણ કરતાં ચડિયાતાં ગણાવ્યા છે. પણ એ વ્યતિરેક અલંકાર અહીં શબ્દથી સાક્ષાત કહેલ નથી, વ્યંજનાથી પ્રતીત થાય છે, એટલે એ શબ્દશક્તિમૂલ સંલયમવ્યંગ્ય વનિનું ઉદાહરણ બને છે. વૃત્તિમાં કહ્યું છે કે –
આ રીતે શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના બીજા પણ (અલંકાર કે વસ્તુ રૂ૫) પ્રકાર હોય છે, તે સહદાએ
Page #150
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત રરર ]
અર્થાશક્તિમૂલ સંસ્યકમ ધ્વનિ [ ૧૧૩ પોતે સમજી લેવા. અહીં ગ્રંથવિસ્તારના ભયથી તેમને વિસ્તાર કરવામાં આવ્યો નથી. અર્થશક્તિમૂલ સંસ્યક્રમ વિનિ
આમ, શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનું નિરૂપણ પૂરું કર્યા પછી હવે, અર્થશક્તિ મૂલ સંલક્ષ્યમધ્વનિનું નિરૂપણ શરૂ કરે છે.
૨૨ અર્થ શક્તિમૂલ એ સંલક્ષ્યક્રમવનિનો જે બીજે પ્રકાર છે, તેમાં પ્રગટ થતા વાયાર્થ પિતે જ, તાત્પર્ય દ્વારા એટલે કે વ્યંજના દ્વારા, શબ્દથી કહેવાયો ન હોય તોયે, એક બીજા અર્થને બોધ કરાવે છે. વૃત્તિમાં એને સમજાવતાં કહે છે કે –
જ્યાં અર્થ એટલે કે વાચ્યાર્થ, શબ્દવ્યાપાર એટલે કે અભિધાશક્તિની મદદ વગર જ, પિતાની શક્તિથી બીજા અને અભિવ્યક્ત કરે છે તે અર્થ શક્તિમૂલ નામને સંલક્ષ્યમવ્યંગ્ય દવનિને બીજો પ્રકાર ગણાય છે. જેમ કે –
દેવર્ષિ વદતાં એવું પિતા પાસે અધમુખે,
લીલાકમલપત્રોને પાર્વતી ગણતી હતી. [ જ્યારે દેવર્ષિ આ પ્રમાણે કહેતા હતા ત્યારે પિતા પાસે ઊભેલી પાર્વતી નીચું જોઈને લીલાકમલની પાંદડીઓ ગણવા લાગી.]
અહી લીલાકમલની પાંદડીને ગણવારૂપ ક્રિયા પિતાને ગૌણ બનાવી દઈને શબ્દવ્યાપાર વિના જ લજજા નામે વ્યભિચારી ભાવરૂપ બીજા અર્થને પ્રગટ કરે છે.
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવી શકે કે પહેલાં, ૩ જી કારિકામાં, તમે વ્યભિચારી ભાવોને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિમાં ગણાવ્યા છે અને અહીં આ વ્યભિચારી ભાવને સંલક્ષ્યમવ્યંગ્ય કહે છે, એમાં વિરોધ નથી ? તે એના જવાબરૂપે વૃત્તિમાં કહે છે કે – રસ. ૮
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ] અથશક્તિમૂળ સલફ્યક્રમ નિ
[ ધ્વન્યાલેક
આ અસલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના જ વિષય છે એમ નથી. કારણુ, જ્યાં સાક્ષાત્ શબ્દ વડે કહેવાયેલા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવાથી રસાદિની પ્રતીતિ થતી હોય ત્યાં જ કેવળ અસ'લક્ષ્યક્રમધ્વનિ ગણાય છે. જેમ કે ‘કુમારસંભવ’માંના વસ'તવનને ભાગ, જેમાં વસંતમાં ખીલતાં પુષ્પાનાં આભૂષા ધારણ કરેલ દેવી પાર્વતીના આગમનથી માંડીને કામદેવે શરસધાન કર્યુ ત્યાં સુધીનું, તેમ જ શિવની ધૈય સ્મ્રુતિ વગેરે ચેષ્ટાવિશેષ વગેરેનું વર્ણન સાક્ષાત્ શબ્દોમાં કરવામાં આવેલું છે. જ્યારે અહી એટલે કે ‘દૈવિષ વદતાં એવુ’ એ શ્લેાકમાં તા અના સામર્થ્યથી વ્યંજિત થતા વ્યભિચારી દ્વારા રસની પ્રતીતિ થાય છે. એટલે એ ધ્વનિના ખીજે જ એટલે કે સ'લક્ષ્યક્રમન્યગ્ય પ્રકાર છે.
આ મુદ્દો બરાબર સમજવા માટે આપણે ‘ કુમારસંભવ ’માંના એ ભાગ જોઈએ. ત્યાં ચાર લૈકામાં કરેલું વન આ પ્રમાણે છે
પદ્મરાગમણિને પણ શરમાવે એવાં અશેાયનાં, સુવની કાંતિ ધરાવતાં ગરમાળાનાં, મેાતીના કલાપ જેવાં સિધ્રુવારનાં, વસંતમાં ખીલનારાં પુષ્પોનાં ભાભરા ધારણ કરીને, કામદેવના લગભગ મુઝાઈ ગયેલા પરાક્રમને પેાતાના દેહના લાવણ્યથી પ્રજવલિત કરતી હાય એમ, વનદેવતાઓથી અનુસરાતી નગાધિરાજકન્યાએ દેખા દીધી.”
64
આમાં આલબન વિભાવ પાતીનું અને ઉદ્દીપન વિભાવ પુષ્પાભરણ વગેરેનું સ્વભાવવન સંપૂર્ણપણે કરેલું છે.
પ્રણયીજનાના પ્રેમી હોવાને કારણે ત્રિલેાચન શંકરે પાર્વતીની પૂજાના સ્વીકાર કરવાનું શરૂ કરતાં જ પુષ્પધન્વા ગ્રામદેવે સમાહન નામનું ખાણુ
ધનુષ પર ચડાવ્યું.”
16
આમાં આલંબન ઉદ્દીપન વિભાવ કેવી રીતે ઉપયાગી થઈ પડયા તે બતાવવામાં આવ્યું છે.
66
· ચંદ્રોદયના આરંભે,
સમુદ્ર જેમ ક્ષુબ્ધ થાય છે. તેમ ઉમાના દર્શીનથી સહેજ લાપાયેલા વૈવાળા શિવે બિ બળ જેવા અધરાવાળા ઉમાના મુખ ઉપર આંખ માંડી.”
:
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત -રર ]
અથશકિતમૂલ લક્ષ્યક્રમ દાનિ [ ૧૧૫ પાર્વતી તે પહેલેથી જ શંકર પ્રત્યે અનુરાગ ધરાવતી હતી. અને હવે શંકર પણ એના પ્રત્યે ઉન્મુખ થાય છે, અને પ્રણયીજન પ્રત્યે પ્રેમ રાખનાર હોઈ એમને રતિરૂપ સ્થાયી ભાવ ગાઢ બને છે અને તેના તથા ઔસુકય, આવેગ, ચાપલ્ય, હર્ષ વગેરે વ્યભિચારી ભાવોના સાધરણભૂત અનુભાવ પ્રગટ થાય છે અને એ રીતે વિભાવ, અનુભાવની ચર્વણ જ વ્યભિચારી ભાવની ચર્વણમાં પરિણમે છે. એ વ્યભિચારી ભાવ પોતે સ્થાયી ભાવને અધીન હોય છે; જેમ દેરામાં કૂલ વ્યાં હોય છે તેમ સ્થાયી ભાવના સૂત્રમાં વ્યભિચારી ભાવ પરોવાયેલા હોય છે, એટલે એ વ્યભિચારીની ચર્વણ અંતે જતાં સ્થાયી ભાવની ચર્વણામાં જ પર્યવસાન પામે છે. આમ, અહીં વિભાવાદિનું શબ્દો દ્વારા સંપૂર્ણ કથન થયેલું હોઈ અહીં તરત જ રસની પ્રતીતિ થાય છે, એટલા માટે આ પ્રસંગને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનું ઉદાહરણ કહ્યું છે. પણ “દેવર્ષિ વદતાં એવું' એ શ્લેકમાં તો નીચું જોવું અને કમળની પાંદડીઓ ગણવારૂપ ક્રિયાઓ તે બીજા કોઈ કારણે પણ થઈ હોવાનો સંભવ છે. એટલે એ લજજારૂપી વ્યભિચારી -ભાવના જ અનુભાવ છે એ તરત સમજાતું નથી, પણ શિવ પ્રત્યેને પાર્વતીનો અનુરાગ, તેને મેળવવા માટે એણે કરેલી તપશ્ચર્યા, વગેરે બધું સંભારીએ છીએ ત્યારે પિતાના ઈચ્છિત વર સાથે થવાના વિવાહની વાત નીકળતાં પ્રગટેલી લજજાના આ અનુભા છે એમ સમજાય છે. એટલે અહીં વ્યભિચારીની પ્રતીતિ સંલક્ષ્યક્રમવ્યંગ્યથી થાય છે અને માટે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ કરતાં એ વનિને પ્રકાર જુદો છે એમ કહ્યું છે.
અહીં બીજી પણ એક વરતુ સમજી લેવાની જરૂર છે. ઉપર બતાવ્યું તેમ, અહીં વ્યભિચારીની પ્રતીતિ સંલક્ષ્યક્રમે થાય છે, પણ રસની પ્રતીતિ તે અસંલક્ષ્યક્રમે જ થાય છે. એટલે આ ઉદાહરણ રસની દષ્ટિએ અસંલક્યમવ્યંગ્યનું અને વ્યભિચારીની દૃષ્ટિએ સંલક્ષ્યક્રમવ્યંગ્યનું છે. અને એટલે વૃત્તિમાં કહ્યું છે કે “આ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિનો જ વિષય છે એમ નથી.” વળી, પછીના વાક્યમાં પણ ત્યાં જ કેવળ અસંલક્ષ્યક્રમભંગ્ય વનિ ગણાય છે” એમ કહ્યું છે તે પણ આ જ કારણે.
જેમાં શબ્દવ્યાપારની એટલે કે અભિધા શકિતની મદદ વગર જ એક અર્થ વ્યંજના વડે બીજા અર્થની પ્રતીતિ કરાવતો હોય એવા અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમ યંગ્ય વનિની આ ચર્ચા પતાવી હવે આગળ.કહે છે –
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ] વ્યંગ્યાથ શબ્દથી કહેવાતાં દવન ન રહે [ બન્યાલોક
પણ જ્યાં શબદવ્યાપારની મદદથી એક અર્થ બીજા અર્થનો વ્યંજના દ્વારા બંધ કરાવતું હોય તે આ વિનિનો એટલે કે અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમ વિનિનો વિષય નથી બનતો. જેમ કે –
“વિટ સંકેતકાળ જાણવાની ઈચ્છાથી આવેલ છે એમ જાણીને ચતુર નાયિકાએ હસતાં હસતાં આંખને ઈશારો કરી લીલાકમળ બંધ કરી દીધું.”
આ લેકમાં લીલાકમળ બંધ કરી દીધાની વ્યંજના શબ્દ મારફતે જ કહી દીધી છે.
ગ્રંથકાર એમ કહેવા માગે છે કે અહીં “લીલાકમળ બંધ કર્યું'' એને વ્યંગ્યાર્થ એ છે કે “સાંજ” સંકેતકાળ છે. શ્લોકમાં એવો કોઈ શબ્દ નથી. જેમાંથી “સાંજને અર્થ નીકળી શકે. એટલે અહીં એ અર્થ તો વ્યંજના દ્વારા જ સમજાય છે, વ્યંજનાને આંચ આવતી નથી, પણ “વિટ સંકેતકાળ જાણવા આવ્યો હતો” “આંખનો ઇશારો કરીને ' વગેરે દ્વારા કહી દીધું છે કે લીલાકમળ બંધ કરવાની ક્રિયાનો કોઈ વ્યંગ્યાર્થ છે. અને એને જેરે આપણે કમળ બંધ કરવાની ક્રિયાને વ્યંગ્યાર્થ “સાંજ' એ કરીએ છીએ. લેચનકાર કહે છે કે આ રીતે વ્યંગ્યાર્થી શબ્દો દ્વારા કહી દીધાથી એ અગૂઢ થઈ જાય છે અને એની ખૂબી મારી જાય છે. વ્યંગ્યાથી શબ્દથી કહેવાતાં વનિ ન રહે
સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિના શબ્દશક્તિમૂલ અને અર્થ શકિતમૂલ એ બે પ્રકાર વીસમી કારિકામાં દર્શાવ્યા હતા. તે બંનેનું નિરૂપણ કર્યા પછી હવે ત્રેવીસમી કારિકામાં ઉભયશક્તિમૂલ ત્રીજો પ્રકાર પણ સૂચવે છે. અને કહે છે –
તે ઉપરાંત
૨૩
જ્યાં શબ્દશક્તિ દ્વારા, અર્થ શક્તિ દ્વારા અથવા શબ્દ અને અર્થ ઉભયની શક્તિ દ્વારા વ્યંજિત થતું અર્થ પણ કવિએ પોતાના શબ્દો દ્વારા કહી દીધું હોય છે, ત્યાં ધ્વનિથી જુદે જ અલંકાર હોય છે. અને વૃત્તિમાં સમજાવે છે કે –
Page #154
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨૩ ] વ્યંગ્યાથ શબદથી કહેવાતાં ધ્વનિ ન રહે [૧૧૭
શબ્દશક્તિ દ્વારા, અર્થશક્તિ દ્વારા કે શબ્દાર્થ શક્તિ દ્વારા વ્યંજિત થતો અર્થ પણ કવિ જ્યાં પોતાની ઉક્તિથી પ્રગટ કરી દેતા હોય છે ત્યાં આ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિથી જુદો જ અલંકાર હોય છે. અથવા અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ સંભવતે હોય તો તેને એ તે એટલે કે જે તે અલંકાર ગણાય.
લોચનકાર આની સમજૂતી એવી આપે છે કે શબ્દ, અર્થ કે શબ્દાર્થ 'ઉભયની શક્તિથી વ્યંજિત થતો અર્થ પણ, જો કવિ પોતાના શબ્દથી કહી દે, તો ત્યાં વનિ ન રહે પણ શ્લેષાદિ અલંકાર જ થાય. અથવા એને ઠેકાણે અસંલક્ષ્યક્રમ રસાદિ કવનિ હોય તો તે અલંકાર્ય હોય છે અને જે વ્યંગ્યાથે આવે છે. તે તેને અલંકાર હોય છે. પણ તે વાગ્યાલંકાર કરતાં જુદે હોય છે. કારણું, વ્યંગ્ય હોઈ એમાં ચમત્કાર વધુ હોય છે.
એમાંથી શક્શક્તિમૂલ વ્યંગ્ય શબ્દોથી કહેવાતાં વ્યંગ્ય ન રહ્યાનું ઉદાહરણ – वत्से मा गा विषादं, श्वसनगुरुजवं संत्यजोर्वप्रवृत्तम् कम्पः को वा गुरुस्ते, भवतु बलभिदा जम्भितेनात्र याहि । प्रत्याख्यानं सुगणा मिति भयशमनच्छद्मना कारयित्वा, यस्मै लक्ष्मीमदाद वः स दहतु दुरितं मन्थमूढां पयोधिः ॥
પ્રસંગ એવો છે કે સમુદ્રમંથન વખતે લક્ષ્મી જ્યારે સમુદ્રમાંથી નીકળી ત્યારે તે મથાતા સમુદ્રનાં ભયંકર મોજાંઓ જેઈને ખૂબ ગભરાઈ ગયેલી હતી. તેને ધીરજ આપવા માટે સમુદ્ર પોતે તેને આ વચનો કહે છે, પણ તે એવાં દ્વિઅર્થ છે કે લક્ષ્મીએ બધા દેવોમાંથી કોને વરવું તેનું સૂચન પણ એમાં આવી જાય છે. ( [ સમુદ્ર કહે છે: “બેટા, તું વિષાદ ન પામીશ (બીજો અર્થ તું વિષ ખાનાર શિવને ન જઈશ), ઉપર ચડતા વેગીલા શ્વાસ લેવાનું છોડી દે (ઉદર્વગતિ અગ્નિને અને અત્યંત વેગી એવા વાયુને છોડી દે), તું આટલી બધી કંપે છે શા માટે ( = બ્રહ્મા અને વ: વરુણ તે તારા ગુરુજન છે, કારણુ, બ્રહ્મા તે પિતામહ કહેવાય જ છે અને લક્ષમી પાણીમાંથી નીકળી છે એટલે જલદેવતા વરુણ એના પિતા થાય)? બળને ભેદી
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ] વ્યંગ્યા શબ્દથી કહેવાતાં દલિત ન રહે
[ ધ્વન્યાલેાક
નાખનાર અગાસાં ખધ કર ( ઐશ્વ મદથી મત્ત બનેલા ઇન્દ્રને પણ છેડી દે), આમ આવ.' આ રીતે સમુદ્ર ભય દૂર કરવાને મહાને ખીજા બધા દેવાનું પ્રત્યાખ્યાન કરાવી જેને લક્ષ્મીનુ પ્રદાન કર્યું' તે (વિષ્ણુ) તમારાં દુઃખા ખાળી મૂકેા.
આ ક્ષેાકમાં બીજા દેવાને છેડીને વિષ્ણુને વરવારૂપ જે વ્યંગ્યા છે, તે કવિએ પેાતે ‘ ભય દૂર કરવાને બહાને ખીજા દેવાનુ પ્રત્યાખ્યાન કરાવી’ વગેરે શબ્દોમાં કહી દીધેા છે, એટલે અહીં ધ્વનિ નથી. શ્લેષ અલંકાર જ છે. અથશક્તિથી પ્રાપ્ત થતા વ્યંગ્યાથ શબ્દથી કહેવાવાને લીધે ધ્વનિ ન રહ્યાનુ′ ઉદાહરણ
“ અહીં ઘરડાં માજી સૂએ છે, વૃદ્ધોમાં અગ્રણી એવા પિતાજી અહીં સૂએ છે, અને આખા ઘરનું કામ કરી થાકીને લેાથ થઈ ગયેલી 'ભદાસી અહી' સૂએ છે; જેના પતિ થાડા દિવસથી પરદેશ ગયા છે એવી અભાગણી હું. આ એરડામાં એકલી પડી રહું છું;’ —પથિકને (રમણ માટે ) અવસર (= તક) છે, એમ જણાવવા તરુણીએ યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું.”
આમાં તરુણીની સંભોગેચ્છા અને એને માટે યથેચ્છ અવસર છે એવે વ્યંગ્યા કવિએ પેાતે જ છેલ્લા ચરણમાં કહી દીધા છે, એટલે એ ધ્વનિનું ઉદાહરણ રહેતું નથી.
એ પછી ઉભયશક્તિમૂલ વ્યંગ્યા શબ્દથી કહેવાવાને કારણે ધ્વનિ ન રહ્યાનું ઉદાહરણ આપવા માટે કહે છે કે પહેલાં ‘સરચા કંરાવ' àાક આવી ગયે છે તે આનુ ઉદાહરણ છે.
લેાચનકારને મતે એ લેાકમાં ‘ગાપરાગ ’ વગેરે શબ્દો શ્લેષયુક્ત છે, એટલે ત્યાં શબ્દશક્તિમૂલ વ્યંગ્ય થાય, અને કૃષ્ણગાપીની આ વાત છે એ સંદર્ભ અથવા પ્રકરણને કારણે બીજો અર્થ લેવાય છે, એટલે અંશે એ અશક્તિમૂલ વ્યંગ્ય છે. પણ ખીજા આચાયે! અહીં ઉભયશક્તિમૂલની વ્યવસ્થા જુદી રીતે કરે છે. તેમને મતે એ શ્લોકમાં ગે।પરાગ ’ વગેરે
કેટલાક શબ્દો એવા છે, જે બદલીએ તે। બીજો
અ
.
' સ્વસ્તિા' વગેરે કેટલાક શબ્દો એવા છે જેને
C
થઈ જ ન મુકે, પણ
શિતલા ઃ જેવા
બદલે
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨૪ ]
અશક્તિમૂલ ધ્વનિના ભેદો [ ૧૧૯
બીજા શબ્દો વાપરીએ તેાયે વ્યંગ્યામાં બાધા ન આવે. જ્યાં શબ્દ બદલી ન શકાય ત્યાં શબ્દશક્તિમૂલ વ્યંગ્ય અને જ્યાં શબ્દ બદલી શકાય ત્યાં અર્થ શક્તિમૂલ વ્યંગ્ય ગણાય. અહીં એ બને છે માટે ઉભયશક્તિમૂલ વ્યંગ્યનું એ ઉદાહરણ થયું. એ શ્લાકમાં પણ ‘ સરેશમ્ ' શબ્દ વાપરીને કવિએ વ્યંગ્યા શબ્દથી પ્રગટ કરી દીધા છે, એ પહેલાં બતાવ્યું જ છે. અશક્તિમૂલ ધ્વનિના ક્ષે
,
સલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના શબ્દશક્તિમૂલ, અશક્તિમૂલ અને ઉભયશક્તિમૂલ એવા ત્રણ પ્રકાર દર્શાવવામાં આવ્યા અને તેમાંના શબ્દશક્તિમૂળનું વિગતે વિવેચન કર્યું. અશક્તિમૂલનું સામાન્ય સ્વરૂપ સમજાવ્યા પછી હવે તેના પણ બે પ્રકાર બતાવે છેઃ પ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને સ્વતઃસભવી.
૨૪
બીજા અા વ્યંજક અથ પણ એ પ્રકારના લણવા ૧. પ્રૌઢાક્તિમાત્રનિષ્પન્ન શરીર ૨. સ્વતઃસભવી.
અને
અને વૃત્તિમાં સમજાવે છે કે—
અથશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વૃનિમાં જે ય્જક અથ કહ્યો છે તેના પણ એ ભેદ છે: એક તા કવિની અથવા કવિનિબદ્ધ વક્તાની પ્રૌઢાક્તિમાત્રથી જેનું શરીર રચાયું છે એવા, અને બીજો સ્વતઃસ’ભવી.
કારિકામાં વ્યંજક અČના એ ભેદ ગણાવ્યા છેઃ ૧. પ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને ૨. સ્વતઃસભવી. વૃત્તિમાં પહેલા પ્રકારના પણ એ પેટા ભેદ પાડવા છે ઃ ૧. કવિપ્રૌઢાક્તિમાત્રસિદ્ધ અને ૨. કવિનિબદ્ધપાત્રપ્રૌઢાક્તિમાત્રસિદ્ધ. એ બમાં પ્રૌઢક્તિ સાધારણ છે એટલે કદાચ એ ખેતે એક ગણ્યા હશે. પણ લેાચનકાર સ્પષ્ટ ત્રણ પ્રકાર માને છે: ૧. કવિપ્રોઢોક્તિમાત્રસિદ્ધ, ૨. કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ, અને ૩. સ્વતઃસંભવી. આન ધ્રુવને આ ત્રણેનાં ઉદાહરણ આપેલાં છે. કવિપ્રૌઢાક્તિમાત્રનિષ્પન્નશરીરનુ ઉદાહરણ—
“ વસંત માસ યુવતીઓને નિશાન બનાવનાર, અણીવાળાં, નવપલ્લવાનાં પીંછાંવાળાં, આંખાની નવી મંજરીનાં કામદેવનાં માથેા તૈયાર કરે છે, પણ હજી આપતા નથી.”
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ] અશક્તિમૂળ ધ્વનિના ભેદો
[ ધ્વન્યાલાક
વસંત ઋતુ ખેડી છે અને આંબાને નવાં પાન અને મેર આવ્યાં છે એટલી હકીકત આમાં કહેવાઈ છે. પણ તે જે રીતે કહેવાઈ છે તેને લીધે એમાંથી રમણીય વ્યંગ્યાની પ્રતીતિ થાય છે. કવિએ વસ ંતમાં ચેતનધને આરાપ કર્યાં છે. તેને કામદેવને મિત્ર માન્યા છે. તે કામદેવ માટે ખાણ તૈયાર કરે છે. આંખાની મજરી એ બાણ છે અને નવપલ્લવ એ એ બાણુનાં પાછલા ભાગનાં પીંછાં છે. એ ખાણાની અણીનું નિશાન યુવતીએ છે. વસંત બાણુ તૈયાર કરે છે, પણ હજી કામદેવને મારવા માટે આપતા નથી. આ બધી કવિની કલ્પના છે અને એને લીધે એવા વ્યંગ્યા સમાય છે કે આ તેા ક્રૂજી વસ ંતની શરૂઆત છે ત્યાં જ એણે કામવૃત્તિને ઉશ્કેરવા માંડી છે, પણ જેમ જેમ વખત જતા જશે તેમ તેમ એનુ તેર વધતું જશે. હજી તેા ખાણ તૈયાર થાય છે. જયારે મદન ધનુષ પર ચડાવી મારશે ત્યારે તે કોણ જાણે શું થશે? આ વ્યંગ્યા કવિની ચમત્કારક ઉક્તિને લીધે જ સંભવિત બન્યા છે, એટલે એ કવિપ્રૌઢાક્તિમાત્રસિદ્ધ અશક્તિમૂલવ્યંગ્ય ધ્વનિનું ઉદાહરણ બન્યું છે.
કવિનિબદ્ધપાત્રપ્રૌઢાક્તિમાત્રનિષ્પન્નશરીરનું ઉદાહરણ પહેલાં ત્રણ પર્વતપે જઈ॰'માં આપેલું જ છે.
4
એ ક્લાક કવિની ઉક્તિ છે એમ માનીએ તે એમાંથી કશે! ખાસ વ્યંગ્યા નીકળશે નહિ, પણ કવિહિપત તરુણુ નાયકની ઉક્તિ માનીએ તેા જ એમાંથી બિફળ જેવા નાયિકાના અધરને ચુંબન કરવાની તેની અભિલાષા વ્યજિત થાય અને તે દ્વારા શૃંગાર રસ સુધી પહેાંચી શકાય. એટલે કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને કવિનબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ એવા એ વિભાગ સાચે જ સ્વીકારવા જેવા છે. એમાં જ વધુ ચમત્કાર છે.
•
એનું જ ખીજુ` ઉદાહરણ—
“ યૌવને આદરપૂર્વક આપેલા હાથના ટેકાથી ઊભાં થયેલાં તારાં સ્તનેાએ જાણે કામદેવના ઊઠાંને સત્કાર કર્યા.”
આ તે કેવળ કવિની ઉક્તિ શ્વેત તેા એનેા અર્થ એટલે જ થાત કે યૌવનને લીધે તારાં રતન ઊંચાં થયાં છે. પણ આ વિનિર્મિત પાત્રની ઉક્તિ હોઈ એમાંથી એવા વ્યંગ્યા નીકળે છે કે તારાં ઉન્નત રતના જોઈ ને કાને કામ ન વધે? હું પણુ કામવશ થયા છું, વગેરે. અને તે ચમત્કારક હોઈ આ ધ્વનિનું ઉદારહણુ બન્યું છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
*ઉદ્યોત ૨-૨૪ ]
અશક્તિસૂક્ષ ધ્વનિના ભેદો [ ૧૨૧
એ પછી સ્વતઃસ ંભવીની સમજૂતી આપે છે
―
સ્વતઃસ’ભવી તે કહેવાય જેતુ' અસ્તિત્વ બહાર એટલે કે કાવ્યની બહાર જગતમાં પણ ઔચિત્યપૂર્વક સભવી શકે અને જે કેવળ ઉક્તિવૈચિત્ર્યને કારણે જ નિષ્પન્ન ન થયેા હેાય. એના ઉદાહરણ તરીકે પહેલાં આવી ગયેલેા Àાક દેવિષ વદતાં એવું॰' લઈ શકાય.
એ ઉદાહરણમાં નીચું જોવું અને લીલાકમળની પાંખડીએ ગણવી વગેરે જે સ્વાભાવિક ચેષ્ટા વર્ણાવેલી છે તેવી ચેષ્ટાÀા લૌકિક જીવનમાં પણ જોવામાં આવે તે તેના અહી થાય છે તેવા જ વ્યંગ્યા થાય.
અથવા એનું જ બીજુ ઉદાહરણ—
“ કાનમાં મારનું પીધું ખાસીને વ્યાધની વધુ, માતીના હાર પહેરેલી શાકામાં ગથી ક્રે.”
વ્યાધ જ્યારે આ પત્નીના જેટલે જ સમય મળે છે, હાથીએ સુધ્ધાં મારતા
આને સમજાવતાં લેાચનકાર કહે છે કે પ્રેમમાં પડેલા છે ત્યારે તેને માત્ર મેરને મારવા જ્યારે એ બીજી પત્નીએના પ્રેમમાં હતા ત્યારે તેા હતેા, એમ કહીને એ પત્નીનું સૌભાગ્ય સૂચવ્યું છે. બીજી પત્નીએ ગજમુક્તાના હારથી અનેક રીતે સાજશણગાર કરે છે, કારણ, સભાગની વ્યવ્રતા નથી. એ જ એમનું દુર્ભાગ્ય બતાવે છે. ગ તેા નાદાનીને લીધે કે અવિવેકને લીધે પણ સ ંભવે, એટલે અહીં વ્યંગ્યા વાચ્ય બની ગયા છે એમ માનવાનું નથી. આ અર્થ જેમ જેમ વવાતે જાય છે, અથવા વનની વાત જવા દઈએ, બહાર પણ પ્રત્યક્ષ વગેરે રૂપે જેમ જેમ જ્ઞેવામાં આવે છે, તેમ તેમ વ્યાધવધૂના સૌભાગ્યની અધિકતા જ વ્યક્ત
થાય છે.
અર્થ શક્તિમૂલ ધ્વનિના વ્યંજકની દૃષ્ટિએ ત્રણ ભેદો પાડયા હતા અને તે ત્રણેનાં ઉદાહરણ પણ ઉપર આપવામાં આવ્યાં છે. એ બધાં જ ઉદાહરામાં વ્યંજક અર્થો પણ વસ્તુરૂપ છે અને વ્યંગ્યા પણ કાઈ તે કઇ વસ્તુ એટલે કે હકીકતરૂપ છે. એટલે એ ઉદાહરણા વસ્તુથી વતુ વ્યજિત થયાના છે. પણ અલંકારથી અલંકાર વ્યજિત થતા હેય એવું પણ બને છે. તેની જ વાત હવે કરે છે.
* | *
Page #159
--------------------------------------------------------------------------
________________
[ વન્યાલક
૧૨ર ] અર્થશક્તિમૂલ અલંકાર ધ્વનિ અર્થાશક્તિમૂલ અલંકાર ધ્વનિ
૨૫.
જ્યાં અર્થ શક્તિથી બીજે અલંકાર પણ વ્યંજનાથી સમજાતે હોય, તે સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપ અર્થ શક્તિમૂલ વનિને બીજો પ્રકાર ગણાય છે. વૃત્તિમાં સમજાવે છે કે –
જ્યાં વાચ્ય અલંકારથી જુદો બીને અલંકાર અર્થસામર્થ્યથી વ્યંગ્યરૂપે પ્રતીત થતા હોય તે સંહાસ્યક્રમવ્યંગ્યરૂપ અર્થશક્તિમૂલ દવનિને બીજે એટલે કે અલંકારથી અલંકાર વ્યંજિત થાય એ પ્રકાર છે.
એક અહંકારમાંથી બીજે અલંકાર વ્યંજિત થાય એવું તે બહુ ડા દાખલામાં બને, એવું કોઈ કહે એમ માનીને
રૂપક વગેરે અલંકારે જે વાચ્ય છે તે બધા જ વ્યંગ્ય પણ હોઈ શકે છે, એવું ઘણા દાખલાઓમાં બતાવવામાં આવેલું છે.
રૂપક વગેરે જે અલંકારો સામાન્ય રીતે વાગ્યરૂપે જોવામાં આવે છે, તે અલંકારો પણ બીજે વ્યંગ્યરૂપે પ્રતીત થતા હોય છે, એવું ઘણા દાખલાઓમાં ભટ્ટ ઉદુભટ વગેરેએ બતાવેલું છે. જેમ કે સંદેહાદિ અલંકારોમાં રૂપક, ઉપમા, અતિશયેક્તિ વગેરે અલંકારો વ્યંગ્ય હોય છે એવું બતાવેલું છે; તેથી એક અલંકારમાંથી બીજે અલંકાર વ્યંજિત થઈ શકે છે એમ પ્રતિપાદન કરવામાં કઈ મુશ્કેલી નથી.
લેચનકારે એક ઉદાહરણથી આ સ્પષ્ટ કરેલું છે. ઉદ્ભટે સસંદેહાલંકારની વ્યાખ્યા એવા આપેલી છે કે “ જ્યાં પ્રશંસા કરવા માટે ઉપમાન
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨–૨૭ ]
વ્યંગ્યાલ કાર પ્રધાન હોય ત્યાં જ ર્વાન [ ૧૨૩
''
""
સાથે ઉપમેયને અભેદ અને ભેદ પણ કહ્યો હોવાને લીધે તે વચન સ ંદેહવાળું બની જાય, ત્યાં સસંદેહ અલંકાર કહેવાય. જેમકે, “ આ તે એને હાથ છે કે પવનથી હાલતાં પત્રરૂપી આંગળીઓવાળા પલ્લવ. આમાં વાચ્ય અલંકાર સસ ંદેહ છે અને ઉપમા અને રૂપક વ્યંગ્ય છે. અતિશયેાક્તિ અલંકાર તે ધણા ખરા અલકારામાં વ્યંગ્યરૂપે રહેલા હાય છે.
અહીં લેાચનકારે એક ખુલાસા એ કર્યાં છે કે અહીં એક અલંકારમાંથી ખીને અલંકાર જ્યંજિત થવાની વાત કરી છે, એટલે કદાચ કાઈ ને એમ લાગે કે વસ્તુમાંથી અલંકાર વ્યંજિત નહિ થઈ શકતા હોય. પશુ આ પ્રકરણ એ પ્રતિપાદન કરવા માટે છે કે જેમ વસ્તુ વ્યંગ્ય હોઈ શકે છે તેમ અલકાર પણ વ્યંગ્ય હેાઈ શકે છે. અહીં એ વાત અલંકારમાંથી બીજે અલકારી વ્યંજિત થઈ શકે છે એમ કહીને કહી છે, તેનેા આય એ છે કે જે અલંકારમાંથી બીજો અલંકાર વ્યજિત થઈ શકતા હાય તા વસ્તુમાંથી અલ કાર બ્યજિત થવામાં શા વાંધા હોઈ શકે? અને આ ઉલ્લોતની ર૯મી કારિકામાં સ્પષ્ટ કહ્યું પણ છે કે કૈાઈવાર અલંકાર વસ્તુ— માત્રથી તે। કોઈવાર અલ કારથી પ્રધાનરૂપે વ્યક્ત થાય છે.
અહી કાઈ એવા પ્રમ કરે કે ઉદ્ભટ વગેરેએ પણ અલંકાર વ્યંગ્ય હોય છે એવું સ્વીકારેલું છે તે હવે તમે શા માટે પિષ્ટપેષણ કરો છે ?. તેના જવાબમાં હવે ગ્રંથકાર કહે છે કે
વ્ય ચાલુકાર પ્રધાન હોય ત્યાં જ નિ
તેમ છતાં મારે એટલુ તા કહેવું જોઈએ કે
२७
જ્યાં ખીજા અલ'કારની પ્રતીતિ થતી હૈાય છતાં વાચ્યાલ કાર એ વ્યંગ્ય અલંકારનેા પ્રધાનપણે એ ધ ન કરાવતા હાય ત્યાં એ ધ્વનિના દાખલા છે એમ ન માની શકાય.
અને વૃત્તિમાં સમજાવે છે કે
વામ્યાલ કારમાં ખીને અલંકાર અનુરણુરૂપે એટલે કે સ’લક્ષ્યક્રમન્ય ગરૂપે પ્રતીત થતા હાય તાયે જ્યાં વાચ્યાલ કારની: ચારુતા ન્ય‘ગ્યાલંકારના પ્રતિપાદનમાં કારણરૂપ ન ખનતી હોય
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨૪] વ્યંગ્યાલંકાર પ્રધાન હોય ત્યાં જ દવનિ [ ધ્વન્યાલક
ત્યાં દેવનિનું ઉદાહરણ છે એમ ન કહેવાય. જેમ કે, દીપક વગેરે અલંકારોમાં ઉપમા વ્યંગ્ય હોવા છતાં એ ઉપમાને પ્રાધાન્ય મળે એ રીતે ચારુતાની વ્યવસ્થા ન હોવાને કારણે તે ઉપમાને આપણે વનિ કહેતા નથી. જેમ કે –
“ચંદ્રનાં કિરણોથી રાત્રિનું, કમળોથી નલિનીનું, પુષ્પ ગુચ્છથી લતાનું, હસેથી શરદની શોભાનું અને સજજનેથી કાવ્યકથાનું ગૌરવ વધે છે.”
આ દીપકાલંકારના દાખલામાં ઉપમા ગર્ભિત રહેલી હોવા છતાં વાચ્ય દીપક અલંકારને કારણે જ એમાં ચારુતા પ્રતીત થાય છે, નહિ કે વ્યંગ્ય ઉપમાને કારણે એટલે એ વાચ્યાલંકાર ઉપરથી જ એ કાવ્યને નામ આપવું
ગ્ય છે.
એનો અર્થ એ કે એને વાય દીપક અલંકારનો દાખલો ગણુ.
હવે પછી આવતા ભાગમાં વ્યંગ્ય અલંકાર ઉપરથી તે કાવ્ય શાનું ઉદાહરણ છે તે નકકી કરવું જોઈએ એ વાત સમજાવવા માટે અલંકારવનિનાં ૧૧ ઉદાહરણો આપીને વિગતે ચર્ચા કરેલી છે. જ્યાં વ્યંગ્યાલંકાર પ્રધાન હોય એવાં કાવ્યોમાં વાગ્યાલંકારની ત્રણ સ્થિતિ સંભવે છે: (૧) વાગ્યાલંકાર દ્વારા બીજા બંયાલંકારની પ્રતીતિ થતી હોય; (૨) વાચાલંકાર હોય તો ખરો પણ તે વ્યંજક ન હોય; અને (૩) વાયાકાર હોય જ નહિ. એનો અર્થ એ થયો કે બીજા અને ત્રીજા વિકલ્પમાં વ્યંગ્યાલંકારની પ્રતીતિ કોઈ અલંકારમાંથી નહિ પણ વસ્તુમાંથી થાય છે. હવે જે ઉદાહરણ ચર્ચેલાં છે તેમાં બંને પ્રકારના એટલે કે અલંકારમાંથી બીજે અલંકાર વ્યંજિત થતો હોય અને વસ્તુમાત્રથી અલંકાર વ્યંજિત થતો હોય એવા બંને પ્રકારના દાખલા છે. વાગ્યાલંકારના પ્રાધાન્યનો દાખલો ઉપર આપ્યો છે. હવે કહે છે કે
પરંતુ જ્યાં વાગ્યાલંકાર વ્યંગ્યાલંકારને પ્રધાનપણે વ્યંજિત કરતો હોય ત્યાં વ્યંગ્યાલંકારને આધારે તેનું નામ પાડવું એગ્ય છે. જેમ કે –
Page #162
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ર-૨૭ ] વ્યંગ્યાલકાર પ્રધાન હોય ત્યાં જ ધ્વનિ [ ૧૨૫
“એને લક્ષ્મી તો મળી ગઈ છે, પછી એ શા માટે મને ફરી વલોવવાનું કષ્ટ ઉઠાવે? એના મનમાં આળસ તો છે નહિ, એટલે એ પાછો પહેલાંની માફક નિદ્રામાં પડે એ પણ મને સંભવ લાગતું નથી; બધા દ્વીપના સ્વામી એની પાછળ પાછળ આવે છે, એટલે એ ફરીથી સેતુ શા માટે બાંધે?”
– આપને નજીક આવેલા જોઈને સમુદ્ર કંપી ઊઠ્યો છે અને ઉપર પ્રમાણે તકવિતર્ક કરે છે.”
આ લેકમાં ચંદ્રોદય તથા સૈનિકના સ્નાનને કારણે સમુદ્રમાં જે ક્ષોભ પેદા થયો છે, તે જાણે મોટી સેના લઈને આવેલા રાજાને જોઈને ડરી ગયેલા સમુદ્રને વ્યાપેલી ધ્રુજારી છે, એવી અહીં ઉપેક્ષા છે અને ડરી ગયેલા સમુદ્ર જાતજાતના તર્કવિતર્ક કરે છે તેમાં સસંદેહ અલંકાર રહેલો છે. એ બંનેનો અંગાંગી સંબંધ છે. આમ, અહીં વાયાલંકારરૂપે સસંદેહ અને ઉલ્લાનો સંકર છે. અને એમાંથી “રાજા વિષ્ણુરૂપ છે” એ વ્ય ગ્યાર્થ નીકળે છે, એટલે અહીં રૂપક એ વ્યંગ્યાલંકાર છે. એ પ્રધાન છે એટલે આ શ્લેકને સંલક્ષ્યક્રમવ્યંગ્ય કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ અલંકારથી અલંકારવ્યંગ્ય રૂપકધ્વનિનું ઉદાહરણ કહેવું જોઈએ.
એવું જ બીજું ઉદાહરણ મારા પિતાના લેકનું --
હે ચંચલ અને દીર્ઘ નેત્રોવાળી, લાવણ્ય અને કાંતિથી. દિશાઓને ભરી દેનાર તારું મુખ અત્યારે મંદ મંદ મિત કરી રહ્યું છે, છતાં સાગરમાં લગારે ક્ષોભ પેદા થતું નથી, એટલે હું એમ માનું છું કે એ કેવળ જલન રાશિ છે એ સ્પષ્ટ છે.”
આ શ્લેકમાં “જલરાશિ' શબ્દ શ્લેષયુક્ત છે. એને એક અર્થ જલરાશિ” અને બીજો “જડ” એટલે કે “ જાડચ રાશિ” “જડતાનો રાશિ” એવો થાય છે એટલે વાગ્યાલંકાર શ્લેવ છે. પણ એ પોતે બંજક નથી. નાયિકાના મુખ પર ચંદ્રત્વનો આરોપ થયો છે તે અર્થસક્તિથી થયો છે અને એટલે એ વ્યંગ્યાલંકાર રૂ૫કને દાખલે છે. આમ, અહીં કવિનિબદ્ધ- - પાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ વસ્તુમાત્રથી અલંકારવ્યંગ્ય સ્પર્ધ્વનિને દાખલ થયે.. અને તેથી વૃત્તિમાં કહ્યું છે કે
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ] ઉપસાધ્વનિ અને આક્ષેપધ્વનિ
[ ધ્વન્યાલોક
આવા દાખલાઓમાં સંલક્ષ્યક્રમચંખ્ય રૂપકને આશ્રયે જ કાવ્યનું ચારુત્વ રહેલું છે એટલે એને રૂપવનિ નામ આપવું એ જ યોગ્ય છે. ઉપાધ્વનિનું ઉદાહરણ –
વીરની દષ્ટિ કુંકુમ લગાડેલા પ્રિયાના સ્તને ઉપર નથી રમતી એટલી શત્રુના હાથીઓનાં સિંદૂરથી રંગાયેલાં કુંભસ્થળ ઉપર ઉમે છે.”
આમાં પ્રિયાનાં સ્તન કરતાં શત્રુના હાથીઓનાં કુંભસ્થળ વિશેષ આકર્ષક છે એમ કહ્યું છે, એટલે વાચાલંકાર વ્યતિરેક છે, પણ એમાંથી
ધ્વનિત થતી કુંભસ્થળો અને સ્તન વચ્ચેની ઉપમા જ વીરત્વના અતિશયને પિષક બને છે એટલે અહી ઉપમાધ્વનિ છે એમ કહેવું જોઈએ.
એનું જ બીજું ઉદાહરણ મારા “વિષમખાણલીલા” કાવ્યમાં કામદેવ અસુરે ઉપર વિજય મેળવે છે તે પ્રસંગને લગતા નીચેના શ્લોકમાં રહેલું છે –
“ લક્ષમીના સોદર રોને ભેગાં કરવામાં મગ્ન થયેલા અસુરના હૃદયને કામદેવે પ્રિયાના બિંગાધરોમાં ચકચૂર બનાવી દીધું.”
અહીં વાચાલંકાર અતિશયોક્તિ છે અને વ્યંગ્યાલંકાર ઉપમા છે. અને એ જ ચમત્કારક હેઈ આ ઉપમાધ્વનિનું ઉદાહરણ છે.
આક્ષેપધ્વનિનું ઉદાહરણ –
“ હયગ્રીવમાં રહેલા બધા ગુણે તો તે કહી શકે, જે મહાસાગરનું માપ પાણીના ઘડાથી કાઢી શકે.”
અહીં અતિશયોક્તિ વાચાલંકાર છે કારણ, સમુદ્રનું માપ કાઢવાને ગુણોની ગણના સાથે સંબંધ ન હોવા છતાં, એવા સંબંધની સંભાવના કરેલી છે, તેથી અહીં સંભાવનામૂલક સંબંધોતિશયોક્તિ અલંકાર વાચ છે અને ગુણોનું વર્ણન કરવું અહીં ઈષ્ટ છે અને તેનો નિષેધ કરેલ છે – એટલે આક્ષેપાલંકાર વ્યંગ્ય છે. અને હયગ્રીવનાં ગુણોની અંગણિતતા અને
Page #164
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-ર૭ ]
અથ તરન્યાસનિ [ ૧૨૭ વિશેષતા એથી જ પ્રતીત થાય છે એટલે એ જ પ્રધાન છે. આમ, એ આક્ષેપવનિનું ઉદારણ બને છે. માટે જ વૃત્તિમાં કહ્યું છે કે
અહીં વાચ્ય અતિશયોક્તિ દ્વારા હયગ્રીવના ગુણો અવર્ણનીય છે એવું પ્રતિપાદન કરનાર તેની વિશેષતાને પ્રગટ કરનાર આક્ષેપાલંકાર વ્યંજિત થયો છે. ' અર્થાતરન્યાસક્વનિ બે પ્રકારનો સંભવે છે: ૧. શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય અને ૨. અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય. એમાંના પહેલા પ્રકારનું ઉદાહરણ –
ફળ તો દૈવાધીન છે. એમાં શું થઈ શકે તેમ છતાં અમે એટલું કહીએ છીએ કે રક્ત અશકનાં પલ્લવ બીજાં પલ જેવાં નથી.” *
આમાં “ફળ' શબ્દના બે અર્થ થાય છેઃ ૧. ફળ અને ૨. પરિણામ રક્ત અશોકને આંબાની જેમ ફળ નથી આવતાં પણ તેમાં શું થઈ શકે? બીજો અર્થ લઈએ તો ફળ કહેતાં પરિણામ તો દૈવાધીન છે, માણસ તે માત્ર પ્રયત્ન કરી શકે આમ, અહીં સામાન્યના દ્વારા વિશેષનું સમર્થન કરેલું છે, એટલે એ અર્થાતરન્યાસ અલંકાર થયે. અને એ વાસ્થ લેવાલંકારમાંથી વ્યંજિત થાય છે. આમ, એ અતરન્યાસક્વનિનું ઉદાહરણ બને છે.
બીજા પ્રકારનું ઉદાહરણ–
“ ક્રોધને મેં હૃદયમાં ભંડારી રાખે છે, મોઢા ઉપર મેં રોષને પ્રગટ થવા દીધો નથી, છતાં તું મને મનાવી રહ્યો છે. હે બહુજ્ઞ, તે અપરાધ કર્યો છે છતાં હું તારા ઉપર રોષ કરી શકતી નથી.”
આ શ્લોકમાં “બહુ' શબ્દ વાપર્યો તો છે નાયકને એટલે કે વિશેષ વ્યક્તિને માટે, અને કહ્યું છે કે તું બહુજ્ઞ છે એટલે અપરાધી હોવા છતાં તારા ઉપર રોષ થઈ શકતો નથી. આ વાગ્યાથે સમજાયા પછી વિચાર કરતાં લાગે છે કે આ વાત ફક્ત આ વિશેષ નાયકને જ નહિ પણ સૌ બહોને લાગુ પડે છે, એટલે અહીં વિશેષ અર્થ દ્વારા સામાન્યની ચિંતાથી
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ] વ્યતિરેકાલ કારધ્વનિ
[ ધ્વન્યાલાક
પ્રતીતિ થાય છે અને તે વાચ્યવિશેષનું સમર્થન કરે છે, એથી અહી વ્યંગ્ય અલંકાર અર્થાતરન્યાસ થાય છે. એ જ ચમત્કારક છે. એ જ વાત વૃત્તિમાં કહી છે કે –
અહીં વાચ્યવિશેષ દ્વારા, ખહુન માણુસ અપરાધી હોય. તાયે તેના ઉપર કાપ થઈ શકતા નથી, એવા વાચ્ય સાથે. સમૃદ્ધ, પણ વાચ્યથી જુદે। સામાન્ય અર્થ, પ્રધાનપણે વ્યંજનાથી પ્રગટ થાય છે. અને તે વાચ્ય વિશેષનું સમર્થન કરે છે.
વ્યતિરેકવનિ પણ એ પ્રકારના સ'ભવે છે : શબ્દશક્તિમૂલ અને અશક્તિમૂલ. એમાંથી પહેલાનું ઉદાહરણ પહેલાં આપી ચૂકયા છીએ. (રૢ ચેડબ્લ્યુ ઢ૦) બીજાનું ઉદાહરણ –
“ હું ભલે વન પ્રદેશમાં ખરી ગયેલાં પાંદડાંવાળુ કૂબડુ ઝડ થઈને જન્મ્યું, પણ મનુષ્યલેાકમાં એકમાત્ર દાનમાં જ આનંદ લેનાર દરિદ્ર થઈને તેા નહિ જ જન્મે.”
મામાં દાનમાં જ એકમાત્ર રસ લેનાર દરિદ્ર માણસના જન્મને વખાડી કાઢયો છે અને ખરી ગયેલાં પાંદડાંવાળા કૂબડા ઝાડના જન્મને વખાણ્યા છે, એ તે સાક્ષાત્ શબ્દવાચ્યું અથ છે. એવા ઝાડ કરતાં પણ એવા પુરુષ વધુ શેાચનીય છે, એવું ઉપમાનાપમૈયભાવની પ્રતીતિપૂર્વક અહીં વ્યંજનાથી સમજાય છે.
લેચનકારે સમજાવ્યું છે તેમ, અહીં એકમાત્ર દાનમાં આનંદ લેનારની નિંદા અને પાંદડાં ખરી પડયાં છે એવા ફૂંબડા ઝાડની પ્રશંસા તે। વાચ્ય જ છે. તેમ અહીં કાઈ વાચ્યાલ કાર પણ નથી. એટલે અહીં વસ્તુમાંથી પહેલાં તેા એવા માણસ એવા ઝાડ જેવા છે એવી ઉપમા વ્યક્ત થાય છે. ત્યાર પછી વ્યંજના દ્વારા એવું પ્રગટ થાય છે કે કૂબડા ઝાડ કરતાં પણ દાનમાં જ રાચનાર દરિદ્ર માણસ વધારે ાચનીય છે. આમ, અનુ પવસાન વ્યતિરેકાલ કારમાં થાય છે. માટે આ વ્યતિરેકાલ કાર્ધ્વનિનું ઉદાહરણ છે. ઉત્પ્રેક્ષાધ્વનિનું ઉદાહરણ -
-
“ ચંદનનાં વૃક્ષને ચાંટેલા સર્વાંના નિઃશ્વાસથી મૂતિ થયેલા મલયપન વસંતમાં વટેમાર્ગુઓને મૂર્છા પમાડે છે.”
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ર-ર૭]
ઉન્મેલાનિ [ ૧૨૯ આ શ્લોકમાં વસંત ઋતુમાં મલય પવન વટેમાર્ગુઓને મૂછ પમાડે છે તે તેમનામાં કામવાસના જગાડીને જ પમાડે છે. અને તે પોતે ચંદન વૃક્ષને ચૂંટેલા સર્પોના વિષથી મૂર્શિત થયેલે છે એવી ઉપ્રેક્ષા કરેલી છે. આમ, અહીં સાક્ષાત્ શબ્દથી ન કહેલી છતાં ઉપ્રેક્ષા જ વાકષાર્થના જોરે સંલજ્યમવ્યંગ્યરૂપે પ્રતીત થાય છે. અહીં એમ કહી શકાય એમ નથી કે આવા દાખલામાં “ઈવ” વગેરે શબ્દોને પ્રયોગ થયેલ ન હેવાથી વાક્યમાં અસંબદ્ધતા જ રહે છે. કારણ, બીજા દાખલાએમાં પણ એવા શબ્દો વપરાયેલા ન હોવા છતાં ઉક્ષાને અર્થ વ્યંજનાથી સમજાતો હોય છે, એવું જોવામાં આવે છે. જેમ કે –
આજે આ પૂર્ણિમાને ચંદ્ર તારા ઈષ્યકલુષિત સુખની પણ સમાનતા પામીને પિતાના અંગમાં સમાતું નથી.”
માંડ એક દિવસ તારા પ્રસન્ન નહિ તોય ઈર્ષ્યાકલુષિત મુખની પણ સમાનતા પોતે પામી શકયો એના આનંદમાં આ પૂર્ણિમાને ચંદ્ર પોતાના અંગામાં સમાતો નથી, ચારે દિશામાં ફેલાઈ ગયો છે, એવી ઉલ્ટેક્ષા અહીં ઇવ” વગેરે શબ્દો વગર પણ સમજાય છે.
એવું જ બીજું ઉદાહરણ –
“ભયથી ગભરાયેલો મૃગ, આસપાસનાં ઘરે આગળ થઈને દેડતે હતું ત્યારે કોઈ ધનુર્ધારી તેની પાછળ પડ્યો ન હતે, તેમ છતાં સ્ત્રીઓ વડે કાન સુધી ખેંચીને મરાયેલાં નેવબાણોથી જેની આંખની કાંતિ હણાઈ ગઈ છે એ તે (મૃગ) ક્યાંય જો નહિ.”
અહીં પણ “ઇવ' જેવો કોઈ શબ્દ ન વપરાયો હેવા છતાં સ્ત્રીઓનાં નેત્ર બાણથી પરાજિત નેત્રવાળે મૃગ દેડતો જ રહો એવી ઉમેક્ષા સમજાય છે.
આ ચર્ચા સમારે૫ કરતાં વૃત્તિમાં કહ્યું છે કેરસ, ૯
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ] શ્લેષધ્વનિ અને યથાસંખ્ય ધ્વનિ
[ ધ્વન્યાલ શબ્દ અને અર્થના ઉપયોગમાં પ્રસિદ્ધિ જ પ્રમાણ છે.
એને સમજાવતાં લોચનકાર કહે છે કે ઉપરના દાખલાઓમાં અસંબદ્ધતા છે કે નહિ, એટલે કે અહીં ઉપેક્ષાને અર્થ સમજાય છે કે નહિ, તેનું પ્રમાણ એકમાત્ર સહુદની પ્રતીતિ જ છે. જે સહુને કવિને અભિપ્રેત અર્થ પહોંચતો હોય તો કોઈ પ્રયોગ સામે વાંધો લેવાને અર્થ નથી. ઉપરનાં ઉદાહરણોમાં સહૃદયોને ઉક્ષાની પ્રતીતિ થાય છે એ જે બતાવે છે કે એમાં અસંબદ્ધતા નથી.
લેષ ધ્વનિનું ઉદાહરણ– रम्या इति प्राप्तवतीः पताका: राग विविक्ता इति वर्धयन्ती:। यस्यामसेवन्त नमद्बलीकाः समं वधूभिर्वलभीर्युवान: ॥
જે (દ્વારિકાનગરી)માં રમણીયતાને કારણે પતાકા પ્રાપ્ત કરનાર, એકાંતને કારણે રાગને વધારનાર, ઝકેલાં છજાંવાળી પિતાની ગુપ્ત હવેલીઓનું સેવન યુવાને પિતાની વધુ સાથે કરતા હતા.”
આ વાગ્યાર્થ સમજાઈ જતાં અભિધાશક્તિ તો વિરમી જાય છે. ત્યાર પછી વિચાર કરતાં સહૃદયને સમજાય છે કે આ લોકમાં હવેલીઓ માટે વાપરેલાં બધાં જ વિશેષણ વધૂઓને પણ લાગુ પડે છે અને ત્યારે શ્લેષથી થતા બીજો અર્થ વ્યંજના દ્વારા તેને સમજાય છે. એ રીતે હવેલીઓનાં બધાં વિશેષણો વધૂઓને આ રીતે લાગુ પડે છે. રમણીયતાને માટે પ્રસિદ્ધ, ઘાટીલાં અંગવાળી, ઝૂકેલી ત્રિવલીઓવાળી, વધૂઓ સાથે યુવાન હવેલીઓનું સેવન કરતા હતા. આમ, અહીં લેવધ્વનિ છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે
અહીં વધૂઓની સાથે હવેલીઓનું સેવન કરતા હતા એવા વાયાથેની પ્રતીતિ થયા પછી હવેલીઓ વધૂ જેવી છે એવી લેષની પ્રતીતિ પણ અર્થ સામર્થ્યથી પ્રધાનપણે થાય છે.
યથાસંખ્યધ્વનિનું ઉદાહરણ –
“આંબાને કૂંપળ ફૂટી, પાન આવ્યાં, કળીએ બેઠી, ફૂલ ખીલ્યાં; હૃદયમાં કામદેવને કૂંપળ ફૂટી, પાન આવ્યાં, કળીએ બેઠી અને કુલ ખીલ્યાં.”
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨૭ ]
દીપક અને અપ્રસ્તુતપ્રશંસાધવનિ [ ૧૩૧ અહીં પહેલા વાક્યમાંના ક્રમાનુસાર “અંકુરિત” વગેરે શબ્દ મદનના વિશેષણરૂપે ફરીથી કહેવાથી જે સંલક્ષ્યક્રમવ્યંગ્ય ચારુત્વ પ્રતીત થાય છે, તે કામદેવ અને આમ્રવૃક્ષની તુલ્યોગિતા અથવા સમુચ્ચયરૂપ વાય ચારુત્વથી ચડિયાતું છે.
આ રીતે બીજા પણ અલંકારો યથાયોગ્ય રીતે સમજી લેવા.
અહીં લેચનકાર બીજા ચાર અલંકારોનાં દૃષ્ટાંત આપે છે તે પણ આપણે જોઈ લઈએ.
દીપકવનિનું ઉદાહરણ : - “હે વૃક્ષ, તારુ લતાની સાથે કલ્યાણ હે તને ન અગ્નિ કે ન વાયુ, ન મદમસ્ત હાથી કે ન કુહાડે, અથવા ઇન્દ્રના હાથમાંથી છૂટેલું વજ પણ-(બાધારૂપ થઈ પડો).
અહીં “બાધારૂપ થઈ પડે એ શબ્દોને વ્યંજનાથી ઉમેરી લઈએ છીએ એટલે અગ્નિ, વાયુ વગેરે પાંચ વસ્તુઓ, એ એક ક્રિયા સાથે અન્વિત થઈ જાય છે અને પછી, એમાંથી કશું તને બાધારૂપ ન થઈ પડે, એ અર્થ પ્રાપ્ત થતાં તેમાંથી કવિનો એ વૃક્ષ પ્રત્યેનો સ્નેહાતિશય પ્રતીત થાય છે. આમ, અહીં એકાન્વયરૂપ દીપકથી જ ચાતા સધાય છે માટે અહીં દીપક ધ્વનિ અલંકાર છે. અહીં વાચ્યાર્થ તો દરેક વસ્તુ સાથે જુદું જુદુ ક્રિયાપદ જોડીને પણ પૂરો થઈ શકત, જેમ કે તને અગ્નિ બાળે નહિ, વાયુ ઉખાડી ન નાખો, હાથી ભાંગી ન નાખે, વગેરે. પણ તેમ કરવાથી દીપકને લીધે સધાતી ચારતા સધાત નહિ.
અપ્રસ્તુતપ્રશંસાધ્વનિનું ઉદાહરણઃ
“કાંટાભર્યા કેતકીનાં વનમાં ભમતાં ભમતાં તું આમ જ મરી જઈશ, હે ભ્રમર, તું ગમે એટલું ભમીશ પણ માલતી ફૂલ જેવું નહિ મળે.
પ્રિયતમની સાથે બગીચામાં ફરતી કોઈ નાયિકા બ્રમરને આ પ્રમાણે કહે છે. એટલે અહીં ભ્રમરવિષયક વાચ્યાર્થ જ પ્રસ્તુત છે. આમ અહીં કઈ એવો પ્રશ્ન કરે કે ભ્રમર કંઈ કેઈની વાત સમજી શકતો નથી કે કોઈની સાથે વાત કરી શકતો નથી, એટલે ભ્રમરને સંબંધીને આ બોલાયું છે એમ માની ન શકાય. અને માટે જ એ કોઈ બીજાને ઉદ્દેશીને બોલાયું છે એમ સમજાય છે. તો પછી અહીં અપ્રસ્તુતપ્રશંસા વાચ્ય નથી એમ કેમ કહે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ] અપહુનુતિધ્વનિ
[ દવન્યાલક છો ? તો એનો જવાબ એ છે કે ઘણી વાર આપણે જોઈએ છીએ કે માણસો મુગ્ધતાને વશ થઈ પશુપંખી સાથે વાત કરે છે. તે જ રીતે આ નાયિકા પણ મુગ્ધતાવશ થઈ ભ્રમરને સંબોધે છે અને માલતી ફૂલની ઉત્તમતા જણાવે છે. એટલે અહીં ભ્રમર જ પ્રસ્તુત છે અને ત્યાં જ વાચ્યાર્થ પૂરે થાય છે. ત્યાર પછી એ વાચ્યાર્થીને જેરે બીજો એક અર્થ પ્રગટ થાય છે કે સૌભાગ્યના અભિમાનથી ભરેલી અને સુકુમાર પરિમલવાળાં માલતીનાં કુલ જેવી, નિર્વ્યાજ પ્રેમપરાયણ કેઈ કુલવધૂ , બનાવટી ચાતુરીને કારણે વધુ જાણીતી થયેલી, કુટિનીરૂપી કંટકથી ઘેરાયેલી અને દૂર દૂર સુધી સુગંધ ફેલાવનાર કેતકીનાં વન જેવી વેશ્યાઓમાં આમ તેમ ભટકતા પ્રિયતમને ઠપકો આપી રહી છે.
આમ, અહીં અપ્રસ્તુપ્રશંસા વાચ્ય નથી પણ વ્યંગ્ય છે અને માટે જ આ અપ્રસ્તુતપ્રશંસાધવનિને દાખલ છે.
અપહુનુતિધ્વનિનું ઉદાહરણ અમારા ઉપાધ્યાય ભદ્રાજના નીચેના બ્લેકમાં જોવા મળે છે –
“હે નમણાં અંગવાળી, ગૌરાંગી સ્ત્રીઓના મુચકુંભ સમાન વિશાળ અને સુભગ વિસ્તારવાળા સુધાકર ચંદ્રમાં કાળા અગરની પત્રલેખારૂપે રહેવાને કારણે જ જે સુંદરતા પામે છે, તે તો, વિયોગાગ્નિથી બળતી ઉત્કંઠિત વનિતાઓના ચિત્તમાં વસવાને કારણે ઉત્પન્ન થયેલા સંતાપને દૂર કરવાને આ કામદેવ અંગે ફેલાવીને પડ્યો છે.”
આ શ્લોકમાં ચંદ્રમાં જે કાળાં ધાબાં હોય છે તેને વિશે એમ કહ્યું છે કે એ તો વિરહાગ્નિથી બળતા વિગિનીના હૃદયમાં વસવાને કારણે જેનાં અંગે તપી ગયાં છે એવો કામદેવ તાપ શમાવવા માટે અંગો ફેલાવીને પડો છે. અહીં ચંદ્રકલંકને નિષેધ શબ્દમાં કહેલું નથી એટલે આ અપનુતિ વાચ નથી પણ વ્યંગ્ય છે.
ઉપરાંત, આ શ્લેકમાં બીજા પણ કેટલાક અલંકારે બંઆપે રહેલા છે.
(૧) સંદેહધ્વનિ : ચંદ્રબિંબમાં જે કલંક છે તે શું છે તે કહેલું નથી. માત્ર એટલું જ કહેવું છે કે “ગૌરાંગીના સ્તનના જેવા સંતમાં પત્રાવલિની પેઠે જે શોભી રહ્યું છે તે” આમ, અહીં સંદેહ અલંકાર વનિત થાય છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨૭ ]
અતિશયાક્તિનિ [ ૧૩૩
(૨) પ્રતિવસ્તૂપમાધ્વનિ : પહેલાં પ્રણયને સ્વીકાર ન કરવાને કારણે પસ્તાતી અને માટે વિરહથી ઉત્કંઠિત બનેલી નાયિકા પ્રિયતમના આગમનની પ્રતીક્ષા કરી રહી છે, પ્રસાધન પણ કર્યુ" છે અને એ વાસકસજ્જ છે. પૂર્ણ ચંદ્રના ઉદય થતાં દૂતી મારફતે તેડાવેલા તેના પ્રિયતમ આવે છે અને એની ખુશામત કરવા કહે છે કે તારા કુચકલશ ઉપરની કાલાગની પત્રરચના કામને ઉદ્દીપ્ત કરે છે. આ ચંદ્રમાં રહેલી કુવલયદલશ્યામલ કાંતિ પણ એમ જ કરે છે.
અહી ઉપમાન અને ઉપમેય સૂચક એ જુદાં જુદાં વાકયો કામેાદ્વીપનરૂપ એક સાધારણ ધર્મનું ઉપાદાન બન્યાં છે એટલે અહી પ્રતિવસ્તુપમા અલંકાર્ વ્યંગ્યરૂપે પ્રતીત થાય છે.
.
(૩) હેતુઅલ'કારધ્વનિ : આ ક્ષેાકમાં ચંદ્ર માટે સુધાકર ' શબ્દ વાપરેલા છે, અને પેાતાનાં અંગાના સંતાપ દૂર કરવા કામદેવ અંગેા ફેલાવી પડયો છે એમ કહ્યું છે, એટલે શાંતિ મેળવવા માટે સુધાકર ચંદ્રમાં તે સૂઈ જાય એ જ ચેાગ્ય છે. આમ, અહીં હેતુ અલંકાર પણ વ્યંજનાથી સમજાય છે.
(૪) સહેાક્તિઅલંકારધ્વનિ : તારા સ્તનેાની અને ચંદ્રની શે!ભા એકી સાથે કામેાદીપન કરે છે, એમ અહીં સહેાક્તિ પણ ધ્વનિત થાય છે.
(૫) ઉપમેય પમાધ્વનિ ઃ તારા કુચમ`ડળ જેવા ચદ્ર છે અને ચંદ્ર જેવાં તારાં કુચમ`ડળ છે. આમ, ઉપમેયેાપમા પણ અહીં વ્યંજિત થાય છે.
આ રીતે અહીં બીજા અલંકારાની પણ ઉત્પ્રેક્ષા કહેતાં કલ્પના કરી શકાય એમ છે, કારણ, મહાકવિની વાણી કામધેનુ જેવી હેાય છે.
આ પછી લેાચનકાર કહે છે કે આ બધા અલ`કારાની સ’સૃષ્ટિ અને સંકરની કલ્પના પેાતે જ કરી લેવી. તારાવતી ટીકામાં જણાવ્યું છે તે પ્રમાણે અહીં હેલ કાર અને ઉપમેયેાપમાની સંસૃષ્ટિ છે, કારણ, ખતે સ્વતંત્ર છે. સસ ંદેહ, પ્રતિવસ્તૂપમા અને ઉપમેયેાપમામાં એકાશ્રયાનુપ્રવેશ સંકર છે, હેવલ`કાર અને અપવ્રુતિ તથા હેવલ કાર અને પ્રતિવસ્તૂપમામાં આંગાંગીભાવ સંકર છે. અપતિ અને પ્રતિવસ્તૂપમામાં એકાશ્રયાનુપ્રવેશ સકર છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ] અલ’કારધ્વનિની પ્રત્યેાજનવત્તા
[ ધ્વન્યાલેક
અતિશયાક્તિધ્વનિના દૃષ્ટાંત તરીકે મારા (અભિનવગુપ્તને ) જ શ્લેાક ઉતારું છુંઃ—
""
તારાં અને નેત્રા ક્રીડાના નવા અંકુર સમાન વિલાસમય વસંતનું અગ્રગણ્ય શરીર છે, ભમરાના લીલામય વિલાસને કાર્યક્રમ ભંગિમાપૂર્વક વળનાં ધનુષ છે, મુખકમલની મદિરા ક્ષણમાં આશ્ચર્યજનક રીતે વિકાર પેદા કરે છે. હે સુંદરી, સાચે જ તું આ ત્રણે લેાકમાં બ્રહ્માજીની એક અનુપમ રચના છે.'
મધુ એટલે વસંત, મદન અને મદિરા એ ત્રણે લેાકમાં સુંદર છે, કારણ, એ અન્યાન્યનાં પરિપેાષક છે. એ ત્રણે ભેગાં થઈને તારા શરીરમાં રહેલાં છે, એમ કહેલું છે. અહીં મધુ, મદન અને દેશને નાયિકાના રારીર સાથે સંબંધ ન હોવા છતાં કપેલા છે, એટલે અહીં સાંતશયેક્તિ અલંકાર વ્યજિત થાય છે. એ ઉપરાંત, મધુ તથા નેત્ર, મુખને આસવ અને નિંદા, તથા ભમર અને કામના ધનુષ્યમાં ભેદ હેવા છતાં અભેદ કલ્પેલા છે, એટલે અહીં અભેદ્રાતિશયાક્તિ પશુ વ્યંજનાં સર્જાય છે. આમ, ખે પ્રકારની અતિશયાક્તિ ઉપરાંત અંત પણ અલકારાની પ્રતીતિ વ્યંજનાથી અહીં થઈ શકે એમ છેઃ---
(૧) વિભાવનાધ્વનિ : સામાન્ય રીતે મદિરા પીધા પછી ઘેાડી વારે વિકાર પેદા કરે છે, પણ મુખ-મદિરા તેા પાતાંવેત જ વિકાર પેદા કરે છે. એટલે અહીં આસ્વાદપર પરારૂપ કારણ વગર જ કાર્ય ઉત્પન્ન થાય છે એટલે વિભાવના અલંકાર વ્યજિત થાય છે.
(૨) તુલ્યયાગિતાધ્વનિ : એ નેત્રા અને વસંત એ બંનેને વિલાસનુ શ્વરીર ગણાવ્યું છે. આમ વિશિષ્ટ એવા વસ ંત સાથે સમાનતા સ્થાપીને ન્યૂન એવાં નેત્રાના એક ધર્મી વિલાસ સાથે સંબંધ જોડવામાં આવ્યા છે. એટલે ઉદ્ભટને મતે અહીં તુલ્યયેાગિતાલંકાર થાય. એ પણ અહીં વ્યંજનાથી સમજાય છે.
કહેવાની મતલબ એ છે કે જેટલા અલંકારો છે તે બધા જ ધ્વનિત થઈ શકે છે. અલ'કારધ્વનિની પ્રયોજનવત્તા
આ પ્રમાણે અલંકારધ્વનિના વિષયનું વિગતે પ્રતિપાદન કર્યા પછી હવે તેની પ્રયેાજનત્તા સ્થાપિત કરવા કહે છે કે~
Page #172
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત -ર૮ ર૯, ]
અલંકાર ધ્વનિની પ્રજનવરા [ ૧૩૫
જે અલંકારે વાયાવસ્થામાં કાવ્યનું અંગ બની શકતા નથી, તે જ અલંકારે ધ્વનિરૂપ બનતાં પરમ ચારુતાને પ્રાપ્ત કરે છે.
આને લોચનકાર બે રીતે સમજાવે છે: ૧. કાવ્યનો જે વર્ણનીય વિષય છે તે તેનું શરીર છે. જેમ કટકકુંડળ શરીરથી ભિન્ન છે, તેમ અલંકારે પણ કાવ્યના શરીરરૂ૫ વર્ણનીય વિષયથી ભિન્ન છે; પણ તે અલંકારોને પણ સારા કવિઓ પોતાની પ્રતિભાને બળે અપૃથગ્યત્નનિર્વત્થરૂપે કાવ્યના અંગરૂપ બનાવી દે છે. ૨. વાયાવરથામાં જે અલંકારે શરીરત્વ જ પ્રાપ્ત કરી શકતા નથી, તે જ અલંકારે વ્યંગ્યરૂપે વનિનું અંગ બનીને પરમ શોભા પ્રાપ્ત કરે છે.
અલંકાર ધ્વનિનું અંગ શી રીતે બને તે હવે કહે છે –
અલંકારો વિનિનું અંગ બંને રીતે બની શકે છે, વ્યંજકરૂપે અને વ્યંગ્યરૂપે. એમાંથી આ પ્રકરણમાં તો તેમને વ્યંગ્યરૂપે જ સમજવાના છે. અલંકાર વ્યંગ્ય હોય ત્યારે પણ તેમનું પ્રાધાન્ય વિવક્ષિત હોય તે જ તેઓને ધ્વનિમાં સમાવેશ થઈ શકે છે. નહિ તો તે ગુણીભૂતવ્યંગ્ય ગણાય છે, એવું હવે પછી પ્રતિપાદન કરવામાં આવશે.
અલંકારો અંગી એટલે કે પ્રધાનરૂપે વ્યંગ્ય હોય ત્યારે પણ તેમની સ્થિતિ બે પ્રકારની હોય છે. ૧. કોઈ વાર તેઓ વસ્તુમાત્રથી વ્યંજિત થયા હોય છે તો ૨. કઈ વાર અલંકારથી. તેમાં –
અલંકારો જ્યારે વસ્તુમાત્રથી વ્યંજિત થતા હોય છે ત્યારે તે તેઓ નિસંદેહ ધ્વનિનું અંગ બને છે.
તેનું કારણ એ છે કે – કાવ્યવૃત્તિને એટલે કે કાવ્યપ્રવૃત્તિને આધાર જ એના ઉપર હોય છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ] અલંકાર ધ્વનિની પ્રજાવત્તા
[ ધ્વન્યાલોક અને વૃત્તિમાં સમજાવે છે કે
કારણ કે એવા પ્રકારના વ્યંગ્ય અલંકારની પ્રતીતિ કરાવવા માટે જ કાવ્ય પ્રવૃત્ત થયું છે. તેમ જે ન હોય એટલે કે વ્યંગ્યાલંકાર જે પ્રધાન ન હોય તે તે સાદું વાક્ય જ બની જાય.
તે જ અલંકારો –
જે બીજા અલંકરોથી વ્યંજિત થતા હોય છે તે વળી, તેઓ વિનિનું અંગ બની જાય છે – જે ચારુત્વના ઉત્કર્ષને લીધે ત્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય પ્રતીત થતું હોય તે.
અમે પહેલાં કહી જ ગયા છીએ કે વાચ્ય પ્રધાન છે કે વ્યંગ્ય પ્રધાન છે, એને નિર્ણય ચારુત્વના ઉત્કર્ષને આધારે કરવાનું છે. વસ્તુમાત્રથી વ્યંજિત થતા અલંકારોનાં ઉદાહરણ પણ પહેલાં આપેલાં ઉદાહરણોમાંથી સમજી લેવાં. આવી રીતે વસ્તુમાત્રથી અથવા અલંકારવિશેષરૂપ અર્થથી બીજુ વસ્તુમાત્ર કે અલંકાર પ્રતીત થતાં હોય ત્યારે, ચારુત્વના ઉત્કર્ષને કારણે એ વ્યંજિત થતાં વસ્તુ કે અલંકાર પ્રધાનતા પ્રાપ્ત કરતાં હોય તે ત્યાં અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિ છે એમ સમજવું.
આને અર્થ એ થયો કે વસ્તુ તેમ જ અલંકાર બંને કઈ વાર વ્યંજક તો કોઈ વાર વ્યંગ્ય બની શકે છે, એટલે કે વસ્તુમાંથી કોઈ વાર વસ્તુ તો કોઈ વાર અલંકાર અને એ જ રીતે અલંકારમાંથી પણ કોઈ વાર વસ્તુ અને કોઈ વાર અલંકાર વ્યંજિત થાય છે. પહેલાં અર્થશક્તિમૂલધ્વનિના કવિપ્રૌઢક્તિમાત્રસિદ્ધ, કવિનિર્મિત પાત્રપ્રૌઢક્તિ માત્રસિદ્ધ અને સ્વતઃસંભવી એમ ત્રણ ભેદ પાડ્યા હતા. તેને આ ચારે ગુણતાં અર્થશક્તિમૂલ વનિના કુલ બાર ભેદ થયા. એ ઉપરાંત, શબ્દશક્તિમૂલ અવનિના વસ્તુ અને અલંકારરૂપ બે ભેદ ઉમેરતાં કુલ ચૌદ ભેદો થયા. એમાં ઉભયશક્તિમૂલનો એક અને અસંલક્ષ્યક્રમ ધ્વનિને એક પ્રકાર ઉમેરતાં કુલ ૧૬ ભેદો
Page #174
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૩૧ ]
ધ્વનિ અને ગુણીભૂતવ્યયને ભેદ [ ૧૩૭
વિવક્ષિતાન્યપરવાચ્ય અથવા અભિધામૂલ ધ્વનિના થયા. અને અવિવક્ષિતવાચ્ય એટલે કે લક્ષણામૂલ ધ્વનિના અર્થાતરસંક્રમિતવાચ્ય અને અત્યંતતિરસ્કૃતવાચ્ય એવા એ ભેદો ઉમેરતાં ધ્વનિના કુલ અઢાર ભેદે થયા.
ધ્વનિ અને ગુણીભૂતવ્ય અને ભેદ
આમ ધ્વનિના પ્રભેદ્યાનું પ્રતિપાદન કર્યા પછી ધ્વનિના આભાસ (ગુણીભૂતવ્યંગ્ય ) અને ધ્વનિ વચ્ચેના ભેદ સ્પષ્ટ કરવા માટે કહે છે —
-
૩૧
જ્યાં પ્રતીયમાન એટલે કે વ્યંગ્ય અર્થ અર્કુટરૂપે પ્રતીત થતા હોય અથવા તા વાચ્યના અગરૂપે પ્રતીત થતા હાય ત્યાં તે ધ્વનિના વિષય નથી ગણાતા.
પ્રતીયમાન અ પણ એ પ્રકારના હાય છે સ્ફુટ અને અસ્ફુટ. એમાંથી જે સ્ફુટ પ્રતીયમાન અ છે તે જ્યારે શબ્દશક્તિથી અથવા અશક્તિથી પ્રગટ થતા હોય ત્યારે ધ્વનિ કહેવાય છે, ખીો નહિ. જે પ્રતીયમાન અ સ્ફુટ હાય પણ વાચ્યાના અગરૂપે પ્રતીત થતા હોય તે આ અનુરણનરૂપ એટલે કે સંલક્ષ્યક્રમન્ય ધ્વનિના વિષય નથી બનતા. જેમ કે -
“ ફાઈબા, જુઓ તા, કેાઈ એ એવી સફાઈથી ગામના તળાવમાં વાદળને ઉલટાવીને મૂકી દીધુ' છે કે ન તે ક્રમળ ચાળાઈ ગયાં કે ન તા હસેા એકાએક ઊડી ગયા.”
અહીં કાઈ મુગ્ધા વધૂ તળાવમાં પડેલું વાદળતુ' પ્રતિમિ બ જોઈને આશ્ચર્ય માં ડૂખી ગઈ છે, એ વ્યંગ્યા છે. તેમ છતાં અહી' એ વ્યગ્યા કરતાં એ આશ્ચય જે રીતે વ્યક્ત થયુ છે તે વાચ્યા જ વધુ ચમત્કારક છે. એટલે એ વ્યગ્યાથ વાગ્યાનું • અંગ એટલે કે ગૌણ ખની ગયા છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ] ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ
[ વન્યાલોક આવી જાતનાં ઉદાહરણેમાં બીજે પણ જ્યાં જ્યાં વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ ચારુત્વના ઉત્કર્ષની પ્રતીતિને કારણે પ્રધાન લાગતો હોય ત્યાં વ્યંગ્યાથે અંગરૂપે, ગૌણરૂપે જ પ્રતીત થાય છે અને તે વનિને વિષય બનતો નથી. જેમ કે -
વેતસકુંજમાંથી ઊડતાં પંખીઓને કોલાહલ સાંભળીને ઘરકામમાં રોકાયેલી વધૂનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં.”
અહીં પણ, પિતે સંકેત કર્યા છતાં તે પાળી ન શકી એનું ભાન થતાં વધૂનાં અંગે ઢીલાં પડી જાય છે, એ વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ જ વધુ રમણીય છે, માટે એ વનિનો વિષય ન બની શકે. એથી જ વૃત્તિમાં કહ્યું છે કે –
આવાં ઉદાહરણે મોટે ભાગે ગુણીભૂતવ્યંગ્યના દાખલા તરીકે રજૂ કરવામાં આવશે.
પણ જ્યાં પ્રકરણાદિના જ્ઞાનથી નક્કી થયેલે વિશેષ વાગ્યાથે પાછા વ્યંગ્યાર્થના અંગરૂપે જ ભાસતો હોય તો ત્યાં આ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિ છે એમ કહેવાય. જેમ કે –
ખરેલાં ફૂલ વીણ લે, પારિજાત હલાવ મા; શ્વશુરે સાંભળે શબ્દ બલૈયાંને, થયું ભૂંડું.
અહીં કોઈ વાર સાથે રમણ કરતી સખીને બહારથી. મલયાંને અવાજ સાંભળી જનાર સખી ચેતવે છે. વાચ્યાર્થીની પ્રતીતિ માટે આની અપેક્ષા રહે છે, અર્થાત એ વગર વાચ્યાર્થ પૂરે સમજાતું નથી.
આ ભાગ સમજાવતાં બેચનકાર કહે છે કે કોઈ નાયિકા પારિજાતની કુંજમાં જાર સાથે રમણ કરે છે, તેનાં બલૈયાંને અવાજ બહાર સંભળાય છે અને તે સાંભળીને એ નાયિકાની સખી તેને ચેતવવા આ વચને કહે છે. ઉપર ઉપરથી જોતાં તો એનો અર્થ એવો લાગે છે કે તારા સસરા પારિજાતને જતન કરીને જાળવે છે અને કોઈ તેને હલાવે છે તો ગુસ્સે થાય છે. માટે હલાવવાનું રહેવા દે અને પડેલાં ફૂલ જ વણી લે. નહિ,
Page #176
--------------------------------------------------------------------------
________________
હવત ૨-૩૧ ]
વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ [ ૧૩૯ તે તારા સસરા ગુસ્સે થશે અને પરિણામ સારું નહિ આવે. અહીં “થયું ભૂંડું'ને અર્થ સસરા ગુસ્સે થશે એટલે જ કરવો જોઈએ. નહિ તે જે એનો બીજો અર્થ કરીએ તે વ્યંગ્યાથે ઉતિથી જ પ્રગટ થઈ જાય અને આ વિનિ કાવ્ય નહિ રહે. અહીં આ શ્લોકનો વ્યંગ્યાર્થ પહેલાં આવી ગયેલા “કેને રોષ ચડે ના' એ શ્લેકના જેવો જ લેવાનો છે. એટલે કે (૧) જાર માટે એને વ્યંગ્યા એવો છે કે તારે સાવચેતી રાખવી જોઈએ, ઘરેણાંને અવાજ ન થવા દેવો જોઈએ, નહિ તો પકડાઈ જશે; (૨) નાયિકાને માટે વ્યંગ્યાથ એવો છે કે તારે જોઈ વિચારીને કામ કરવું જોઈએ; (૩) તટસ્થ વ્યક્તિઓ માટે વ્યંગ્યાથ એવો છે આ તો નાયિકા પારિજાતનાં ફૂલ પાડવા તેને હલાવે છે તેથી બયાં ખખડે છે, બીજ કશું નથી; (૪) સખીઓ માટે અર્થ એવો છે કે જોયું, મેં કેવી સિફતથી મારી સખીનો દુરાચાર છાવરી લીધી; (૫) સસરા માટે અર્થ એવો છે કે કોઈ પારિજાતન હલાવે એ તમને ગમતું નથી એ હું જાણું છું. આ નાયિકા સમજતી નથી એટલે હલાવે છે, પણ મેં એને ચેતવી દીધી છે એટલે હવે નહિ હલાવે. ગુસે ન થશે. વગેરે.
અહીં વ્યંગ્યાથે ના બે ભાગ છે. એક તો પ્રકરણનું જ્ઞાન કે નાયિકા જાર સાથે રમણ કરી રહી છે અને તેનાં બલૈયાંને અવાજ બહાર સંભળાય છે. વાચાર્થના બેધ માટે આ વ્યંગ્યાર્થિનો બોધ આવશ્યક છે. એ વગર વાગ્યાથે પૂરો સમજાતો નથી. કેમ કે પારિજાતને હલાવવાથી સસરા ગુસ્સે થાય છે એ તો જાણીતી વાત છે, નાયિકા પણ એ જાણે છે, એટલે એ કહેવાની કંઈ જરૂર જ ન હોય. આથી ભંગ્યાર્થથી પ્રાપ્ત થતું પ્રકરણાદિનું જ્ઞાન વાર્થની પૂર્તિ માટે આવશ્યક બને છે.
અહીં કોઈ એવો મુદ્દો ઉઠાવે છે તો તે અહીં વ્યંગ્યાર્થ વાગ્યાર્થીનું અંગ બની જાય છે. પછી તમે એને દવનિનું ઉદાહરણ કેમ કહે છે? તે તેના જવાબમાં કહે છે કે –
જ્યારે પ્રકરણાદિના જ્ઞાનને લીધે એક અર્થ – પારિજાત હલાવીશ નહિ, સસરા ખિજાશે– ની પ્રતીતિ થયા પછી બીજે વ્યંગ્યાર્થ – તેના જારના અવિનયને ઢાંકવા માટે આ કહ્યું છે એ– પ્રગટ થાય છે અને ત્યારે એ વાગ્યાથે પાછો વ્યગ્ધાર્થનું
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ] વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ
[ વન્યાલોક જ અંગ બની જાય છે, એટલે આને સમાવેશ સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનમાં થાય છે.
આને અર્થ એ છે કે પહેલાં વ્યંગ્યાર્થથી આપણને પ્રકરણાદિનું જ્ઞાન થાય છે અને તેને જોરે વાચ્યાર્થ પૂરેપૂરે સમજાય છે. એટલે પહેલે વ્યંગ્યાર્થ વાયાર્થનું અંગ બને છે. પણ એ વાચાર્થ સમજાયા પછી બીજે વ્યંગ્યાર્થ એ સમજાય છે કે આ તો પેલીના દુરાચારને ઢાંકવા માટે કહ્યું છે. અને એ વ્યંગ્યાર્થનું પેલે વાગ્યાર્થ અંગ બની જાય છે, એટલે કહ્યું છે કે આનો સમાવેશ સંલક્ષ્યક્રમ વ્યંગ્ય વનિમાં થાય છે.
આવી રીતે વિવક્ષિતવાચ એટલે કે અભિધામૂલ ધ્વનિને અને તેના આભાસનો ભેદ સ્પષ્ટ કરી સાથેસાથે અવિવક્ષિત એટલે કે લક્ષણામૂલ ધવનિના આભાસને પણ ધ્વનિ સાથે ભેદ સ્પષ્ટ કરવાને કહે છે–
૩ર અવ્યુત્પત્તિને કે અશક્તિને કારણે બાધિત અર્થવાળા શબ્દને ઉપગ થયે હેય તો તેને વિદ્વાનોએ આ વનિનો વિષય માનવ નહિ. વૃત્તિમાં સ્પષ્ટ કર્યું છે કે –
બાધિત અર્થવાળા (અલગતિ) શબ્દ એટલે લક્ષણાથી વપરાયેલા શબ્દ. એ વ્યુત્પત્તિ કે શક્તિને અભાવે વપરાયા હોય ત્યાં તે ધ્વનિને વિષય બનતા નથી.
લોચનકારે આ બંનેનાં ઉદાહરણ આપ્યાં છે. અવ્યુત્પત્તિને કારણે એટલે કે અનુપ્રાસાદિ સાધવા માટે જ્યાં લાક્ષણિક સબ્દ વાપર્યા હેય એવું ઉદાહરણ –
प्रेमप्रेमप्रवन्धप्रचुरपरिचये प्रौढ सीमन्तिीनाम् ।
चित्ताकासावकाशे विहरति सत यः स सौभाग्यभूमिः॥ [[પ્રૌઢ સીમંતિનીઓના ચલાયમાન પ્રેમપ્રબંધના પ્રચુર પરિચયવાળા ચિત્તાકારના અવકાશમાં જે નિરંતર વિહાર કરે છે તે સૌભાગ્યશાળી છે.]
Page #178
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૩૩ ]
વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ભેદ [ ૧૪૧ અહીં પ્રેમને પૃવત્ત “ કાંપતો' કહ્યો છે એ લાક્ષણિક પ્રયોગ છે, પણ એ અનુપ્રાસ માટે જ કર્યો છે, બીજું કઈ પ્રયોજન નથી. એવું જ ‘ચિત્તાકાશ' શબ્દનું પણ છે. એટલે અહીં કેઈ ચારુતા પ્રગટતી ન હોઈ એ વનિનું ઉદાહરણ નથી.
અશક્તિ એટલે છંદને પૂરે કરવાની અર્થાત છંદમાં જેટલા અક્ષરો જોઈએ તેટલા પૂરા પાડવાની અશકિત. અશક્તિને કારણે કરેલા લાક્ષણિક શબ્દના પ્રયાગનું ઉદાહરણ –
હે વિષમબાણના કુટુંબીઓના સમૂહમાં શ્રેષ્ઠ, જેનું ભાજન (મધ્યભાગ) ચંચલ તરંગોથી ખળભળેલું છે એવા સમુદ્રમાં પડીને તે પોતાના કુડથમય (= પાષાણમય = સ્થિર) આત્મામાં ચંચળતા પેદા કરી.”
અહીં ચંદ્ર માટે વિષમબાણના કુટુંબીઓના સમૂહમાં શ્રેષ્ઠ પદ વાપર્યું છે તે કેવળ પાદપૂર્તિ માટે જ વાપર્યું છે. એથી કોઈ વિશેષ : ચાતા સધાતી નથી. માટે એ ધ્વનિનું ઉદાહરણ નથી. કારણ –
૩૩ વિનિના બધા જ પ્રકારના ભેદપભેદમાં વ્યંગ્ય અર્થ સ્કુટપણે અને પ્રધાનરૂપે વ્યક્ત થાય એ જ ઇવનિનું પૂરેપૂરું લક્ષણ છે.
આનાં ઉદાહરણ અપાઈ ચૂકયાં છે. શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલોકને.
બીજે ઉદ્યોત પૂરે થયે.
Page #179
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ત્રીજો
આમ, બીજા ઉદ્યોતમાં, વ્યંગ્યાની ષ્ટિએ ધ્વનિનું સ્વરૂપ અને તેના પ્રભેદો દર્શાવ્યા પછી હવે ગૂજકની દૃષ્ટિએ તેના ભેદો ખતાવવામાં આવે છે.
એનેા અ` એ છે કે ગયા ઉદ્યોતમાં ધ્વનિના જે ભેદે બતાવ્યા છે તે માત્ર વ્યગ્યની દૃષ્ટિએ જ બતાવ્યા છે, એટલે કે વ્યંગ્યા કેટલા પ્રકારના હાઈ શકે છે તેની ત્યાં ચર્ચા કરેલી છે. એ વાત સાચી કે ગ્ય ગ્યના ભેદે ખતાવવા માટે પહેલાં વ્યગ્યને અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય એવા એ મુખ્ય ભાગમાં વહેંચી નાખ્યા હતા અને એ રીતે એમાં અમુક અંશે વ્યંજકનેા પણ ઉલ્લેખ થયા છે. પણ ખરું જોતાં, એ ભેદ વ્યંગ્યાના જ છે. કેટલાક વ્યંગ્યા એવા હેાય છે, જેમાં વાચ્યા વિવક્ષિત હતેા જ નથી અને ખીજા કેટલાક એવા હાય છે જેમાં વાચ્યા ખીજા અર્થમાં સમિત થઈ જાય છે. એ 'નેમાં વાચ્યા વ્યંજક હાય છે એ સાચું, પણ એ વ્યજકને! માત્ર આંશિક ઉલ્લેખ છે. વળી, ફક્ત વાચ્ય અર્થ જ ન્યૂજક ટ્રાય છે એમ નથી, વ્યંગ્યા પણ ખીજા વ્યંગ્યા તેા વ્યંજક બને છે. એટલું જ નહિ, શબ્દ પશુ વ્યંજક હાઈ શકે છે. ( અહી' એટલું તે ધવુ જોઈ એ કે અ ય્જક અને ગ્ય ગ્ય ખંતે હાઈ શકે છે, પશુ શબ્દ કેળ યંજક જ હેઈ શકે છે. ) એ રીતે જે જે વસ્તુઓ વ્યૂજક બની શકે એમ છે તે બધીની દૃષ્ટિએ, વે, આ ત્રીજા ઉદ્યોતમાં, ધ્વનિના ભેદ પાડવામાં આવશે અને તેનુ સ્વરૂપ સમજાવવામાં આવશે. પહેલી જ કારિકા કહે છે કે
ધ્વનિના પદ અને વાચ પ્રકાશ્ય ભેદ
.૧
અવિક્ષિતવાચ્ય દર્શન પદ દ્વારા તેમ જ વાકય દ્વારા પ્રગટ થઈ શકે છે, અને તેનાથી ભિન્ન એવા અનુરછુનરૂપ એટલે કે સ’લક્ષ્યક્રમન્યગ્યરૂપ ધ્વનિ પણુ પદ અને વાકય દ્વારા પ્રગટ થઈ શકે છે.
એને અ એ છે કે ગયા ઉદ્યોતમાં ધ્વનિના જે અઢાર ભે તાવ્યા તેમાંના એક સિવાયના બાકીના સત્તર ભેદ્ય પથી તેમ જ વાકષથી પ્રગટ થઈ શકે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૧ ]
દવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૪૩ ત્યાં એ ભેદો આ સ્માણે પાડ્યા હતા. શરૂઆતમાં વનિના બે મુખ્ય ભેદ પાડ્યા હતા ઃ ૧. અવિવક્ષિતવા અથવા લક્ષણામૂલ, અને ૨. વિવક્ષિતા પરવાય એટલે અભિધામૂલ – એમાંથી અવિવક્ષિતવાના પાછા બે ભેદ પાડ્યા હતા : ૧. અર્થાતરસંક્રમિત વાચ્ય અને ૨. અત્યંત તિરસ્કૃતવાચ્યું. એ પછી વિવક્ષિતાન્યરવાયના પણ બે ભેદ પાડયા હતા. ૧. સંલક્ષ્યક્રમવ્યંગ્ય અને ૨. અસંલક્ષ્યક્રમવ્યંગ્ય. એમાંથી સંલક્ષ્યક્રમવ્યંગ્યના ત્રણ પ્રકાર પાડ્યા હતા : ૧. શબ્દશક્તિમૂલ, ૨. અર્થ શક્તિમૂલ અને ૩. ઉભયશક્તિમૂલ. એમાંથી શબ્દશક્તિમૂલના બે પ્રકાર, અર્થ શક્તિમૂલના બાર પ્રકાર અને ઉભયશક્તિમૂલનો એક પ્રકાર માનેલો છે એટલે સંલક્ષ્યક્રમના કુલ પંદર પ્રકાર થયા. એમાં અવિવક્ષિતવાચના બે પ્રકાર અને વિવક્ષિતા પરવાને અસંલક્ષ્યક્રમ નામનો એક પ્રકાર ઉમેરીએ એટલે કુલ ૧૫ + ૩ = ૧૮ ભેદ થાય. એમાંથી ઉભયશક્તિમૂલને બાદ કરતાં બાકીના ૧૭ ભેદે પદથી તેમ જ વાક્યથી પણ પ્રગટ થઈ શકે છે એટલે એમના ૧૭૪ ૨ = ૩૪ ભેદો થાય. હવે પછી કહેવામાં આવશે કે અર્થશક્તિમૂલના બાર ભેદો પ્રબંધમાંથી પણ પ્રગટ થાય છે એટલે એ બાર ભેદ ઉમેરતાં ૩૪ + ૧૨ = ૪૬ ભેદો થાય. એમાં ઉભયશક્તિ તો કેવળ વાક્યપ્રકાશ્ય જ હોઈ તેને એક પ્રકાર ઉમેરીએ એટલે ૪૬ + ૧ = ૪૭ ભેદો થાય. ઉપરાંત, અસંલક્ષ્યક્રમના પદ વાક્ય ઉપરાંતના, પ્રબંધ, પદાંશ, વર્ણ અને રચનાગત ચાર પ્રકારો ઉમેરતાં ૪૭ + ૪ = કુલ ૫૧ શુદ્ધ ભેદ થાય.
આની તારીજ આ પ્રમાણે આપી શકાય? અવિવક્ષિતવાચ્યનિ અર્થાતર સંક્રમિત છે પદપ્રકાશ્ય, અત્યંત તિરસ્કૃત
વાકયપ્રકાશ્ય = ૪ વિવક્ષિતા પરવા દેવનિ અસંલક્ષ્યક્રમ (રસાદિ) ૫દ, વાક્ય, પ્રબંધ, પદાંશ,
૨ચના પ્રકાશ્ય સંલજ્યમવ્યંગ્યા શબ્દશક્તિમૂલ અલંકારવનિ ો પદ અને
વસ્તુવનિ ઈ વાકયપ્રકાશ્ય અર્યશક્તિમૂલ ૧૨ ૪ પદ, વાક્ય, પ્રબંધ ઉભયશક્તિ મૂલ
Page #181
--------------------------------------------------------------------------
________________
વિનિ
અવિવક્ષિતવા (લક્ષણમલ)
વિવક્ષિતાન્યપરવા (અભિધામૂલ)
બuતરસંક્રમિતવા (અજહસ્વાર્થીમલ)
અત્યંતતિરસ્કૃતવાચ (જહસ્વાથમૂલ)
સંલક્ષ્યમવ્યંગ્ય (અનુરણનરૂપ)
અલંલક્ષ્યકથંગ્ય (રસાદિ)
૧૮
સાથે નકશે જેવાથી આ સ્પષ્ટ થશે. ૧૪૪] વિનિના પદ અને વાક્ય પ્રકાશ્ય ભેદ
શક્તિમલ
અર્થ શક્તિમૂલ
ઉભયશક્તિભૂલ
૧૭
અલંકાર
તસંભવી
કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ
કવિનિર્મિતપાત્રપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ
અલંકાર
વસ્તુ
અલંકાર
અટકાર વસ્તુ મા તે મહકાર | વ
અલકાર
અલા
વત
અલંકાર
ત
-
અલંકાર
અલંકાર
વસ્તુ
અલંકાર ૧૨
|
અલંકાર વસ્તુ
અલંકાર
૧૩
[વન્યાલોક
વસ્તુ
અલંકાર
Page #182
--------------------------------------------------------------------------
________________
ઉદ્યો ૩–૧ ]
ધ્યનિના પદ અને વાકય પ્રકાશય જે [ ૧w આમાંથી પહેલા ૪ પદ અને વાક્ય પ્રકાશ્ય લેઈ તેમના ભેરે ૫ થી ૧૬ સુધીના બાર પદ, વાકય અને પ્રબંધ પ્રકારય હોઈ તેમના કુલ ભેદે ૩૬ ૧૭ મો કેવળ વાકય પ્રકાશ્ય હોઈ એને ભેદ ૧૮ મે પદ, વાકય, પ્રબંધ, પદાંશ, વર્ણ અને રચના પ્રકાશ્ય હોઈ એના કહ ભેદ ૬
૧. અવિવક્ષિતવાચ્ય ( લક્ષણામૂલ ધ્વનિ )ના અત્યંતતિરસ્કૃતવાચ્ય નામના ભેદમાં પદ દ્વારા વ્યંગ્યાર્થી પ્રગટ થત હોય એવું ઉદાહરણ મહર્ષિ વ્યાસના આ વાકયમાં જોવા મળે છે – “જો મિષઃ બિંયા' “આ સાત લામીની સમિધ છે.”
આખો લેક આ પ્રમાણે છે :
“વૃતિ, ક્ષમા, દયા, શૌચ, કરુણા, અનિષ્ફર વાણી, મિત્રોને દ્રોહ ન કરવો એ સાત લક્ષ્મીની સમિધ છે.”
સમિધ એટલે યજ્ઞ માટેના લાકડાના ટુકડા. હવે, એ તો અગ્નિની હોઈ શકે. લક્ષ્મીની કેવી રીતે હોય? એટલે અહીં એનો મુખ્યાથ બાધિત થાય છે અને પછી લક્ષણથી “વધારનારા” એવો અર્થ લેવામાં આવે છે. જેમ સમિધ અગ્નિને વધારે પ્રજવલિત કરે છે તેમ આ કમાં ગણવેલી વસ્તુઓ લક્ષ્મીમાં વધારો કરે છે. અહીં “સમિધ' શબ્દના મુખાર્થના બિલકુલ ત્યાગ કરવો પડે છે, એટલે એ અત્યંતતિરસ્કતવાચધ્વનિનું ઉદાહરણ છે, અને અહીં ફક્ત “સમિધ” પદ જ થંભ્યાર્થને પ્રગટ કરે છે એટલે એ પદપ્રકાશ્ય બંગાથે અથવા ધ્વનિ છે.
અથવા કાલિદાસની પંકિત –
कः सन्नखे विरहविधुरां स्वय्युपेक्षेत जायाम् । મેઘદૂતમાંને એ શ્લોક આખે આ પ્રમાણે છેઃ
“હે મેષ, પ્રવાસીઓની સ્ત્રીઓ અલકલટને સંકેરીને પતિ આવસે એવા વિશ્વાસથી તને વાયુમાર્ગે જતો જોઈ રહેશે. કારણ, મારા સિવાય એવો પરાધીન બીજો કેણ હય, જે તને ચઢી આવેલ જોયા પછી પોતાની વિરહકાર પત્નીની ઉપેક્ષા કરે ?” રસ.-૧૦
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ] ધ્વનિના પદ અને વાક્ય પ્રકાશ્ય લેદ
[ ધ્વન્યાસ આ શ્લેકમાં “સન્મ' શબ્દ છે, તેને અર્થ “બખતર વગેરેથી સજજ થયેલ” એવો થાય છે. એ અર્થ મધ સાથે બંધબેસત થતો નથી એટલે લક્ષણાથી અહીં “તૈયાર થયેલો” એ અર્થ સમજાય છે. અને તેના પ્રયોજનરૂપે એવો વ્યંગ્યાર્થ સમજાય છે કે “તું વિયેગિનીઓ ઉપર પ્રહાર કરવા તૈયાર થયે છે એટલે તારામાં દયા તો છે જ નહિ, વળી સામાન્ય માણસમાં એટલી શક્તિ પણ નથી હોતી કે તારો પ્રતિકાર કરી શકે, અને તું કંઈ આ જોઈ વિચારીને પણ કરતો નથી. આમ, અહીં પણ મુખાર્થને બિલકુલ ત્યાગ કરવો પડે છે, અને જે વ્યંમાથે સમજાય છે તે પદ મારફતે સમજાય છે.
અથવા શાકુંતલમાંની આ પંક્તિ –
किमिव हि मधुगणां मंटनं नाकृतीनाम् ।' આ શ્લેક આ પ્રમાણે છે –
કમળ શેવાળથી વીંટાયેલું હોય તોયે રમણીય લાગે છે, ચંદ્રનું કાળું કલંક પણ શોભાયમાન લાગે છે, આ નાજુક અંગવાળી (શકુંતલા) એ વલ્કલ પહેર્યું હોવા છતાં એ વધુ મનહર લાગે છે; સાચે જ મધુર આકૃતિવાળાંને કઈ વસ્તુ આભૂષણરૂપ નથી બની જતી ?”
અહીં આકૃતિને “મધુર” વિશેષણ લગાડયું છે. મધુર તો રસ કહેતા સ્વાદવાચક શબ્દ છે. એ આકૃતિ સાથે બંધબેસતો થતો નથી. એટલે લક્ષણાથી સૌનું અનરંજન કરનાર, સૌને તૃપ્તિ આપનાર એ અર્થ સમજાય છે, અને એના પ્રયોજનરૂપે વ્યંજનાથી એવો અર્થ સમજાય છે કે શકુંતલાનું સૌદર્ય અતિશય અભિલાષને વિષય બને તો એમાં નવાઈ પામવા જેવું કશું નથી. અહીં પણ વ્યંગ્યાર્થ “મધુર' પદમાંથી પ્રાપ્ત થાય છે એટલે એ પદપ્રકા અત્યંતતિરક્તવાનિનું ઉદાહરણ બને છે.
આથી જ વૃત્તિમાં કહ્યું છે કે –'
આ ઉદાહરણમાં “સમિધ, “સન્નદ્ધ” અને “મધુરાણામ' પદે વ્યંજક રૂપે વપરાયાં છે.
૨. એ જ અવિવાહિતવણ્ય ધ્વનિના અથાતરસંક્રમિત વાગ્ય નામના ભેદનું ઉદાહરણ
‘रामेण प्रियजीवितेन तु कृतं प्रेम्णः प्रिये नोचितम् ।'
Page #184
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧ ] * ધ્વનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૪૭
આ શ્લેક આ પ્રમાણે છે –
“તે રાવણને જાકારે દીધે તેથી રોષે ભરાઈને તે દૂર રાક્ષસે તો પિતાને છાજે એવું જ કર્યું, (તારું માથું કાપી નાખ્યું), તે પણ તે
એવી રીતે વેઠી લીધું, જેને લીધે કુલીન સ્ત્રીઓ પિતાનું માથું ઊંચું રાખી શકે; પણ જેને પોતાનો જીવ વહાલે છે એવો રામ તારી આપત્તિનો સાક્ષી બન્યા છતાં ધનુષ ધારણ કરી રહ્યો છે એ, હે પ્રિયે, તેણે પ્રેમને ઉચિત કાર્ય ન કર્યું.”
રામને નિરાશ અને યુદ્ધમાં નિરુત્સાહ બનાવી દેવા માટે રાવણે માયાથી સીતાની મૂર્તિ રચી મેઘનાદને હાથે તેનું માથું કપાવી નાખ્યું. સાચી સીતાનું માથું કપાઈ ગયું એમ સમજી રામ તેના વિયોગથી વિલાપ કરતાં આ વચનો બોલે છે. રામ પોતે જ આ બોલતા હોઈ એમાં આવતા “રામ” શબ્દનો અર્થ બાધિત થાય છે. અને પછી લક્ષણથી તેના અર્થનું “પિતાના પ્રેમીનું રક્ષણ કરવાની જેની ફરજ હતી અને જે અત્યંત સાહસિક અને સત્ય પ્રતિત હતા એવા વ્યંગ્યગુણવિશિષ્ટ રામમાં સંક્રમણ થાય છે. અને પછી એમાંથી પોતાનું કર્તવ્ય બજાવી ન શક્યા બદલની રામની આત્મગ્લાનિ વ્યંજિત થાય છે. આમ, એ પદપ્રકાશ્ય અર્થાતરસંક્રમિત વાચધ્વનિનું ઉદાહરણ બને છે. માટે જ વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં “રામ” શબ્દના વાચ્યાર્થીનું સંક્રમણ અત્યંત સાહસિક્તા વગેરે વ્યંગ્યાર્થમાં થાય છે અને તેથી તે વ્યંજક છે.
અથવા – તેના કપલને આપે ઉપમા ચંદ્રની વૃથા, ખરું જોતાં, બિચારો એ ચંદ્ર તે ચંદ્ર માત્ર છે.
ચંદ્ર માત્ર છે ” એટલે એ તો ક્ષય પામે છે. કલંકવાળે છે એ વ્યંગ્યાર્થ સમજાય છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે
અહીં બીજે “ચંદ્ર” શબ્દ અર્થાતરસંક્રમિત વાચ્યનું ઉદાહરણ છે.
આમ, અત્યંત તિરસ્કૃતામ્ય અને અર્થાતરસંક્રમિતવાએ વનિ જેમાં પદથી પ્રગટ થતા હોય એવાં ઉદાહરણો આપ્યા પછી હવે જેમાં એ વાકથથી પ્રગટ થતા હોય તેવાં ઉદાહરણ આપે છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ] ધ્વનિના પદ અને વાક્ય પ્રકાશ્ય ભેદ
[ ધ્વન્યાલેાક
૩. અવિવક્ષિતવાસ્થ્યના અત્યંતતિસ્કૃતવાચ્ય પ્રકાર ના જ મારફતે પ્રગટ થતા હાય એનું ઉદાહરણ -
“નિશા જે સર્વભૂતાની, તેમાં જાત સયમી, જેમાં જાગે બધાં ભૂતા, તે જ્ઞાની મુનિની નિશા.”
'
અહી’‘ નિશા ’થી ‘ જાગરણ ’ની વાત વિક્ષિત નથી. તે શું છે? મુનિએ તત્ત્વજ્ઞાનની ખાખતમાં સાવધ રહેવું અને અતત્ત્વ પ્રત્યે વિમુખ રહેવું એવું અહી' વ્યજિત કરવામાં આવ્યું છે. આમ, આ તિરસ્કૃતવાસ્થ્ય વ્યંજકનું ઉદાહરણ મને છે.
૪. એના જ અર્થી'તરસ'ક્રમિત વાચ્ય પ્રકાર વાકય દ્વારા. પ્રગટ થતા હોય એવું ઉદાહરણ
“કેટલાકના સમય વિષમય તે કેટલાકના અમૃતમય, કેટલાકના વિષ અને અમૃતમય તે કેટલાકના નહિ વિષ કે નહિ અમૃતમય એવા વીતે છે.”
'
આ વાકયમાં ‘ વિષ ’ અને ‘ અમૃત ’ એ એ શબ્દો ‘દુઃખ' અને ‘સુખ ’ રૂપ અર્થા તરસ’ક્રમિત વાચ્યરૂપે વપરાયા છે; એટલે અર્થા‘તરસંક્રમિતવાચ્ય જ અહી ન્યૂજક છે.
આ બંને ઉદાહરણામાં એકથી વધુ પદે અર્થાંતરસંક્રમિતવાચ્ય છે. અને તેએ ગ્જક તરીકે કામ કરે છે, એટલે અહી મંગ્યા વાકયમાંથી પ્રગટ થાય છે એમ કહ્યું છે.
કાવ્યપ્રકાશ માં આ
વાકષપ્રકાશ્ય અર્થાતરસંક્રમિતવાચ્યધ્વનિનું ઉદાહરણ આપેલું છે:
:
“ હું તને કહું છું કે આ વિદ્વાનેને સમાજ છે, માટે નિજ ગતિ સ્થિર રાખીને એસજે અહી ’
અહીં “ તને હું કહું છું.' એમ કહેવાની જરૂર જ નથી – જે કહેવાનું .. હાય તે કહી દે એટલે કામ પતી જાય. એટલે એ વાકયની ગતિ સધાતી નથી. એ જ રીતે, સામે વિદ્વાના બેઠા હાય છતાં ‘• આ વિદ્વાનેાના સમાજ છે' એમ કહેવાની જરૂર રહેતી નથી, એટલે એ વાચ્યાય પણ બાધિત થાય છે, અને પછી લક્ષણાથી એ બધાને જુદી રીતે અર્થ કરવામાં આવે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
• ઉદ્યોત ૩૧ ]
ધ્વનિના પદ અને વાક્ય પ્રકાશ્ય ભેદ [ ૧૪૯
'
(
અહીં ‘હું' એટલે તાશ હિંતથી એવા હું', ' તને' એટલે તું જે મારી પાસે ઉપદેશ લેવાને યેાગ્ય છે એવા તને', ‘કહું છું ' એટલે કે શિખામણ આપું છું.' અથવા ‘ચેતવું છું', ‘ વિદ્વાના ’એટલે ‘આ બધા કંઈ સામાન્ય વિદ્વાનેા નથી, મેાટા મેાટા ધુર ધરા છે', એવે અથ લેવાના છે. · નિજ તિ' એટલે ‘તારી જે મતિ ચાપલ કરવા ટેવાયેલી છે તે મતિ ’તે ઠેકાણે રાખીને મેસશે. અને આ બધાના વ્યંગ્યા એ છે કે જો તું મારી આ શિખામણ કે ચેતવણી નહિ માને નહિ તે પરિણામ સારું નહિ આવે. આમ, અહીં પ્રત્યેક પદને વાચ્યા વ્યંગ્યગુણવિશિષ્ટ થઈને અર્થાતરમાં સંક્રમિત થાય છે અને તેથી આખા વાકયદ્રારા જુદા જ અ પ્રતીત થાય છે. આમ એ, વાકચપ્રકાશ્ય અર્થાતર સક્રમિતવાચ્ય વ્યંગ્યનું ઉદાહરણુ બને છે.
અવિવક્ષિતવાસ્થ્યના અત્યંતતિરસ્કૃત અને અર્થાતરસંક્રમિત એ બંને પ્રકારના પદપ્રકાશ્ય અને વાકય-પ્રકાશ્ય એમ બમ્બે ભેદ ગણતાં કુલ ચાર ભેદ થાય, તે ચારૂનાં ઉદ્દાહરણુ ઉપર આપ્યાં છે. હવે, વિવક્ષિતવાસ્થ્યના સલક્ષ્યક્રમના ૧૫ પેટાભેદેમાંથી કેટલાકનાં ઉદાહરણ આપે છે.
૧. વિક્ષિતાન્યપરવાચ્ય ( અભિધામૂલ)ના સ ́લક્ષ્યક્રમવ્યંગ્યના શબ્દશક્તિમૂલ નામના ભેદ પદથી પ્રકાશિત થતા હાય એવું ઉદાહરણ
“ જો ધ્રુવે મને યાચકોની વાંછા પૂરી કરવા માટે સમ ન ખનાબ્યા, તે માર્ગમાં સ્વચ્છ પાણીથી ભરેલું તળાવ અથવા જડ કૂવા કેમ ન બનાવ્યા ?”
-
આવતા
યાચકાની ઈચ્છા પૂરી ન કરી શકવાથી ખિન્ન થયેલા માણસની આ ઉક્તિ છે. એને એમ થાય છે કે આના કરતાં તે હું જતા વટેમાર્ગુઓને પાણીથી સ ંતેષનાર તળાવ કે જડ કૂવા થયા હોત તે। સારું. અહીં જડ” શબ્દ શ્રેષયુક્ત છે. ‘ડ ' અને ‘ લ 'ને એટલે ‘ જડ' અને ‘ જલ' અને અક્ એમાંથી
.
અભેદ મનાય છે નીકળે છે. વક્તાએ * જડે' શબ્દ પેાતાના વિશેષણ્ તરીકે વાપર્યાં છે, જેના અથ એવા થાય કે જો મને જડ બનાવ્યેા હાત તે। યાચકાની વેદનાની મને ખબર જ ન પડત અને તેથી મને જે ગ્લાનિ થાય છે તે પણ્ ન થાત. હું સ્વસ્થ રહી શકત. પણ એ વિશેષણુ કૂવાને પણ લાગુ પડી જાય છે
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ] ધ્વનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ
[ બન્યાકઅને ત્યારે શબ્દશક્તિથી એટલે કે, અભિધામૂલ વ્યંજનાથી એનો અર્થ
જલભર્યો' એવો થાય છે. હું જે જલભર્યો કુવો હતા તે તરસ્યાની તરસ મટાડી શકત, પોપકાર કરી શકત, એ અર્થ પ્રતીત થાય છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં ખિન્ન વક્તાએ “જડ” શબ્દને ઉપગ પોતાના સમાનાધિકરણરૂપે એટલે કે પિતાના વિશેષણરૂપે કરે છે, પણ એ શબ્દ સંલક્ષ્યક્રમરૂપે પિતાની શક્તિથી એટલે કે
અભિધામૂલ વ્યંજનાથી કૂવાના સમાનાધિકરણરૂપે એટલે કે વિશેષણરૂપે પ્રતીત થાય છે.
૨. એ જ વિવણિતા પરવામ્યના સંલક્ષ્યક્રમવ્યંગ્યને. શબ્દશક્તિમૂલ નામનો ભેદ વાક્યથી પ્રકાશિત થતું હોય એવું ઉદાહરણ હર્ષચરિત'માં સિંહનાદના વાક્યમાં જોવા મળે છે –
“આ મહાપ્રલય થઈ ગયા પછી પૃથ્વીને ધારણ કરવા. માટે હવે તમે જ શેષ છે.”
અહીં પ્રસંગ એ છે કે હર્ષના પિતા પ્રભાકરવર્ધનનું મૃત્યુ થયું છે અને મોટાભાઈ રાજયવર્ધનનું ખૂન થયું છે, એવે સમયે હર્ષને સેનાપતિ સિંહનાદ હર્ષને આ શબ્દો કહે છે. એટલે અહીં પ્રકરણને લીધે અભિધા એવા અર્થમાં નિયંત્રિત થાય છે કે તમારા પિતા અને મોટાભાઈના મૃત્યુ-- રૂપ મહાપ્રલય પછી પૃથ્વી કહેતાં રાજ્યની ધુરા ધારણ કરવા તમે જ હવે શેષ એટલે કે બાકી રહ્યા છે. પણ એ અર્થ સમજાયા પછી મહાપ્રલય અને “શેષ' શબ્દને જેરે બીજો અર્થ એવો સમજાય છે કે મહાપ્રલય પછી પૃથ્વીને ધારણ કરનાર શેષ એટલે કે શેષનાગ તમે જ છે. અને પછી એ બે અર્થો વચ્ચે ઉપમાનોપમેયભાવ પણ સમજાય છે. એટલે કે જેમ મહાપ્રલય પછી શેષનાગે પૃથ્વીને ધારણ કરી હતી તેમ તમારા પિતાના અને મોટા ભાઈના મૃત્યુ પછી પૃથ્વીને ભાર ઉપાડવા તમે જ રહ્યા છો, એટલે કે તમે શેષનાગના જેવી પૃથ્વીને ધારણ કરવાની શક્તિ ધરાવો છો. આથી વૃત્તિમાં લખ્યું છે કે –
આ વાકય સંલક્ષ્યક્રમવ્યંગ્ય અર્થાતરને પોતાની શક્તિથી સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
ઉધન ૩-૧ ]
ધ્વનિના પદ અને વાકય પ્રકાર છે [ ૧૫૧ એટલે કે અહી સેના રૂપ અથાતર શબશક્તિથી જ પ્રગટ થાય છે.
૩. એ જ વિવક્ષિતાન્યપરવાચ્ય એટલે કે અભિધામૂલને કવિ પ્રૌઢોક્તિમાત્રસિદ્ધ અર્થશક્તિમૂલ ભેદ પદ દ્વારા પ્રગટ થયો હોય એવું ઉદાહરણ પ્રવરસેનકૃત પ્રાકૃતરૂપક “હરિવિજય”માં મળે છે –
મેંઘામૂલા ઉત્સવના પ્રચારને કારણે મનહર સુરાદવાળું, આમ્રમંજરીથી વિભૂષિત વસંતલક્ષમીનું મુખ્ય કામદેવે કોઈએ આપ્યા વગર જ લઈ લીધું.”
આ શ્લોકમાં “મનહર સુરામદ” શબ્દના બે અર્થ થાય છે : h) જેમ મનોહર દેવ એટલે કે કામદેવને આમોદ એટલે કે ચમત્કાર હોય એવું, અને (૨) જે મનહર સુરા કહેતાં મદિરાની વાસથી યુક્ત હોય એવું. એ જ રીતે “મુખ’ શબ્દના પણ બે અર્થ થાય છેઃ ૧. પ્રારંભ અને ૨. મુખ. વસંતના પ્રારંભમાં કામદેવને ચમત્કાર હોય છે અને નાયિકાના મુખમાં મદિરાની સુગંધ હોય છે.
અહીં વાક્યર્થ ફક્ત એટલો જ છે કે વસંતના પ્રારંભમાં ચિત્તમાં કામ જાગ્રત થાય છે. કામદેવે વસંતલક્ષ્મીનું મુખ આપ્યા વગર જ લઈ લીધું, એમ કહેવાથી વસંત અને કામમાં નાયક નાયિકાના વ્યવહારનું આરોપણ થયું છે. અને એથી વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં આપ્યા વગર જ” એમ કહેવાને લીધે નાયિકાની નવોઢાવસ્થા સૂચવાય છે અને તેથી કામે બાલાત્કારે ચુંબન કર્યું, એ અર્થ વ્યંજિત થાય છે.
અને એમાં કવિપ્રોઢક્તિ જ કારણભૂત છે.
૪. એ જ વિવક્ષિતા પરવાને કવિ પ્રૌઢક્તિમાત્રસિદ્ધ પ્રકાર જ્યાં વાક્ય દ્વારા પ્રગટ થતો હોય એવું ઉદાહરણ પહેલાં (બીજ ઉદ્યોતમાં) “વસંત માસ બાણ તયાર કરે છે” વગેરે લેકમાં આપેલું છે. એમાં “વસંત માસ બાણ તૈયાર કરે છે, પણ કામદેવને આપતો નથી” એ વાક્યર્થ કવિ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ] ઇવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ધ્વન્યાલક પ્રૌઢક્તિમાત્રસિદ્ધ છે, અને તે વસંત સમયે કામદેવનું જોર ક્રમશ વધતું જાય છે એવું વનિત કરે છે.
અહીં કવિનિબદ્ધપાત્રપ્રોઢક્તિમાત્રસિદ્ધ નામનો ભેદ પદથી અને વાક્યથી પ્રગટ થતો હોય તેવા દાખલા નથી આપ્યા. એનું કારણ કદાચ
એ હોવાનો સંભવ છે કે કારિકામાં માત્ર પ્રૌઢક્તિમાત્રસિદ્ધ અને સ્વતઃસંભવી એવા બે જ ભેદ કહેલા છે. પરંતુ કવિનિબદ્ધ પાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ નામને ભેદ પણ હોય છે અને તેનાં ઉદાહરણ નીચે પ્રમાણે આપી શકાય અને ભેચનકારે આપ્યાં છે તે અહીં જોઈ લઈએ. કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ પદપ્રકાશ્ય વનિનું ઉદાહરણ –
એ વાત સાચી છે કે કામો કહેતાં કમ્ય પદાર્થો મનરમ હોય છે, એ વાત પણ સાચી છે કે વિભૂતિઓ પણ રમ્ય હોય છે; પરંતુ જીવિત તો મદમસ્ત લલનાના કટાક્ષ જેવું ચંચલ હોય છે.”
અહીં કવિએ એક વિરાગી પાત્ર નિરૂપ્યું છે. તેની આ પ્રૌઢક્તિ છે. એમાં “જીવિત” શબ્દ આવે છે તેનો વ્યંગ્યાર્થ એવો છે કે આ બધા કામ્ય પદાર્થો અને વિભૂતિઓ કહેતાં સંપત્તિ પણ જીવિત હોય ત્યાં સુધી જ કામના છે. જીવન ન હોય તો એનું દેવું ન હોવું સરખું જ છે અને જીવન તે ચંચલ છે, એનો કોઈ ભરોસે નથી, તો પછી એ વિષયનો દેષ કાઢવાને શો અર્થ? દેષ દેવો હોય તે જીવનને જ દેવો જોઈએ. પણ તે તે સ્વભાવથી જ ચંચલ છે એટલે તેને પણ કંઈ વાંક નથી. આમ, જીવન પ્રત્યે ઊંડે વૈરાગ જન્મે છે.
કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિમાત્રસિદ્ધ વાવપ્રકાશ્ય ધ્વનિનું ઉદાહરણ પહેલાં “ કવણ પર્વત પે જઈ કયાં સુધી” વગેરે લેકનું આપ્યું જ છે. તેમાં પાત્રની પ્રૌઢક્તિને કારણે જ આખા વાક્યમાંથી તેની અધરચુંબનની અભિલાષા ધ્વનિત થાય છે.
પ. હવે સ્વતઃ સંભવી અર્થશક્તિમૂલ ભેદ પદ મારફતે પ્રગટ થતો હોય એવું ઉદાહરણ –
હાથીદાંત અહીં કયાંથી, જ્યાં સુધી ઘરમાં સદા ગાલે ગુફાં ઝુલાવંતી વિલાસે ફરતી વધુ.
Page #190
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧ ]
ધ્વનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૫૩
( એ વેપારી, ‘ જ્યાં સુધી ઘરમાં વીખરાયેલા વાળવાળી વહુ ફરતી હોય ત્યાં સુધી હાંથીદાંત કે વ્યાઘ્રચર્મ અહીં કાંથી હાય ?)
કોઈ વેપારીએ પારધીએના વાસમાં જઈને કોઈ ને પૂછ્યુ' હશે કે હાથીદાંત કે વ્યાઘ્રય મળશે? ત્યારે કોઈ છાપરી બહાર ઊભેલા વૃદ્ધે માપેલે આ જવાબ છે. એને સમજાવતાં વ્રુત્તિમાં કહ્યું છે કે –
આ
અહીં ‘ ગાલે ઝુલ્ફાં ઝુલાવતી ' એ શબ્દો સ્વતઃસંભવી અથશક્તિથી વ્યાધવધૂની સુરતક્રીડામાં આસક્તિ સૂચવે છે અને એના પતિની સતત સભાગને કારણે આવેલી ક્ષીણતાને પ્રગટ કરે છે.
૬. આ સ્વતઃ સંભવી ભેદ વાકયમાંથી પ્રગટ થતા હોય એવુ... ઉદાહરણું
કાનમાં મારતું પીધું ખાસીને વ્યાધની વધૂ, માતીના હાર પહેરેલી શાકામાં ગથી કુ.
આ વાકચ દ્વારા કાઈ નવી પરણેલી, મારતું પીછું. કાનમાં ખાસેલી બ્યાધની વહુનું અધિક સૌભાગ્ય સૂચવાય છે. કારણ કે એમાંથી એવા અર્થ પ્રગટ થાય છે કે એકમાત્ર એના સભાગમાં જ રચ્યા પચે રહેતા એને પતિ ફક્ત મારને જ મારી શકે એવા રહ્યો છે. આ નવી વહુ સિવાયની બીજી લાંખા સમયથી પરણેલી મેાતીનાં ઘરેણાં પહેરનારી વહુઆનુ ભારે દુર્ભાગ્ય પણ એમાંથી પ્રગટ થાય છે. કારણ કે તેમના સ`ભાગ સમયે જ વ્યાધ મેાટામાટા હાથીને મરવાની શક્તિ ધરાવતા હતા, એવા અથ એમાંથી પ્રગટ થાય છે.
ઉપર ધ્વનિના પદપ્રકાશ્ય અને વાકષપ્રકાશ્ય ભેદોનાં ઉદાહરણ આપ્યાં છે. એના ઉપરથી અનેક પ્રશ્ન ઉડાવવામાં આવે છે કે ધ્વનિ તેા પદસમૂહમાં રહેલા હાય છે. તમે પે।તે પહેલા ઉદ્યોતમાં ધ્વનિની વ્યાખ્યા બાંધી ત્યારે કાવ્યવિશેષને જ ધ્વનિ કહ્યો છે. હવે અહીં તમે એને પદપ્રકાસ્ય કહેા છે, એમાં અસંગતિ નથી? વૃત્તિના એ ભાગ આ પ્રમાણે છે
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ] અવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ
| [ ધ્વન્યાલો કાવ્ય વિશેષને ઇવનિ કહ્યો છે, તે પછી એ ધ્વનિ પદપ્રકાશ્ય શી રીતે હોઈ શકે? વિશિષ્ટ અર્થની પ્રતીતિ કરાવનાર વિશિષ્ટ શબ્દસંદર્ભને જ કાવ્યવિશેષ કહી શકાય. જે તમે એમ કહે કે ધ્વનિ પદપ્રકાશ્ય છે, તે એ વાત એને લાગુ. પડતી નથી. કારણ, પદે તે સ્મારક હોય છે એટલે વાચક નથી હોતાં.
અહીં પ્રતિપક્ષીને વધે એવો છે કે ધ્વનિ તો કાવ્યવિશેષ એટલે કે વિશેષ પ્રકારનું કાવ્ય છે. એ કાવ્ય વિશેષ પ્રકારના અર્થને બંધ કરાવનાર વિશેષ પ્રકારના શબ્દસમૂહનું બનેલું હોય છે. એનો અર્થ એ થયો કે: વનિ આખા કાવ્યમાંથી, વિશિષ્ટ પદસમૂહમાંથી સમજાય છે. હવે તમે કહો છો કે વનિ એક પદમાંથી પણ સમજાય છે. એનો અર્થ એ થયો. કે શબ્દસમૂહથી અસ્તિત્વમાં આવતું કાવ્યત્વ એક પદમાં પણ હેય છે. એ કેવી રીતે બની શકે ? શબ્દો તો માત્ર અર્થના સ્મારક એટલે કે યાદ કરાવનાર હોય છે, વાચક નથી હોતા. તો પછી વનિ પદ મારફતે કેવી રીતે પ્રગટ થઈ શકે ? એના જવાબમાં કહે છે કે –
તમે કહે છે એ દેષ તે આવત જે દવનિ છે કે નહિ. એને નિર્ણય વાચકને આધારે થતું હોત. પણ એવું તે છે નહિ. એ નિર્ણય તે વ્યંજકત્વને આધારે થાય છે.
કહેવાનો અર્થ એ છે કે જે વાચકને આધારે ધ્વનિનો નિર્ણય થત હેત તો એમ કહી શકાય કે શબ્દમાં વાચકવ નથી એટલે એ ધ્વનિને પ્રગટ કરી ન શકે. પણ વનિને નિર્ણય કંઈ વાચકત્વને આધારે થતો નથી. એ તો વ્યંજકત્વને આધારે થાય છે, એટલે પદ ભલે માત્ર સ્મારક હય, વાચક ન હોય, તો તે વનિનું વ્યંજક તો હે ઈ શકે છે. આ જવાબ ખાલી સામા પક્ષને ચૂપ કરવા માટે આપેલ છે, એટલે લોચનકારે એને “લેત્તર' કહ્યો છે. સાચે ઉત્તર હવે પછી આપે છે –
ઉપરાંત, શરીરધારીઓની પેઠે કાવ્યોમાં પણ ચારુત્વની પ્રતીતિ તે વિશેષ પ્રકારની ગોઠવણવાળા અવયના સમુદાયથી જ થાય છે, તેમ છતાં અન્વયવ્યતિરેકથી તે અમુક અવયવોથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧ ]
દવનિના પદ અને વાકય પ્રકાશ્ય ભેદ [ ૧૫૫. થાય છે એમ માનવામાં આવે છે, તેમ વ્યંજક વને કારણે પદમાંથી પણ વનિ પ્રગટ થઈ શકે છે એમ માનવામાં વિરોધ નથી.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે? પ્રતિપક્ષી કહે છે કે તમે કાગ્યને વનિ કહ્યો છે, એને અર્થ એ છે કે આખા કાવ્યમાંથી ધ્વનિને બંધ થાય છે. હવે કહે છે કે ધ્વનિ પદમાંથી પણ પ્રગટ થાય છે, પણ શબ્દ તે માત્ર અર્થનું સ્મરણ કરાવે છે, તેને વાચક નથી હોતો, એટલે અર્થને બોધ નથી કરાવતો. આમ એટલા માટે કહ્યું છે કે વૈયાકરણો એમ માને છે કે પદમાં વર્ણ નથી હોતા એટલે કે જ્યારે આપણને પદને બોધ થાય છે ત્યારે તેમાં ભિન્નભિત વર્ગોને અલગ અલગ બોધ નથી હોતો. અને વર્ણોને બોધ માય છે ત્યારે તેમાં અવયવોને અલગ બોધ નથી હોતો. એટલે કે જયારે આપણે “ઓ- વર્ણ સાંભળીએ છીએ ત્યારે તેમાં “અ” અને “ઉ” એ બે અવય રહેલા છે, એવું ભાન નથી હોતું. તે જ રીતે, વાકયમાં પદોને અલગ અલગ અર્થે નથી હોતો. અર્થ આખા વાકય દ્વારા જ સમજાય છે. છૂટક પદે અર્થબોધ કરાવી શકતાં નથી.
એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી વાત સાચી છે. પદઅવાચક હોય છે, અર્થને બોધ કરાવતાં નથી. પણ વનિને વાચકત્વ સાથે સંબંધ નથી. એને વ્યંજકત્વ સાથે જ સંબંધ છે, એટલે શબ્દ વાચક ન હોય તોયે વ્યંજક તે હોઈ શકે છે. ત્યારે પ્રતિપક્ષો એમ કહી શકે કે મારું કહેવું એવું નથી કે શબ્દ વાચક નથી માટે તે વનિને પ્રગટ ન કરી શકે, પણ મારું કહેવું એમ છે કે ધ્વનિ તો કાવ્યને કહે, છે, અને કાવ્ય તો પૂરો અર્થ દર્શાવે એવા પદસમૂહને જ કહી શકાય. માટે એટલું પદ કંઈ કાવ્ય ન બની શકે, તો પછી એ વનિ તો બને જ શી રીતે ? ત્યારે સિદ્ધાંતી જવાબ આપે છે કે હું પણ તમારી પેઠે એમ જ માનું છું કે પદ એ વનિ નથી. વનિ તો સમુદાયરૂપ જ છે. પણ મારું કહેવું એ છે કે વનિ પદ મારફતે પ્રગટ થઈ શકે છે. ત્યારે પ્રતિપક્ષી પૂછે છે કે જે પદથી વનિ પ્રગટ થતા હોય તો પછી વાક્યમાંનાં બાકીનાં પદો સાથે તેનો શો સંબંધ? તે એક પદને જ કેમ કાવ્ય નથી કહેતા ? આખા વાક્યને જ કેમ કાવ્ય કહે છે ? એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે કાવ્ય તો એક શરીર છે. શબ્દ વગેરે એનાં અંગે છે. શરીરમાં ચાતાની પ્રતીતિ થાય છે તે બધાં અંગોના અમુક વિશેષ
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ] ચર્ચાને સાર
[ વન્યાલક પ્રકારના સંનિવેશને લીધે જ થાય છે, તેમ છતાં કોઈ વિશેષ અંગની ચાતા એવી હોય છે જેને લીધે આખા દેહને ચાતા પ્રતીત થાય છે અને તે નથી હોતી તો આખા દેહની ચાતા પણું પ્રતીત નથી થતી. એટલે આપણે એ વિશેષ અંગની ચાતાને જ તે દેવની ચારુતા માનીએ છીએ. એ જ રીતે, કાવ્યમાં જે ચનાની પ્રતીતિ થાય છે તે કાવ્યન બધાં અંગેના વિશેષ સંનિવેશને લીધે જ થાય છે, તેમ છતાં જે અંગની ચાતા વિશેષ ધ્યાન ખેંચે એવી હોય તેને લીધે જ એ ચાસ્તાનો અનુભવ થતો હોય છે. એ અંગ એક પદ પણ હોઈ શકે છે. એટલે વ્યંજકત્વને કારણે એવા પદને પણ વનિ કહેવામાં આવે છે. એમાં કોઈ વિરોધ નથી આવતો.
ત્યારે પ્રતિપક્ષી એવો પ્રશ્ન ઉઠાવે છે કે પદમાં તમે ચાવ પ્રતીતિનો આરોપ શી રીતે કરી શકો ? પદ તે કેવળ અર્થનું સ્મારક એટલે કે સ્મરણ કરાવનાર હોય છે. એને જવાબ સિદ્ધાંતી એ આપે છે કે પદ કેવળ સ્મારક હોય છે તેથી શું થઈ ગયું ? પદ એ મનહર વ્યંગ્યાર્થીનું સ્મરણ કરાવે છે એટલે ચારુતાની પ્રતીતિમાં કારણભૂત હોય છે એમાં કોઈ શંકા નથી. દા. ત., શ્રુતિદુષ્ટ “પેલવ' શબ્દ લે. એ શબદ કંઈ વૃષણને વાચક નથી, પણ તે એનું સ્મરણ કરાવે છે. એટલે દેવરૂપ બની જાય છે. જ્યાં એ શબ્દ નથી હોતે ત્યાં કાવ્ય અદેષ ગણાય છે. એ જ બતાવે છે કે એક અંગમાં પણ દોષ હોઈ શકે છે. તેવી જ રીતે એક અંગ ચાસાવ પ્રતીતિનું કારણ પણ બની શકે છે. ચર્ચાને સાર
આ આખી ચર્ચાને સાર ત્રણ પરિકર શ્લોકમાં આપેલ છે.
જેમ શ્રુતિદુષ્ટ વગેરે દેશમાં અનિષ્ટના સ્મરણથી દેવ આવે છે, તેમ ઈષ્ટના સ્મરણથી ગુણ આવે છે.
પદે કેવળ સ્મારક હોય તેમ છતાં પદપ્રકાશ્ય વનિના બધા જ ભેદમાં રમણીયતા હોય જ છે.
જેમ કઈ સ્ત્રી સૌંદર્યયુક્ત એક જ આભૂષણથી પણ શેભે છે, તેમ સુકવિની વાણી એક પદથી પ્રગટ થતા વનિથી પણ રોભી ઊઠે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૪ ]
વર્ણોની રસદ્યોતકતા [ ૧૫૭ અસલશ્યમવ્યંગ્યના ચાર ભેદ
અવિવક્ષિત વાગ્યવનિના બંને પેટા ભેદ–અર્થાતરસંક્રમિતવા અને અત્યંતતિરસ્કૃતવા-તેમ જ વિવક્ષિતાન્યરવાના સંલક્ષ્યક્રમવ્યંગ્યના પેટા ભેદોના વ્યંજકની દષ્ટિએ પદપ્રકાશ્ય અને વાકયપ્રકાશ્ય એવા બબ્બે ભેદે ઉદાહરણ સાથે દર્શાવ્યા પછી એને જે બીજો પ્રકાર અસંલક્ષ્યકમવ્યંગ્ય, તેના ચાર ભેદે હવે બતાવે છે.
જે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ છે તે વર્ણ, પદ વગેરેમાં, વાક્યમાં, સંઘટનામાં અને પ્રબંધમાં પણ પ્રગટ થાય છે.
આને સમજાવતાં “ચનમાં કહ્યું છે કે અસંલયક્રમવનિને નાનામાં નાને વ્યંજક વર્ણ છે માટે તેને પહેલે ગણાવ્યા છે. વર્ણ સમૂહ મળીને પદ થાય છે અને પદસમૂહ મળીને વાક્ય થાય છે એટલે તેમને તે પછી એ ક્રમે ગણાવ્યો છે. સંઘના પદગત પણ હોય છે ને વાકયગત પણ હોય છે એટલે વાક્ય પછી તેને ગણાવી છે. અને સંઘટનામાં ગૂંથાયેલાં વાક્યોથી પ્રબંધ બને છે એટલે તેને છેલ્લો ગણાવ્યો છે. અને હવે એ જ ક્રમે એ દરેકની સમજૂતી આપે છે. વર્ણોની રસીદ્યોતકતા
વને અર્થ હેતે નથી એટલે તેઓ વનિના દ્યોતક ન બની શકે, એમ કોઈ કહે એમ માનીને કહે છે કે –
શ, ષ, રેફના સંયોગવાળા વર્ગો અને ૮ વધુ પ્રમાણમાં વપરાય તે તે શૃંગાર રસને બાધકોઈ વિરોધી થઈ પડે છે.
અને એ જ વર્ષે બીભત્સ વગેરે રસમાં વપરાય છે તે તેને દીપાવે છે. એટલે વણે પણ રસ વગરના હોતા નથી. એટલે કે વર્ષે પણ રસને વ્યંજિત કરે છે.
આ બે &લોકો વડે વણે પણ વ્યંજક હોઈ શકે છે: એવું અન્વયવ્યતિરેકથી બતાવ્યું છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
-૧૫૮ ] પદપ્રકાશ્ય અસલક્ષ્યકમ ધ્વનિ
[ વન્યાલક આને સમજાવતાં લોચનકારે કહ્યું છે કે પહેલા કમાં આ વર્ષે રસને બાધક થઈ પડે છે એમ કહ્યું છે એટલે એ વ્યતિરેક છે અને બીજા 'કમાં એ વર્ગો બીભત્સાદિ સેને દીપાવે છે એમ કહ્યું છે ત્યાં અન્વય છે. બીજી પણ એક સ્પષ્ટતા એમણે કરી છે તે એ કે અહી કહેવાને આશય એ છે કે રસાસ્વાદમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવની પ્રતીતિ જ કારણભૂત હોય છે, તેમ છતાં, અમુક પ્રકારના અવાજવાળા વણે જ્યારે એ વિભાવાદિનું સમર્થન કરે છે, ત્યારે તે રસને વિશેષ પોષક થઈ પડે છે. અને તેથી જેકે વણે સંભળાય છે ત્યારે તેનાથી સૂચવાતા અર્થની અપેક્ષા રાખ્યા વગર જ કેવળ કાનથી ગહણ થતો તેમને કમળ કે કઠેર સ્વભાવ જ રસાસ્વાદમાં સહકારી બની જાય છે –મદદરૂપ થઈ પડે છે. એનો અર્થ એ છે કે વર્ણથી રસનિષ્પત્તિ નથી થતી, પણ વર્ણો રસનિષત્તિમાં નિમિત્ત બને છે. રસનિષ્પત્તિ તો વિભાવાદિના સંયોગથી જ થાય છે. પરંતુ વર્ષોમાં પણ કેટલાક કઠોર અને કેટલાક કોમળ હોય છે અને એનું ગ્રહણ કાનથી થાય છે. વર્ણની એ કઠોરતા કે કોમળતા રસાસ્વાદમાં મદદરૂપ થઈ પડે છે. જેમ પદ વગરનું સંગીત પણ કઈ અર્થનું વાચક ન હોવા છતાં અમુક રસનું વ્યંજક બને છે, તેમ વણે પણ કોઈ અર્થના વાચક ન હોવા છતાં રસની વ્યંજનામાં સહાયક થઈ શકે છે. પદપ્રકાશ્ય અસંલક્ષ્યકમ ધ્વનિ
પદ દ્વારા અસંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ વ્યંજિત થયો હોય એવું ઉદાહરણ –
“ધુમાડાથી આંધળા થયેલા ક્રૂર અગ્નિએ તને જોયા વગર જ એકદમ નિર્દયતાપૂર્વક બાળી મૂકી ત્યારે તે ધ્રુજતી હશે, તારા વસ્ત્રોને છેડો ભયથી ખસી ગયો હશે અને તારી તે વ્યાકુળ આંખે તે ગમેતેમ ચારે દિશામાં ફેરવી હશે.”
આ શ્લોકમાં તે” એ વિશેષણપદ સહૃદયને સ્પષ્ટ રીતે રસમય લાગે છે.
અહીં પ્રસંગ એવો છે કે વત્સરાજ ઉદયન શિકાર કરવા ગયો હતો એ દરમ્યાન મંત્રીઓએ વાસવદત્તાને સંતાડી દીધી અને શહેરને આગ લાગાડી અને ઉદયન પાછો આવતાં તેને સમાચાર આપ્યા કે વાસવદત્તા તો આગમાં બળીને મરી ગઈ છે. એ સાંભળી ઉદયન વિલાપ કરતા આ વચન
Page #196
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૭–૪ ]
પાંશપ્રકાશ્ય અસ‘લક્ષ્યક્રમધ્વનિ [ ૧૫૯
.
ખેલે છે. લેાચનકાર એને સમજાતાં કહે છે કે વાસવદત્તા બળી મર્યાનું સાંભળી વત્સરાજના શાક એકદમ જાગી ઊઠે છે અને તેનું હૃદય શાકથી ભરાઈ જાય છે, અને વિલાપ કરતાં કરતાં તે આ શબ્દ ખેલે છે. આ શોક પ્રિયજનના વિનાશથી ઉત્પન્ન થયા છે, એટલે એ પ્રિય જનના ભ્રક્ષેપ, કટાક્ષ વગેરે પહેલાં રતિના વિભાવ બનતા હતા તે જ હવે પ્રિયજન બિલકુલ નષ્ટ થઈ જતાં યાદ આવે છે અને કરુણરસનું ઉદ્દીપન કરે છે. • તે લેામને ’માંતે તે ' શબ્દ એ લેાચનાના પેાતે અનુભવી શકાય પણ વર્ણવી ન શકાય એવા અનન્ત ગુણાનું સ્મરણ થયું એવુ' સૂચવી રસનું અસાધારણ નિમિત્ત બની ગયા છે. ‘ ધ્રૂજતી ' એ વિશેષણુ વાસવત્તાના ભયના અનુભાવને સૂચવે છે. હું એ ભયનું નિવારણ ન કરી શકયો એવું ભાન ઉદયનના શાકાવેગનેા ઉદ્દીપન વિભાવ બને છે. ‘ તે આંખા ’માં • તે ’તે। અર્થ એવા છે કે જે આંખેામાં વિશ્વાસ સદા પાચોપાથયાં રહેતા હતેા તે આંખા પણુ અસહાય બનીને વ્યાકુળ થઈ ગઈ અને ગમે તેમ ચારે દિશામાં ફરવા લાગી, ગમે તેમ ચારે દિશામાં' એટલા માટે કે ‘કાશ્ મને બચાવશે ? ’ ‘ આ પુત્ર કયાં છે?' એવા ભાવ એમાં રહેલે છે. અને આંખેાની એવી દશા શાકનું સારી પેઠે ઉદ્દીપન કરે છે. અગ્નિને ‘ ક્રૂર ’ કહ્યો છે તે એમ સૂચવવા કે એને તે સ્વમાવ જ ક્રૂર છે. એમાં શું થઈ શકે? પણ એ પણ એને બાળી તેા ન જ શકત. પણ ધુમાડાથી એ આંધળા થઈ ગયેા હતેા. એ એને જોવા જ પામ્યા ન હોતા. જો એ વાસવદત્તાનું સૌંદર્યાં જોવા પામ્યા હોત તે એ આવું અનુચિત કાર્યો કરે એવે સંભવ જ ન હેાતેા. આમ, અહીં વાસવદત્તાના સૌનુ સ્મરણ શાકવેશનેા પ્રખળ ઉદ્દીપન વિભાવ બની જાય છે. અને એ બધું તે’ શબ્દની ઉપસ્થિતિને કારણે આપણને સમજાય છે.
પોંશપ્રકાશ્ય અસ લક્ષ્ય મધ્વનિ
પદાશ એટલે કે પદના એક ભાગ દ્વારા અસલક્ષ્યક્રમ ધ્વનિ વ્યજિત થતા હાય એવું ઉદાહરણ
-
“ગુરુજના પાસે હાવાને કારણે લજજાથી માથું નમાવીને કુચકલશેાને 'પાવનારા દુઃખાવેગને અંદર જ રોકી રાખી, આંસુ સારતાં સારતાં ચકિત હરિણીના જેવા આકર્ષક નેત્રત્રિભાગથી મારા તરફ જે કટાક્ષ ક્કા તેનાથી તેણે મને ‘ ઊભા રહેા ’ – જશેા નહિ – એમ નહાતું કહ્યું ?”
Page #197
--------------------------------------------------------------------------
________________
૦૬ ] વાકયપ્રકાશ્ય અસલક્ષ્યધ્વનિના બે પ્રકાર વિચાર
અહીં “ત્રિભાગ” એટલો અંશ વ્યંજક છે. મૂળમાં “ચતિહરિણહારિનેત્રત્રિમાણ ' એ એક પદ છે અને “ત્રિભાગ • એને એક અંશ છે. એનો અર્થ એ થયો કે તેણે પૂરી નજરે મારા તરફ ન જોયું, પણ આંખના ત્રીજા ભાગથી માત્ર તીરછી નજરે મારા તરફ જોયું.
આને સમજાવતાં લે.ચનકાર કહે છે, ગુરુજનો હાજર હોવા છતાં તેમને ન ગણુકારીને જેમ તેમ કરીને તેણે અમિલાપ, મન્ય, દીનતા અને ગર્વ વગેરે પૂર્વક મંથર દષ્ટિએ મારા તરફ જોયું. એ વાતનું સ્મરણ થવાથી, ‘વિભાગ' શબ્દની ઉપસ્થિતિને લીધે પ્રવાસવિપ્રલંભનું ઉદ્દીપન સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
પ્રવાસવિપ્રલંભને પ્રાણ નાયકનાયિકાની પરસ્પર પ્રત્યેની આસ્થા છે. અહીં નાયિકા વડીલેની હાજરીને અવગણી ગમે તેમ કરીને પોતાને હદયભાવ તીરછી નજર કટાક્ષ ફેંકીને વ્યક્ત કરે છે એ તેની નાયક પ્રત્યેની આસ્થા બતાવે છે અને નાયક આ વરતુનું સ્મરણ કરે છે એ તેની નાયિકા પ્રત્યેની આસ્થા બતાવે છે. આમ, અહીં “ત્રિભાગ' પદાંશને જેર વિપ્રલંભશૃંગાર વ્યંજિત થાય છે. વાક્યપ્રકાશ્ય અસંલક્ષ્યધ્વનિના બે પ્રકાર
વાકવરૂપ એટલે કે વાક્યપ્રકાશ્ય અસંલકમવ્યંગ્ય ધ્વનિ શુદ્ધ અને અને અલંકારસંકીર્ણ એમ બે પ્રકારનો હેય છે. એમાંથી શુદ્ધનું ઉદાહરણ “રામાસ્યુદય’માંના “ જિૉ "' વગેરે કલેકમાં જોવા મળે છે.
એ આખે શ્લેક આ પ્રમાણે છે –
“બેટો કેપ કરીને, આંસુ વરસાવીને અને દયામણી આંખ કરીને આટઆટલી રીતે માતાએ રોકયા છતાં જેના પ્રત્યેના પ્રેમને લીધે તે વનમાં સુધ્ધાં ગઈ, તે તારો કઠોર હૃદયને પ્રિય, હે પ્રિયે, નવજલધરોથી શ્યામ બનેલી દિશાઓને તો તારા વિના પણ જીવે જ છે.”
આ વાકય આખું જ રામસીતાના પરિપુર્ણ પરસ્પરાનુરાગને પ્રગટ કરી, વિપ્રલંભશૃંગારને વ્યંજિત કરે છે,
Page #198
--------------------------------------------------------------------------
________________
ઉોત ૩-૪ ]
વાયપ્રકાશ્ય અસંલક્ષ્યધ્વનિના બે પ્રકાર [ ૧૬૧
બીજા અલંકારના મિશ્રણવાળા વાકયપ્રકાશ્ય અસંતશ્યક્રમ વ્યંગ્યધ્વનિનું ઉદાહરણ “માનવતરીપૂinતાઃ” વગેરે બ્લોકમાં જોવા મળે છે. એ આખે શ્લોક આ પ્રમાણે છે – स्मरनवनदीपुरेणोढाः पुनर्गुस्सेतुमिः यदपि विधृतास्तिष्ठन्त्यारादपूर्णमनोरथाः। तदपि लिखितप्रख्यरंगः परस्परमुन्मुखाः
नयननलिनीनालानीतं पिबन्ति रसं प्रियाः ॥ [ કામરૂપી અવનવી નદીના પૂરમાં તણાતાં, પરંતુ ગુરુ (૧. વિશાળ ૨. ગુરુજનરૂપી) અંધેથી રોકાયેલાં, જેમના મને રથ પૂરા નથી થયા એવાં પ્રિયજનો, જોકે દૂર દૂર બેઠાં હોય છે, તેમ છતાં ચિત્રમાં ચીતર્યા હોય એવાં સ્થિર અંગવાળાં બનીને પરસ્પરને નિહાળતા, નેત્રરૂપી કમલનાળે આણેલો રસ પીધાં કરે છે.'
અહી વ્યંજકનાં (બીજા ઉદ્યોતની ૧૮મી કારિકામાં) કહેવાં લક્ષણવાળા રૂપક અલંકારથી અલંકૃત રસ સારી રીતે અભિવ્યક્ત થાય છે.
આને સમજાવતાં બેચનકાર કહે છે કે કામરૂપી અવનવી નદીના પૂરમાં તણાતાં નાયકનાયિકા અજાણતાં જ એકબીજા સામે આવી ગયાં હતાં, પણ પછી ગુરુજનરૂપી બંધને કારણે રોકાઈ ગયાં અને તેમની ઇરછા વણપુરાયલી જ રહી ગઈતેમ છત્તાં તેઓ પરસ્પરને ટીકી રહ્યાં છે એટલે એ રીતે તેમનું તાદાસ્ય સધાયેલું છે, અને તેથી બધી વૃત્તિઓને તેમણે નિરોધ કર્યો હોવાથી તેમના અંગે ચિત્રમાં ચીતર્યા હોય એવાં સ્થિર છે; પણું નેત્રરૂપી કમળનાળ વડે આણેલે પરસ્પર અભિલાષરૂપી રસ તેઓ આસ્વાદી રહ્યા છે, એટલે કે પરસ્પર પ્રત્યે અભિલાષભરી દૃષ્ટિ નાખી કાળ નિર્ગમન કરે છે.
આમાં કામદેવ ઉપર નવ નદીના પૂરને, ગુરુજને ઉપર બંધને અને ને ઉપર કમલનાળને આરેપ કરવામાં આવ્યો છે એટલે રૂપક અલંકાર છે.
અહીં કોઈ એવો પ્રશ્ન કરી શકે કે આ શ્લોકમાં રૂપક અલંકારને પૂરેપૂરો નિર્વાહ કરવામાં આવ્યો નથી, કારણ કે એમાં નાયકનાયિકામાં રસ-૧૧
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૬૨ ] સઘટનાના ત્રણ ભેદ
{ વત્તાલોક હંસયુગલનો કે ચક્રવાકયુગલને આરોપ કરે નથી. આથી અહીં રૂપક અધૂરું રહે છે. એને જવાબ આપવા માટે જ વૃત્તિમાં કહ્યું છે કે અહીં રૂપક પહેલાં કહેલાં વ્યંજકનાં લક્ષણોવાળું છે. બીજા ઉદ્યોતની ૧૮ મી કારિકામાં સપષ્ટ કહેવામાં આવેલું છે કે અલંકારને ઠેઠ સુધી ચાલુ રાખવાની ઈચ્છા ન રાખવી. એમ કરવાથી રસને બદલે અલંકાર જ પ્રધાન બની જાય છે. અહીં જે રૂપક છે તે આ પ્રકારનું છે. રસની પ્રધાનતા સાચવવા માટે એને પૂરું કરેલું નથી. અને માટે એ રસને પોષક બન્યું છે. રૂપક, ખરું જોતાં તે, વિભાવાદિને જ અલંકૃત કરે છે, પણ તેથી આપોઆપ જ રસને પણ અલંકૃત કરનાર બની જાય છે. ઘટનાના ત્રણ ભેદ
અસંલઠ્યક્રમવ્યંગ્યધ્વનિ સંઘટના મારફતે પણ પ્રગટ થાય છે એમ કહ્યું છે એટલે પહેલાં સંઘટનાનું સ્વરૂપ કેવું છે તે જ સમજાવવું જોઈએ. હવે તે જ કરીએ છીએ.
સંઘટના ત્રણ પ્રકારની કહી છેઃ ૧. સમાસ વગરની, ૨. મધ્યમ સમાસથી શેભતી અને ૩. દીર્ઘ સમાસવાળી. આવું કોણે કહ્યું છે? એમ કોઈ પૂછે તો વૃત્તિમાં કહ્યું છે કે – કેટલાકે.
એ કેટલામાં તેને કોનો કેટલે અંશે સમાવેશ થઈ શકે એ જાણવા માટે આપણે રીતિને ઇતિહાસ સંક્ષેપમાં જઈ જેવો જોઈએ.
રીતિ, વૃત્તિ, માર્ગ અને સંધટના એ ચારે શબ્દો એક જ અર્થમાં વપરાયેલા જોવા મળે છે. કાળક્રમે જોઈએ તે ભામમાં આમાંને એકે શબ્દ વપરાયેલો નથી, તેમ તેણે કોઈ વ્યાખ્યા પણ આપેલી નથી, તેમ છતાં તેના ગ્રંથમાં ગૌડીય અને વૈદર્ભ એવા સાહિત્યના બે પ્રકારનો ઉલ્લેખ જોવા મળે છે. પણ એ પોતે આવા વગીકરણને મહત્ત્વ આપતો ન હોઈ, એની વિશેષ ચર્ચા કરતા નથી. ભામહ પછી દંડીમાં આપણે “માર્ગ' શબ્દ વપરાયેલ જોઈએ છીએ. તેણે વૈદર્ભ અને ગૌડ એવા બે માર્ગો ગણાવેલા છે. અને તેમાં ભેદક તત્વ એટલે કે તેમને જુદા પાડનાર તત્વ ગુણે છે. એ પછી રીતિની રીતસરની ચર્ચા વામને કરી છે. તેણે રીતિને કાવ્યને
Page #200
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૬ અ ]
સંધટનાની વ્યંજકતા [ ૧૬૩ આત્મા કહ્યો છે અને વિશિષ્ટ પદરચના તે રીતિ એવી તેની વ્યાખ્યા બાંધી છે અને વિશિષ્ટતા એટલે ગુણ એવું પણ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ગુણવાળી પદરચના તે રીતિ. એણે વૈદર્ભ, ગૌડી અને પાંચાલી એવી ત્રણ રીતિ સ્વીકારેલી છે. અને સકલ ગુણયુક્ત હોઈ વિદર્ભને સ્વીકાર અને છેડા ગુણોવાળી હોઈ બીજી બેનો અસ્વીકાર કરવાની ભલામણ કરેલી છે. એને મતે ગૌડી રીતિ ઓજસ અને કાંતિ ગુણયુક્ત હોય છે અને પાંચાલી માધુર્ય અને સૌકુમાર્ય ગુણયુક્ત હોય છે. એ પછી ઉભટે અનુપ્રાસને આધારે ત્રણ વૃત્તિઓની વાત કરી છે: પરુષા, ઉપનાગરિકા અને કમલા અથવા ગ્રામ્યા. વામનની ગુણાધારિત રીતિ કરતાં ઉભટની વર્ણવિન્યાસ અર્થાત અનુપ્રાસ ઉપર આધારિત વૃત્તિને જુદી ગણવી હોય તો ગણી શકાય, પણ વામનના શબ્દગુણો જોતાં એને સમાવેશ પણ રીતિમાં થઈ જાય છે અને માટે જ મમ્મટે રીતિ અને કૃત્તિને એકરૂપ ગણેલી છે. દ્વટે વામનની ત્રણ રીતિઓમાં થી લાટીયા ઉમેરી. પણ મહત્તવ વૃત્તિને આપ્યું અને તેનું ભેદક તત્તવ સમાસને ગમ્યું. એણે વૃત્તિ બે પ્રકારની ગણી છે: સમાસવાળી અને સમાસ વગરની. અને એની ત્રણ રીતિઓ હોય છે: લઘુ સમાસવાળી પાંચાલી, મધ્યમ સમાસવાળી લાટીયા અને દીર્ઘ સમાસવાળી ગૌડીયા. આ ઉપરાંત, સમાસ વગરની વૈદર્ભો. એણે આ રીતિઓને રસની સાથે જોડવાનો પણ પ્રયત્ન કરેલો છે. આનંદવર્ધને ત્રણ સંધટના સ્વીકારેલી છે: સમાસ વગરની, મધ્યમ સમાસવાળી અને દીર્ઘ સમાસવાળી. પણ એને બીજી રીતે કહીએ તો સમાસ વગરની તે વૈદભ, મધ્યમ સમાસવાળી તે પાંચાલી અને દીર્ધ સમાસવાળી તે ગૌડી, એમ એમણે ત્રણ જ સંધટના સ્વીકારી છે અને એનું મૂળ પ્રાચીન આચાર્યોમાં છે એટલે વૃત્તિમાં આગળ કહે છે કે –
સંધટનાની વ્યંજકતા
અમે આ વૃત્તિઓ કે સંઘટનાને કેવળ અનુવાદ કરીએ છીએ, એટલે કે પ્રાચીન આચાર્યોએ કહેલી છે તે જ સ્વીકારી લઈને કહીએ છીએ. અને વધારામાં કહીએ છીએ કે –
૬ અ એ સંઘટના માધુર્યાદિ ગુણોને આશ્રયે રહીને રસેને અભિવ્યક્ત કરે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ] ગુણ અને સંઘટનાને સંબંધ
[ વન્યાલોકઃ ગુણ અને સંઘટનાને સંબંધ
આ સંઘટના રસાદિને વ્યક્ત કરે છે અને ગુણોને આશ્રયે. રહેલી છે એમ કહ્યું, એટલે અહીં ગુણ અને સંઘટનાના સંબંધ વિશે બે વિકલપ સંભવે છે. કાં તે ગુણ અને સંઘટના એક જ વસ્તુ છે અથવા એ બંને જુદી જુદી વસ્તુ છે. એમાંના. બીજા વિકલ્પમાં પણ બે વિકલ્પ રહે છે અને તે આ પ્રમાણે ૧. સંઘટના ગુણેને આશ્રયે રહેલી છે. ૨. ગુણે સંઘટનાને આશ્રયે રહેલા છે.
એટલે ગુણે અને સંધટનાના પરસ્પર સંબંધની બાબતમાં ત્રણ વિક૯પે સંભવે છે:
૧. ગુણો અને સંધટના એક જ હેય. ૨. એ બંને જુદાં હોય અને સંધટના ગુણને આશ્રયે રહેલી હેય ૩. અથવા ગુણો સંધટનાને આશ્ચયે રહેલા હેય.
આમાંને પહેલે વિકલ્પ વામનના મતને મળતો આવે છે. વામને વિશિષ્ટ પદરચનાને રીતિ કહી છે અને એ વિશિષ્ટતા તે ગુણ એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ગુણવિશિષ્ટ પદરચના તે રીતિ આમ, રીતિ અને ગુણ વચ્ચે ભેદ રહેતું નથી. એ પ્રમાણે કારિકાનો અર્થ કરીએ તો તે એ થાય કે સંધટના માધુર્યાદિ ગુણને આશ્રય લઈને સાદિને વ્યક્ત કરે છે. આમાં ગુણ અને સંધટના એક જ વસ્તુ છે એટલે કે કોને આશ્રયે રહેલું છે, એ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. *
બીજો વિકલ્પ કે ગુણો સંધટનાને આશ્રયે રહેલા છે એ ભદ ઉભટ. મત છે. એમણે ગુણોને સંઘટનાના ધર્મો માન્યા છે એટલે ધર્મો ધમને આશ્રયે રહેલા હોય એ ન્યાયે, ગુણો સંઘટનાને આશ્રયે રહેલા ગણાય. એને અર્થ એ થયો કે સંધટના આધાર છે અને ગુણે આધેય છે. એ પ્રમાણે અર્થ કરીએ તે પોતાના આધેયભૂત ગુણોને આશ્રય એટલે કે મદદ લઈને સં ઘટના રસાદિને વ્યક્ત કરે છે.
- ત્રીજો વિક૯પ કે સંધટના ગુણોને આશ્રયે રહેલી છે એ ગ્રંથકારને મત છે. એ પ્રમાણે અર્થ કરીએ તો એમ થાય કે ગુણેને આશ્રયે રહેલી સંઘરના રસાદિને વ્યક્ત કરે છે. અહીં બીજા વિકપના જેવો આધારા
Page #202
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૬ અ ]
ગુણ અને સંધટનાને સબંધ [ ૧૬૫ ધેયભાવ નથી. આશ્રયે રહેલી એટલે રાજાને આશ્રયે પ્રજા રહે તેમ ગુણને પરતંત્ર રહેલી એવો અર્થ સમજવાનું છે, એમ બેચનકાર કહે છે.
હવે આ ભાગ આપણે મૂળ વૃત્તિમાંથી જોઈએ – ' એ વિકલપમાંથી, બંને એક જ છે, અને ગુણો સંઘટનાને આશ્રયે રહેલા છે, એ બંનેમાં સંઘટના આત્મભૂત એટલે કે સંઘટનાથી અભિન્નરૂપે અથવા આધેયભૂત ગુણેને આશ્રયે રહીને રસાદિને વ્યક્ત કરે છે, એ અર્થ થાય છે. જે ગુણ અને સંઘટના જુદાં છે એમ માનીએ અને સંધટના ગુણને આશ્રયે રહેલી છે એમ માનીએ તો સંઘટના ગુણોને આશ્રયે એટલે કે ગુણેને અધીન, પરતંત્ર રહીને, ગુણસ્વરૂપ જ થઈને નહિ, રસાદિને વ્યક્ત કરે છે, એવો અર્થ થાય છે.
કોઈ કદાચ એમ પૂછે કે આવા વિક દર્શાવવાનું પ્રયોજન શું છે?
તે એને જવાબ આ છે. જે ગુણોને અને સંઘટનાને એક જ તત્વ માનીએ, અથવા ગુણે સંઘટનાને આશ્રયે રહેલા છે એમ માનીએ, તે સંઘટનાની પેઠે ગુણેને વિષય પણ નિયત નહિ રહે.
અહીં કહેવાનો અર્થ એ છે કે અમુક રસમાં અમુક સંધના આવે એવો કોઈ નિયમ નથી. જેમ કે સમાસ વગરની, મધ્યમ સમાસવાળી અને દીર્ધ સમાસવાળી ત્રણ પ્રકારની સંધટના શૃંગાર જેવા કોમળ અને રૌદ્ર જેવા કઠોર રસેને વ્યક્ત કરી શકે છે. જે બેને એક માનીશું અથવા સંધટનાને આધારે ગુણો રહેલા છે એમ માનીશું તે ગુણોને પણ આ વાત લાગુ પડશે. એટલે કે બધા જ ગુણે બધા જ રસને વ્યક્ત કરે છે એમ કહેવાને વારે આવશે. જ્યારે સાચી વાત એ છે કે – | ગુણોને તે વિષય નિયત છે, જેમ કે, કરુણ અને વિપ્રલંભશૃંગારમાં માધુર્ય અને પ્રસાદને પ્રકષ હોય, અને રૌદ્ર
અને અભુતમાં ઓજસ હોય છે. વળી, માધુર્ય અને પ્રસાદ રરસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ વગેરેમાં જ હોય છે. આમ,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૬૬ ] ગુણાને આય
[ ધ્વન્યાલ
ગુણાના વિષય નિયત થયેલા છે. જ્યારે સ’ઘટનાની ખાખતમાં એવું નથી. દા. ત., શૃંગારમાં પણ ઢીલ સમાસવાળી સ`ઘટના જોવામાં આવે છે, અને રૌદ્ર વગેરેમાં સમાસ વગરની સ`ઘટના પણ જોવા મળે છે.
એમાંથી શૃંગારમાં દીઘ સમાસવાળી સ`ઘટના વપરાઈ હાય એવું ઉદાહરણ
tr
ઃઃ
મન્ત્રારાસુમોનુપિ་િતાજા' અર્થાત્ “મ’દાર કુસુમની
પરાગરજથી પીળા થઈ ગયેલા વાળવાળી.’’
કાઈ કદાચ કહે કે આટલા ટુકડા ઉપરથી શૃંગારની અનુભૂતિ થતી નથી, એમ ધારી ખીજું ઉદાહરણ આપે છે
અથવા
―
―
अनवरतनयनजललवनिपतनपरिमुषितपत्रलेखं ते । करतलनिषण्णमबले वदनमिदं कं न तापयति ॥
[હે અખલા, નિરંતર અશ્રુજલના પડવાથી જેની પત્રાવલિ છેક ભૂસાઈ ગઈ છે એવું તારું હથેલી ઉપર રાખેલું આ માં કાને સંતાપ ન આપે? ]
અને રૌદ્રાદિમાં પણ સમાસવગરની સઘટના જોવા મળે છે. જેમ કે - યો ય: રાષ્ટ્ર ચિતિ વગેરે પહેલાં આવી ગયેલે
-
શ્ર્લાક.
આથી સિદ્ધ થાય છે કે ગુણે! સ'ઘટનારૂપ પણ નથી તેમ ઘટનાને આશ્રયે રહેલા પણ નથી.
ગુણાને આશ્રય
જો ગુણા સઘટનાને આશ્રયે ન રહેલા હાય તા એ કાને આશ્રયે રહેલા છે એમ માન
.1
એનું આલેખન શું છે એ અમે (બીન ઉદ્યોતની છઠ્ઠીકારિકામાં) જણાવી ચૂકયા છીએ.
Page #204
--------------------------------------------------------------------------
________________
ઉઘાત ક અ ]
ગુણેને આય [૧૬ છે જેઓ એ પ્રધાન અને આશ્રયે રહે છે તેઓ ગુણે કહેવાય છે. અને જેઓ કાવ્યનાં અંગ શબ્દ અને અર્થને આશ્રયે રહે છે તેઓ કટકકુંડળના જેવા અલંકારો કહેવાય છે.”
અહીં પ્રશ્નકર્તાને આશય એ છે કે ગુણનો કેઈ આશ્રય તો હોવો જ જોઈએ. તમે સંધના એને આશ્રય નથી એમ કહે છે, એટલે બાકી રહ્યા શબ્દ અને અર્થ. જો શબ્દને ગુણનો આશ્રય માને તો એ શબ્દાલંકાર ગણાશે અને અર્થને એનો આશ્રય માનશે તે એ અર્થાલંકાર ગણાશે. જે તમારે ગુણને અલંકારથી જુદા માનવા હોય તો સંઘટનાને જ ગુણનો આશ્રય માનવો રહ્યો. એની તો તમે ના પાડે છે તો પછી કયો આશ્રય બાકી રહ્યો છે? એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે ગુણે રસને આશ્રયે રહે છે, જે અમે પહેલાં કહી ગયા છીએ. અને ગૌણ રૂપે એમને શબ્દના અને અર્થના ધર્મ પણ કહી શકાય.
ત્યારે સામે પક્ષે પૂછે છે કે જે તમે ગુણને શબ્દના ધર્મ કહે તે એ અનુપ્રાસ વગેરે જેવા નહિ થઈ જાય? તેના જવાબમાં હવે કહે છે કે –
અથવા ગુણેને શબ્દના આશ્રયે રહેલા માને, એથી કંઈ એ અનુપ્રાસ વગેરે જેવા નહિ થઈ જાય. કારણ, અનુપ્રાસ વગેરે શબદના એવા ધર્મો છે જેને અર્થની અપેક્ષા નથી હોતી, એટલે જેમને અર્થ સાથે કરશે સંબંધ નથી હોત. પણ ગુણે તે શબ્દોના એવા ધર્મો છે, જે વ્યંગ્ય વિશેષને વ્યક્ત કરનાર વાચ્યાર્થીનું પ્રતિપાદન કરી શકે એવા હોય છે, એટલે કે જેને અર્થ સાથે સંબંધ હોય છે. ગુણેને શબ્દના ધર્મો કહેવામાં આવે છે તે, અન્યના એટલે કે આત્માના આશ્રયે રહેલા હોવા છતાં શૌર્યદિ ધમને શરીરને આશ્રયે રહેલા કહેવામાં આવે છે, તેના જેવું છે.
કહેવાનો મતલબ એ છે કે શૌર્ય વગેરે જેમ આત્માના ગુણે હેવા છતાં ઘણીવાર લેકે પડછંદ શરીર જોઈને શૌર્ય વગેરેને તેના જ ગુણે કહે છે, અને તે આપણે ચલાવી લઈએ છીએ, તેમ ગુણો પણ, ખરું જેતા, કાવ્યના આત્મારૂપ રસના જ ધર્મો હોવા છતાં, રસની અભિવ્યક્તિમાં
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ] ગુણેને આશ્રય
[ વાલક
ઉપયોગી થતા શબ્દના ધર્મો પણ, એ રીતે, કહેવા હોય તો કહી શકાય. પણ એટલું યાદ રાખવું કે એ માત્ર ઉપચાર છે, એટલે કે એ પ્રયોગ લાક્ષણિક છે.
હવે અહીં પ્રતિપક્ષી એ પ્રશ્ન ઉઠાવે છે કે જે તમે ગુણેને ભલેને ઉપચારથી પણ શબ્દને આશ્રયે રહેલા માનો તે પછી તે સંઘટનારૂપ જ અથવા સઘંટનાને આશ્રયે રહેલા છે એવું સિદ્ધ થાય. કારણ, અસંઘટિત એટલે કે સંધટનામાં ન ગૂંથાયા હોય એવા શબ્દો અર્થવિશેષથી પ્રતિપાદિત થતા રસાદિને આશ્રયે રહેલા ગુણોના વાચક ન જ બની શકે.
પ્રતિપક્ષીનું કહેવું એમ છે કે ગુણે એ રસાદિની પ્રતીતિ કરાવે એવા અર્થના વાચક શબ્દોના ધર્મો છે. એને અર્થ એ થયો કે શૃંગારાદિ રસોને વ્યક્ત કરી શકે એવા વાયાર્થીનું પ્રતિપાદન કરવાની શક્તિ તે જ માધુર્યાદિ ગુણ. હવે વાચાર્યનું પ્રતિપાદન કરવાની શક્તિ તો સંધટનામાં ગૂંથાયેલા એટલે કે વાક્યમાં પ્રકૃતિ પ્રત્યય સાથે વપરાયેલા શબ્દોમાં જ હોઈ શકે. એટલે જેમ તમે ગુણોને ઉપચારથી સદના ધર્મ માને છે, તેમ તમે તેમને સંધટનાના ધર્મ પણ માની શકે. કારણુ, સંઘટના બહારનો શબદ તો વાચક જ નથી હોતો, તે કઈ અર્થનો બેધ નથી કરાવી શકતો. એના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે કે
તમારી વાત બરાબર નથી. કારણ, આ ઉદ્યોતની બીજી કારિકામાં જ અમે જણાવી ગયા છીએ, કે રસાદિની વ્યંજના અવાચક એટલે કે અર્થ વગરના વર્ણ, પદ વગેરેથી પણ થઈ શકે છે.
મતલબ કે, રસાદિના વ્યંજકમાં અચકવ આવશ્યક નથી. અર્થને બોધ ન કરાવી શકે એવા પ્રત્યે અને વર્ષો વગેરે પણું રસાદિના વ્યંજક બની શકે છે.
ઉપરની ચર્ચાને સાર એ છે કે (૧) ગુણ મુખ્યરૂપે રસને આશ્રયે રહેલા હોય છે અને ગૌણરૂપે તેમને શબ્દને આશ્રયે રહેલા પણ કહી શકાય. (૨) ગુણનો આશ્રય બનવા માટે શબ્દ સંધટનામાં ગૂંથાયેલે એટલે કે અર્થનો વાચક હે જ જોઈએ એવું આવશ્યક નથી. વર્ણ અને પદની પેઠે અસંગઠિત ૫ર ૫ણ રસાદિને વ્યંજક હોઈ શકે છે. અને ત્યારે તે પણ
Page #206
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૬ અ ]
ગુણેને આશ્રય [૧૬૯ - માધુર્યાદિ ગુણોને આશ્રય બની શકે છે. આથી, પહેલાં ગણવેલે પહેલો વિકલ્પ કે ગુણ અને સંધટતા એક જ છે અને ત્રીજો વિકલ્પ કે ગુણો સંધરનાને આશ્રયે રહેલા છે, એ બંનેનું ખંડ ન થઈ જાય છે. ટૂંકમાં ગુણ અને સંઘટતા એક નથી તેમ ગુણો સંધટનાને આશ્રયે રહેલા પણ નથી. ગુણોને આશ્રય મુખ્યપણે રસ જ છે, છતાં તેમને ઉપચારથી શબ્દના પણ ધર્મ માનવામાં આવે છે.
હવે આગળ કહે છે કે –
દલીલને ખાતર માની લઈએ કે પદ, વર્ણ, વગેરેથી રસાદિ વ્યંજિત થતાં નથી, રસાદિ તે વાક્યથી જ વ્યંજિત થાય છે, તોયે કોઈ નિયત સંઘટના તેમને (રસાદિને) આશ્રય નથી બનતી તેથી કઈ વ્યંગ્ય વિશેષને ઉપકારક, અનિયત સંઘટનાવાળા શબ્દો જ ગુણોને આશ્રય હોય છે.
અહીં દંલીલ આ પ્રમાણે ચાલે છે. જ્યાં વર્ણ કે પદ દ્વારા રસાદિની બંજના થતી હોય છે ત્યાં તો સંધટના વ્યંજનામાં કારણભૂત હોય છે, એવું કહેવાને અવકાશ જ નથી. પણ જ્યાં વાક્યમાંથી રસાદિની વ્યંજના થાય છે, ત્યાં પણ તેમાં સંઘના કારણરૂપ નથી હોતી. એને પુરા એ છે કે એકનો એક અર્થ વ્યક્ત કરતું વાક્ય જુદી જુદી સંધટનામાં રચાય -તેયે તે રસાદિને વ્યંજિત કરી શકે છે. જેમ કે શૃંગારરસમાં માધુર્ય ગુણ હોય છે. તેમ છતાં સમાસ વગરની અને દીર્ધ સમાસવાળી બંને પ્રકારની સંધનાવાળાં વાક્યોમાંથી શૃંગારની અભિવ્યક્તિ થઈ શકે છે. અને શૃંગાર છે ત્યાં માધુર્ય છે જ. એ બતાવે છે કે શબ્દો જ ગુણેના આશ્રય છે, સંધટના નહિ.
પ્રતિ પક્ષી અહીં એવી દલીલ કરે છે કે
તમે કદાચ માધુર્યની બાબતમાં એમ કહી શકો, પણ આજની બાબતમાં તમે એમ ન કહી શકો કે એ અનિયત સંઘટનાશ્રિત છે, એટલે કે ગમે તેવી સંઘટના એનો આશ્રય બની શકે છે. સમાસ વગરની સંઘટના કદી ઓજસને આશ્રય ન બની શકે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ] ગુણેને આશ્રય
[ વન્યાલેક આના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારું મન જે પ્રસિદ્ધિ કહેતાં પરંપરાને વળગી રહેવાના દેષથી મુકત હોય, તે અમારું કહેવું એમ છે કે સમાસ વગરની રચનાથી એજયની પ્રતીતિ નથી થતી એમ નથી. સમાસ વગરની રચના શા માટે ઓજસને આશ્રય ન બને? કારણ, રૌદ્રાદિ રસને પ્રગટ કરનારી કાવ્યની દીપ્તિ એ જ આજે ગુણ છે, એવું અમે પહેલાં પ્રતિપાદન કરી ગયા છીએ. એ ગુણ સમાસ વગરની. રચનામાં પણ હોય તે તેમાં શો દોષ થઈ જાય? અર્થાત એમાં કઈ દોષ નથી. એવે સ્થાને સહૃદયના હૃદયને કોઈ અચારુતાને અનુભવ નથી થતો, એટલે ગુણે એ અનિયત સંઘટનામાં ગૂંથાયેલા શબ્દોને ધર્મ છે, એવું માનવામાં કંઈ નુકસાન નથી. ચક્ષુ વગેરે ઈન્દ્રિયોની પેઠે ગુણોને પિતપતાને વિષય તો નિયત હોય છે. એમાં કદી વ્યભિચાર થતો નથી, અર્થાત્ એમાં ફેરફાર થઈ શકતો નથી, એટલે ગુણે જુદા છે અને સંઘટના જુદી છે અને ગુણો સંઘટનાને આશ્રયે રહેલા નથી એવો એક મત છે.
અહી સિદ્ધાંતીનું કહેવું એમ છે કે જે તમે કેવળ પરંપરાથી ચાલી આવેલી માન્યતા કે એજોગુણ તો દીર્ધ સમાસવાળી રચના દ્વારા જ અનુભવી શકાય – એને જ વળગી ન રહેતા હે તો તમે જોઈ શકશો કે યો ય: રાä વિfલે જેવી સમાસ વગરની રચના પણ ગુણને અનુભવ કરાવી શકે છે; એવે સ્થાને સહદોને ચારુતાને બંધ થયા વગર રહેતો નથી. એનો અર્થ એ થયો કે ગુણોની અભિવ્યક્તિ માટે શબ્દો અમુક જ પ્રકારની સંધટનામાં ગૂંથાયેલ હોય, એ આવશ્યક નથી. એથી ઊલટું, ગુણોનો વિષય તો નિયત છે, જેમ આંખ વગેરે ઈન્દ્રિયના વિષય નિયત છે. જેવાનું કામ આંખ જ કરે. કાન ન કરે. તેમ ગુણામાં પણ માધુર્યનું સ્થાન ઓજસ ન લઈ શકે. શૃંગારમાં માધુર્ય જ જોઈએ અને રૌદ્રાદિમાં ઓજસ જ જોઈએ, એમાં મીનમેખ ન ચાલે. આ બતાવે છે કે સંધટના: જુદી વસ્તુ છે અને ગુણ જુદી વસ્તુ છે. અને ગુણે સંધટનાને આશ્રયે રહેલા નથી.
Page #208
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૬ અ ]
ગુલુના આશ્રય [ ૧૭૧
હવે આગળ કહે -
બીજો પક્ષ એવા છે કે ગુપ્ત સ ધટનારૂપ જ છે, એટલે કે ગુણ્ણા અને સ`ઘટના એક જ છે. અને જે એમ કહેવામાં આવ્યું હતું કે ‘ એમ માનશે તેા સ’ઘટનાની પેઠે ગુણાના વિષય પણ નિયત નહિ રહે', તેનેા ખુલાસા એ છે કે જે કાવ્યમાં વિષયની ખાખતમાં આવા વ્યભિચાર લેવામાં આવે ત્યાં તેને દોષ જ માનવા.
મતલબ કે જ્યાં શૃંગારમાં મનવતનયનનન॰ જેવા દાખલામાં દી સમાસવાળી સ’ધટના અને રૌદ્રમાં ચો ચ: શસ્ત્ર વિતિ જેવા ક્ષ્ાકમાં સમાસ વગરની સંધટના જોવામાં આવે ત્યાં એ દ્વેષ છે એમ જ માનવું. તે। પછી પ્રશ્ન એ ઊભા થાય છે કે.
એવે સ્થાને સહૃદયાને અચારુતા કેમ નથી લાગતી ? તે એના જવાબ એ છે કે એ દોષ કવિની શક્તિથી ઢંકાઈ ગયે હાય છે માટે. દોષ એ પ્રકારના હાય છે. એક કવિની અવ્યુત્પત્તિથી ઉત્પન્ન થયેલે અને બીજે કવિની અશક્તિથી ઉત્પન્ન થયેલે. એમાં અવ્યુત્પત્તિને લીધે થયેલા દોષ, શક્તિ કહેતાં પ્રતિભાથી ઢંકાઈ જવાને લીધે, કેાઈ વાર ધ્યાનમાં નથી આવતા. પણ જે દોષ અશક્તિને કારણે થયા હાય છે તે ઝટ નજરે ચડે છે. આ વિશે પરિકર Àાક એવા છે કે
''
કવિના અવ્યુત્પત્તિકૃત દોષ શક્તિથી ઢંકાઈ જાય છે, પણ જે દેષ અશક્તિકૃત હેાય છે તે ઝટ નજરે ચઢે છે.” દા. ત., મહાકવિએએ પણ ઉત્તમ દેવતાએની ખાખતમાં સુદ્ધાં પ્રસિદ્ધ એટલે કે પર પરાગત રીતે સભાગ ચગારનું વન કરેલું છે, પણ તેમાંનું' અનૌચિત્ય શક્તિને કારણે ઢંકાઈ જવાથી ત્યાં ગ્રામ્યતા દોષના અનુભવ થતા નથી. જેમ કે, ‘કુમાર સભવ 'માં દેવીના સભાગના વર્ણનમાં.
આવા દાખલામાં ઔચિત્ય કેવી રીતે જળવાય તે હવે પછી દર્શાવવામાં આવેલુ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૭૨] ગુણાના આય
[ ધ્વન્યાલાક
આવા દાખલામાં કેવી રીતે
અહીં નિયસાગરના પાઠ અનુસાર ઔચિત્ય સચવાતુ નથી' એવે! અ થાય, અને શ્રીકૃષ્ણમૂર્તિએ એ અ સ્વીકારેલા છે.
<
આ ભામ લેાચનકાર એ રીતે સમજાવે છે કે કાલિદાસે દેવીના સભાગનું વર્ણન એવી તેા કુશળતાથી કર્યુ છે કે સહદયાનું હ્રદય તેમાં જ સીન થઈ જાય છે અને આગળ પાછળના વિચાર કરવાના તેને અવસર જ ગળતે। નથી. આ કાના જેવું છે, તે કે કેાઈ. સાચે જ પરાક્રમી પુરુષ ખાટા પક્ષ લઈને યુદ્ધે ચડયો હૈાય તેણે તેના યુદ્ધ-કૌશલ્યથી મુગ્ધ થઈ તે પ્રેક્ષકા એકવાર તેા તેને શાબાશી આપે છે. આગળ પાછળના વિચાર કરે તે તે શાબાશી ન જ આપે.
અવ્યુત્પત્તિકૃત દોષ શક્તિથી ઢંકાઈ જાય છે એ વાત અન્વયવ્યતિરેકથી સિદ્ધ થાય છે. દા. ત., કાઈ શક્તિ વગરના કવિ આવા દેવાને વિશે શૃંગારનુ વર્ણન કરે તે તે સ્પષ્ટ રીતે દોષરૂપે નજરે ચડે.
(
અહી એવા પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે જો ચઃ રાય વિત॰' વગેરે àાકમાં શું અચારુત્વ છે ? એના જવાખમાં ગ્રંથકાર કહે છે કે એમાં અચારુવ પ્રતીત થતુ ં નથી, છતાં આપણે તેને આરોપ કરીએ છીએ.
આ ભાગ સમજવા માટે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે અહીં જે પક્ષ રજૂ થયા છે તે ગુણુ અને સધટનાને એક માને છે. અને તેથી જેમ ગુણુને વિષય નિયત છે તેમ સ ંધટના અને ગુણુ એક જ હાવાથી સઘટનાને વિષય પણ નિયત છે એમ માને છે. હવે એ માન્યતા મુજબ રૌદ્રાદિ સેામાં જેમ આજોગુણ હોવા જ જોઈએ, તેમ દી સમાસવાળી રચના પણ ઢાવી જ જોઇ એ. એ નિયમ યો ચઃ શમ્ર વિત્તિ એ શ્લાકમાં સચવાતા નથી. એટલે અહી દેય છે એમ કહેવું જ પડે. પણ ખરું જોતાં, અહી આપણને કોઈ પણ પ્રકારની અચારુતાની પ્રતીતિ થતી નથી. તેમ છતાં, પેલા સિદ્ધાંતને સાચવવા હાય તેા, અહીં અચારુતા પ્રતીત ન થતી હાવા છતાં, તેનું આરાપણુ કરવું જ પડે. આ કંઈ વાજખી નથી. એટલે વૃત્તિમાં કહે છે કે—
ર
Page #210
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૬ બ ]
સંઘટનાનું નિયામક તત્ત્વ [ ૧૭૩ તેથી, સંઘટના ગુણથી અલગ છે એમ માનીએ કે એ ગુણરૂપ જ છે એમ માનીએ તોયે એનું નિયમન કરનાર કેઈ બીજે હેતુ બતાવો જોઈએ.
ઉપરની વ્યવસ્થામાં સંધટનાનું નિયામક તત્વ રસ છે એમ માન્યું છે. અને તેથી કમળ રસમાં સમાસ વગરની અને કઠોર રસમાં સમાસવાળી સંધટના હોવી જોઈએ એવો નિયમ કરવો પડે છે અને તે નિયમ પાળવા જતાં ખરેખર જ્યાં અચાતા પ્રતીત થતી નથી ત્યાં પણ તે છે એમ માનવાનો વારો આવે છે, એટલે અહીં કહે છે કે આ મુશ્કેલી ટાળવી હોય તો સંઘટનાનું નિયામક તવ રસ સિવાય બીજું કોઈ માનવું જોઈએ. અને તે હવેની કારિકામાં બતાવે છે – સંઘટનાનું નિયામક તત્વ
એમાં એટલે કે સંઘટનાની બાબતમાં નિયામક હેતુ વક્તા અને વાસ્યનું ઔચિત્ય છે.
અહીં વક્તા એટલે કવિ પોતે અથવા તેણે સર્જેલું પાત્ર. કવિએ સજેલું પાત્ર પણ કાં તો રસભાવરહિત હોય છે અથવા રસભાવસમન્વિત હોય છે. રસ પણ કાં તે કથાના નાયકને આશ્રયે રહેલો હોય છે અથવા તેના વિરોધીને આશ્ચયે રહેલે હોય છે. કથાનાયક પણ ધીરોદાર વગેરે જુદા જુદા પ્રકારને, મુખ્ય અથવા તેના સિવાયનો ગૌણ એમ અનેક પ્રકારને હાઈ શકે છે.
વાગ્યે પણ વનિરૂપ રસનું અંગ એટલે કે વ્યંજક હોય અથવા રસાભાસનું અંગ હોય, અભિનેયાર્થ એટલે કે અભિનયથી. વ્યક્ત કરવાનું હોય કે અનભિનેયાર્થ હોય, ઉત્તમ પ્રકૃતિને આશ્રયે રહેલું હોય કે તે સિવાયનાને આશ્રયે રહેલું હોય, એમ. અનેક પ્રકારનું હોઈ શકે છે.
એમાંથી કવિ પિતે વક્તા હોય અને તે રસભાવરહિત હોય તો તે ગમે તેવી સંઘટના વાપરી શકાય. કવિ નિરૂપિત.
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ] સંઘરતાનું નિયમક તત્ત્વ
[ ધ્વન્યાલેાક
પાત્ર વક્તા હાય અને તે પણ જો રસભાવરહિત હોય તે પણ ગમે તેવી સંઘટના વાપરી શકાય. પણ જો કવિ અથવા કવિનિરૂપિત પાત્ર વક્તા હેાય અને તે જો રસભાવસમન્વિત હોય, અને તે ર્સ પણ પ્રધાનપાત્રને આશ્રયે રહેલા હાઈ ધ્વનિના આત્મારૂપ હોય, તે ત્યાં સ ંઘટના સમાસ વગરની કે મધ્યમ સમાસવાળી જ હાવી જોઈએ. કરુણુ અને વિપ્રલભ શૃંગારમાં તા સંઘટના સમાસ વગરની જ હોવી જોઇએ.
શાથી ? – એવા પ્રશ્ન કેાઈ કરે તેા તેના જવાઞ એ છે કે જ્યારે રસનુ' પ્રધાનપણે પ્રતિપાદન કરવાનું હોય ત્યારે તેની પ્રતીતિમાં વ્યવધાન ઊભું કરનાર અથવા તેને વિરોધી હોય એવાં તત્ત્વાના સર્વથા પરિહાર કરવા જોઈએ. સમાસના અનેક રીતે વિગ્રહ અને અથ થઈ શકતા હોઈ, દીર્ઘ સમાસવાળી રચના કાઇ વાર રસપ્રતીતિમાં વિઘ્નરૂપ થઈ પડે છે, માટે તેને અત્યંત આગ્રહ ન રાખવા—ખાસ કરીને અભિનેયાર્થ કાવ્યમાં એટલે કે નાટકમાં. તે સિવાયનાં કાવ્યેશમાં પણ ખાસ કરીને કરુણુ અને વિપ્રલંભશૃંગારમાં એવા આગ્રહ રાખવે! ઉચિત નથી કારણ, એ રસા ખૂબ સુકુમાર છે અને શબ્દ કે અથની સહેજ પણ અસ્વચ્છતા અસ્પષ્ટતા હાય તા તેમની પ્રતીતિમાં વિલમ થાય છે.
1
તેમ છતાં જ્યારે રૌદ્રાદિ ખીજા રસનું નિરૂપણ કરવાનું હાય ત્યારે મધ્યમ સમાસવાળી સઘટના અને જો ખીરોદ્ધત નાયકનાં કાર્યાંનુ વર્ણન કરવાનુ હોય તા, દ્વીધ સમાસવાળી રચના વગર તે રસને અનુરૂપ વાગ્યાથ પ્રગટ ન થઈ શકતા હાઈ, દીઘ સમાસવાળી રચના પણ ખેાટી નથી, એટલે તેમા પણ એક જ પરિહાર ન કરવા, મતલમ કે પ્રસ...ગોઈ ને જરૂર લાગે તેા તેનેા ઉપયાગ કરવા.
એ પછી પ્રસાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે
Page #212
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૬ બ ]
સંધટનાનું નિયામક તત્વ [ ૧૭૫ પ્રસાદ નામને ગુણ બધી જ સંઘટનાઓમાં હોવા જોઈએ. એ બધા જ રસમાં અને બધી જ સંઘટનાઓમાં સાધારણ ભાવે રહેલો હોય છે, એવું પહેલાં (બીજા ઉદ્યોતની ૧૦મી કારિકામાં કહ્યું જ છે. એના વગર સમાસ વગરની સંઘટના પણ કરુણ અને વિપ્રલંભશૃંગારને વ્યક્ત કરી શકતી નથી. અને એ પ્રસાદ જે હોય તે મધ્યમ સમાસવાળી સંઘટના પણ એ રસને વ્યક્ત નથી કરતી એમ નથી. એટલે પ્રસાદનું તે સર્વત્ર અનુસરણ કરવું.
આથી, જે કઈ “ જઃ ” વગેરે કલાકમાં જેગુણ છે એમ સ્વીકારવા ન માગતો હોય તોયે એમાં પ્રસાદ ગુણ છે એમ તે સ્વીકારવું જ પડે. એમાં કંઈ માધુર્ય નથી. તેમ એમાં ચારુતાને પણ અભાવ નથી, કારણ, એ અભિપ્રેત ૨સને પ્રગટ કરે છે.
તેથી સંઘટનાને અને ગુણને એક ગણે કે જુદાં, ઉપર કહેલા વક્તા અને વાચ્યના ઔચિત્યથી એને વિષપ નક્કી થાય છે, એટલે એ પણ રસની વ્યંજક તે છે જ. રસની અભિવ્યક્તિમાં નિમિત્ત બનતી એ સંઘટનાનું નિયમન કરનાર જે તત્વ ઉપર કહ્યું છે તે – વક્તા અને વાયુનું ઔચિત્ય જ ગુણોને નિયત વિષય છે. અને એમ હોઈ ગુણે સંઘટનાને આશ્રયે રહેલા છે એમ માનવામાં પણ કોઈ વિરોધ નથી.
આ કારિકાની શરૂઆતમાં સંઘટના અને ગુણના ત્રણ પ્રકારના સંબંધની કલ્પના કરવામાં આવી હતીઃ ૧. સંધટના અને ગુણે એક જ છે. ૨. બંને જુદાં હોય તો ગુણે સંધટનાને આશ્ચયે રહેલા છે. ૩. અથવા સંધટના ગુણોને આશ્રયે રહેલી છે. અત્યાર સુધીની ચર્ચા દરમ્યાન બતાવ્યું, કે આમાંને કઈ પણ વિકલ્પ માને, પરિણામ સરખું જ છે. એ ત્રણે વિકપમાં કઈ વિરોધ નથી. જે સંધટના અને ગુણ એક છે એમ માને તે ગુણોનો જે વિષયનિયમ છે તે જ સંઘટનાને પણ લાગુ પડશે, એ રીતે એમાં કોઈ દોષ આવતો નથી. સંપટના ગુણોને અધીન છે એમ માને તો
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ] કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ સંઘટનાનું નિયામક | વન્યાલોક, પણ ગુણોના નિયામક હેતુ સંધટનાના પણ નિયામક હેતુ બની જશે, એટલે એમાં પણ કોઈ દોષ નહિ આવે. અને સંઘટનાને આશ્રયે ગુણો રહેલા છે એમ માનો તો એમાં પણ વક્તા અને વાયનું ઔચિત્ય સંધટનાનું નિયામક છે તે જ ગુણનું નિયામક બની શકે એટલે એમાં પણ કોઈ વિરોધ આવતું નથી. કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ ઘટનાનું નિયામક
વક્તા અને વાચના ઔચિત્ય ઉપરાંત સંધટનાનું નિયમન કરનાર બીજા તરવને ઉલ્લેખ કરતાં કહે છે કે –
વિષયમૂલક બીજું ઔચિત્ય પણ સંઘટનાનું નિયમન કરે છે. કારણ, ભિન્ન ભિન્ન કાવ્યપભેદોને કારણે પણ તેમાં ફેર પડે છે. અને વૃત્તિમાં એની વિગતે સમજૂતી આપે છે કે
વક્તા અને વાગ્યનું ઔચિત્ય હોય તોયે વિષયગત બીજુ એક ઔચિત્ય પણ એ સંઘટનાનું નિયમન કરે છે. કારણ કે, કાવ્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં રચાયેલાં મુક્તક, સંદાનિતક, વિશેષક, કલાપક, કુલક; પર્યાય બંધ, પરિકથા, ખંડકથા અને સકલ કથા; તેમ જ આખ્યાયિકા અને કથા વગેરે ભેદ હોય છે. એને કારણે પણ સંઘટનામાં ફેર પડે છે.
આ ભાગ સમજાવતાં બેચનકાર કહે છે કે કારિકામાં “પણુ' શબ્દ વાપર્યો છે તેને આશય એ છે કે વક્તા અને વાચનું ઔચિત્ય, આ વિષયગત ઔચિત્યને કારણે છોડી દેવાનું નથી, માત્ર તેમાં તારતમ્યગત ફેર પડે છે. બીજી રીતે કહીએ તો વક્તા અને વાચનું ઔચિત્ય રસાભિવ્યક્તિ માટે અનિવાર્ય છે, તે ઉપરાંત, કાવ્યના ભેદગત ઔચિત્ય પણ જેટલું વધુ સચવાય તેટલું કાવ્યનું સૌંદર્ય વધારે. અહીં કાવ્યના જે પ્રકારે ગણાવ્યા. છે તેનું સ્વરૂપ સમજી લેવું સાર. ૧. મુક્તક એ કાવ્યનો નાનામાં નાને પ્રકાર છે. એ એક જ શ્લોકનું હોય છે. દા. ત., અમરુશતકના, ગાથા સપ્તશતીના, આર્યાસપ્તશતીના છૂટક લેકો. એ સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં પણ હોય છે. ૨. સંદાનિતક બે શ્લોકનું હોય છે. ૩. વિશેષક
Page #214
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૭ ] કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ ઘટનાનું નિયામક [ ૧૦૭ ત્રણ શ્લોકનું, ૪. કલાપક ચાર શ્લેકનું, ૫. કુવક પાંચ કે વધુ લેકનું હેય છે. 5. પર્યાય બંધમાં વસતાદિ કઈ ઋતુનું વર્ણન હોય છે; ૭. પારકથા એટલે ચાર પુસ્વાર્થમાંના કોઈ એકને લઈને અનેક વૃત્તાંતો વર્ણવતી કયા; ૮. કઈ મોટી કથાના એક ખંડનું વર્ણન કરતી હોય તે ખંડકથા; ૯. જેમાં અનેક વૃત્તાંતો વર્ણવ્યાં હોય અને તે બધાં ફલ સુધી પહોંચ્યાં હેય એવી સકલકથા; ૧૦. સગંબંધ મહાકાવ્ય; ૧૧. અભિનેવાર્થ માં દસ પ્રકારનાં રૂપેકે; અને ૧૨. ઉચ્છવાસ વગેરેમાં વિભક્ત આખ્યાયિકા, ૧૩. તે વગરની કથા; અને વગેરેથી ૧૪. ચંપૂ, જેમાં ગદ્ય અને પદ્ય બંને હોય છે.
કાવ્યભેદને કારણે સંપટનામાં કેવો ફેર પડે છે તે બતાવતાં હવે કહે છે કે
એમાં, (૧) મુક્તકમાં રસનિરૂપણ કરવાના આગ્રહવાળા કવિ ૨સને લગતા ઔચિત્યને અનુસરે. એ ઔચિત્ય અમે બતાવી ચૂક્યા છીએ. બીજે એટલે કે જેમાં રસનિરૂપણને હેતુ ન હોય ત્યાં કવિ ગમે તેવી સંઘટના વાપરી શકે છે. પ્રબંધની પેઠે મુક્તકમાં પણ રસનિરૂપણ કરવાનો આગ્રહ રાખવાવાળા કવિઓ જેવામાં આવે છે. જેમ કે અમરુ કવિનાં શૃંગાર રસ વહેવડાવનારાં પ્રબંધ કાવ્યો જેવાં મુક્તક જાણીતાં છે. (૨) સંદાનિતક વગેરે (એટલે (૩) વિશેષક, (૪) કલાપક અને (૫) કુલક)માં તે વિકટ બંધ જ ઉચિત હાઈ મધ્યમ સમાસવાળી " અને દીર્ઘ સમાસવાળી રચના જ વપરાય છે. પ્રબંધમાં ગુથાયેલા સંદાનિતકથી માંડીને કુલક સુધીના ભેદમાં પહેલાં કહ્યા પ્રમાણેના પ્રબંધના ઔચિત્યને જ અનુસરવું.
મુક્તકમાં પ્રબંધના જેવું વિભાવ, અનુભાવ, સંચારીભાવ વગેરેનું વર્ણન શી રીતે થઈ શકે, એવી શ કાનું નિવારણ કરવા લેચનકારે અમરના એક મુક્તકનું ઉદાહરણ આપ્યું છે તે નીચે પ્રમાણે છે: " કોઈપણ રીતે પ્રિયતમ પાછો આવ્યો અને ઉત્તર આપતાં લાચા વાળવા લાગ્યો ત્યારે વિરહથી કૃશ થઈ ગયેલી નાયિકાએ ન સાંભળવાને ટેગ કરી, અસહિષ્ણુ સખા સાંભળી તો નથી ગઈને, એવી આશંકાથી સૂના ખંડમાં નજર ફેરવીને પછી જ ડો શ્વાસ લીધો.” રસ-૧૨
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ] કાવ્યપ્રકારગત ઔચિત્ય પણ ઘટનાનું નિયામક (ધ્વન્યાલક
આમાં નાયક આલંબન વિભાવ છે, કોઈ પણ રીતે પાછા આવવું, બને ઉત્તર આપતી લોચાવાળવા એ ઉદ્દીપન વિભાવ છે; સાંભળ્યું ન સાંભળ્યું કરવું, ચારે કેર નજર ફેરવવી અને ઊંડે શ્વાસ લેવો એ અનુભાવો છે, અને ગ્લાનિ, શંકા, ત્રાસ, વિતર્ક, દેન્ય વગેરે સંચારી ભાવ છે. એ બધાથી પુષ્ટ થયેલે રતિ નામને સ્થાયી ભાવ શૃંગાર રસરૂપે આસ્વાદાય છે. આમ, એક શ્લોકમાં પણ રસની સઘળી સામગ્રી મળી રહે છે.
(૬) પર્યાય બંધમાં તે સમાસવાળી અને મધ્યમ સમાસવાળી સંઘટના જ વાપરવી. કેઈ વાર અર્થના ઔચિત્યને કારણે તીર્થ સમાસવાળી રચના વાપરવી પડે તો તેમાં પરુષા અને ગ્રામ્યા વૃત્તિને ટાળવી.
(૭) પરિકથામાં ગમે તેવી સંધટના ચાલે. કારણ, તેમાં ઈતિવૃત્ત એટલે કથાનું વર્ણન જ પ્રધાન હોય છે અને રસનિરૂપણને ખાસ આગ્રહ હતો નથી.
(૮, ૯) પ્રાકૃતમાં કુલકાદિને બહેબે ઉપયોગ થતો હોવાથી કથામાં અને સકલકથામાં દીર્ઘ સમાસવાળી સંઘટના વાપરવામાં પણ વાંધો નથી, પણ રસ પ્રમાણે વૃત્તિઓ ચિત્ય તે જાળવવું.
અહીં “સંઘટના” અને “વૃત્તિ” બંને સબ્દ વાપર્યા છે અને તે જુદા જરા અર્થમાં વાપર્યા છે એટલે એ બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી લેવાની છે. ગ્રંથકારે સંઘટનાના પ્રકારો સમાસને આધારે પાડેલા છે અને ઉભટે કૃત્તિના પ્રકારો વર્ષોના અનુપ્રાસને આધારે પાડેલા છે, એ આપણે જોઈ ગયા છીએ. “પર્યાય બંધ'ની બાબતમાં એમ કહ્યું છે કે કોઈવાર અર્થના ઔચિત્યને કારણે દીર્ઘ સમાસવાળી સંધટના વાપરવી પડે તોયે તેમાં પરુષા અને પ્રખ્યા વૃતિને ટાળવી. એનો અર્થ એ છે કે સંથકાર રચનાના સમાસ એટલે કે પદગત અંશને સંઘટના કહે છે અને અને પ્રાસ એટલે કે વગત અંશને વૃત્તિ કહે છે. વામને રીતિના પ્રકાર ગુણને આધારે પાડેલા છે, અને ગુણો પદ અને વર્ણ બંને દ્વારા વ્યક્ત થાય છે, એટલે તેમાં આ બંને અંશાને સમાવેશ થઈ જાય છે. આ સમજ પ્રમાણે જે આપણે પર્યાવબંધ'ને લગતી સૂચનાને અર્થ કરીએ તો એવો થાય કે એમાં અર્થને ઔચિત્યને કારણે કોઈવાર દીર્ઘ સમાસવાળી સંઘના વાપરવી પડે
Page #216
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૮ ]
ગદ્ય કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક [ ૧૭૯
તા વાપરવી, પણ પરુષ કહેતાં કહેર વર્ણોના અનુપ્રાસવાળી પરુષા અને મધ્યમ એટલે કે નહિ કઠેર કે નહિ કામળ એવા વર્ણના અનુપ્રાસવાળી ગ્રામ્યા વૃત્તિઓને ટાળવી, મતલબ કે, કામળ વર્ણીના અનુપ્રાસવાળી ઉપનાગરિકા વૃત્તિ જ વાપરવી.
(૧૦) રસતાપ વાળા સ`ખદ્ધ મહાકાવ્યમાં રસ પ્રમાણે ઔચિત્ય જાળવવું, પણ રસપ્રધાન ન હોય એવા મહાકાવ્યમાં ગમે તેવી સંઘટના વાપરી શકાય. આ અને પ્રકારનાં સગબદ્ધ મહાકાવ્યે લખનાર કવિએ જોવા મળે છે. એ બેમાં રસપ્રધાન શ્રેષ્ઠ છે.
(૧૧) અભિનેયાર્થ કાવ્યમાં તે સર્વથા રસનિરૂપને જ આગ્રહ રાખવા.
(૧૨) આખ્યાયિકા અને કથામાં તે ગદ્ય જ વધારે હોય છે, અને ગદ્યની પદ્ધતિ છંદોમ ધ કરતાં જુદી જ હોય છે, એટલે તેને વિશે કાઈ નિયમ આ પહેલાં થયેલા નથી, તેમ છતાં અમે ટૂંકમાં અહીં ઘેાડા આપીએ છીએ. ગદ્ય કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક
છંદના નિયમ વગરના ગદ્યમ’ધમાં પણ સત્ર ઉપર કહેલુ ઔચિત્ય જ એવું એટલે કે સ`ઘટનાનું નિયામક તત્ત્વ છે.
ગદ્ય કૃતિઓમાં છંદના નિયમા હાતા નથી તેમ છતાં તેમાં પશુ ઉપર વક્તાગત અને વાચ્યગત જે ઔચિત્યને સંઘટનાનુ નિયામક કહ્યુ` છે, તેને જ નિયામક માનવુ અને વિષયગત એટલે કે કાવ્યના પ્રકારગત ઔચિત્ય પશુ ધ્યાનમાં રાખવું. એટલે કે કવિ અથવા કવિનિરૂપિત પાત્ર રસભાવરહિત હોય તા ગમે તેવી સ’ઘટના વાપરી શકાય. પણ જે વક્તા રસભાવસમન્વિત હોય તે પહેલાં કહેલા નિયમને અનુસરવું, તેમાંયે વિષયનુ' એટલે કે કાવ્યપ્રકારને વગતું ઔચિત્ય પણ અવશ્ય
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ] ગણ કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક [ વન્યાલો જાળવવું. આખ્યાયિકામાં તે મોટે ભાગે મધ્યમ સમાસવાળી અને દીર્ધ સમાસવાળી સંઘટના જ હોય છે. કારણ કે ગદ્યમાં વિકટબંધથી જ સૌંદર્ય આવે છે અને એથી જ સૌંદર્યને પ્રકર્ષ સધાય છે. કથામાં તે વિકટબંધની પ્રચુરતા હોવા છતાં ૨સબંધને લગતા ઔચિત્યનું પાલન કરવું.
આ ચર્ચાને સાર આપતાં હવે નવમી કારિકામાં કહે છે કે –
૨સબંધને લગતું ઉપર કહેલું ઔચિત્ય પાળનારી રચના સર્વત્ર શેભી ઊઠે છે. પણ વિષય એટલે કે કાવ્યના પ્રકાર અનુસાર તેમાં થોડેઘણે ફેર પડે છે.
અથવા પદ્યની પેઠે ગદ્યમાં પણ રચના રસબંધને લગતા ઔચિત્યનું પાલન કરતી હોય તે જ શેભે છે, પણ કાવ્યના પ્રકાર પ્રમાણે તેમાં થોડો ફેર પડે છે; પૂરેપૂરો ફેર પડતા નથી. દા. ત., ગદ્યકૃતિમાં અને તેમાંયે આખ્યાયિકામાં પણ વિપ્રલંભ શૃંગાર અને કરુણમાં અતિદીર્ઘ સમાસવાળી રચના શેભતી નથી. નાટક વગેરેમાં પણ સમાસ વગરની જ સંઘટના શેભે છે. પણ તેમાંયે રૌદ્ર વીર વગેરેના વર્ણનમાં આ નિયમ લાગુ પડતો નથી. કાવ્યપ્રકારગત ઔચિત્ય રસબંધને લગતા
ઔચિત્ય કરતાં વધતું ઘટતું રહે છે જેમ કે આખ્યાયિકામાં કરુણ અને વિપ્રલંભશૃંગાર જેવા એના પોતાના ક્ષેત્રમાં પણ અત્યંત સમાસ વગરની અને નાટક વગેરેમાં રૌદ્ર-વીર જેવા એના પિતાના ક્ષેત્રમાં પણ અત્યંત દીર્ઘ સમાસવાળી સંઘટના શેભતી નથી. આમ, અમે સંઘટનાના ઉપયોગ વિશે જે દિગ્દર્શન કર્યું છે તેને અનુસરવું
આ ભાગ જુદા જુદા અનુવાદકો જુદી જુદી રીતે સમજાવે છે. લોચન અને બાલપ્રિયા ટીકાને આધારે એ ભાગ હું જે રીતે સમજ્યો છું તેને
Page #218
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૯ ] ગદ્ય કાવ્યમાં પણ એ ઔચિત્ય આવશ્યક [ ૧૮૧ અનુસરીને મેં ઉપરને અનુવાદ કર્યો છે. મારી સમજ પ્રમાણે સંઘટનાનું પ્રધાન નિયામક તવ વક્તા અને વાચનું ઔચિત્ય જ છે અને તેમાં રસાદિનો વિચાર રહેલે જ છે. પદ્યની પેઠે ગવમાં પણ સંધટનાનું નિયામક તત્વ એ જ રહે છે, પણ વિષયને એટલે કે કાવ્યના પ્રકારને કારણે તેમાં
ડોઘણો ફેરફાર થાય છે એટલું જ. આ રીતે જોતાં, સંધટનાનાં નિયામક તો બે છે? રસાદિગત ઔચિત્ય અને સાહિત્ય પ્રકારગત ઔચિત્ય. પણ એ બેમાં પહેલું જ પ્રધાન છે અને બીજું ગૌણ છે. અથવા કહે કે રસાદિત ઔચિત્યને સાહિત્યપ્રકારગત ઔચિત્યના સહકારની અપેક્ષા રહે છે. અને તે અનુસાર તેમાં થોડે ઘણે ફેર પડે છે. આ સાહિત્યપ્રકારગત ઔચિત્યનું મહત્વ સૌચિત્યની અપેક્ષાએ વધતું ઘટતું રહે છે તે આ પ્રમાણે : આમાંયિકામાં સામાન્યપણે મધ્યમ અને દીર્ઘ સમાસવાળી રાંધટના જ વપરાય, તેમ છતાં જે કરુણુ કે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કરવાનું હોય તો ત્યાં અતિદીર્ઘ સમાસવાળી સંધટના ન વાપરવી. એ જ રીતે નાટક વગેરેમાં સામાન્યપણે સમાસ વગરની સંધટના જ વપરાય, પણ જે વીર કે રૌદ્ર રસનું નિરૂપણ કરવાનું હોય તો નાટકમાં પણ સમાસવાળી રચના ચાલે. આ બંને દાખલામાં કાવ્યપ્રકારગત ઔચિત્ય કરતાં રસોચિત્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું જખ્ખાશે. આથી ઊલટું, કરણ અને વિપ્રલંભ શૃંગારમાં સામાન્યપણે સમાસ વગરની સંધટના જ વપરાય, પણ જે કાવ્યપ્રકાર આખ્યાયિકાને હોય તો એ રસમાં પણ અત્યંત સમાસવાળી સંધટના શોભતી નથી. તે જ પ્રમાણે, રૌદ્ર અને વીર જેવા રસમાં સામાન્યપણે દીવ સમાસવાળી રચના જ વપરાય, પણ કાવ્યપ્રકાર જે નાટક વગેરેનો હોય તો એ રસમાં પણ અત્યંત દીર્ઘ સમાસવાળી સંધટના શોભતી નથી આમ, આ દાખલાએમાં રસૌચિત્ય કરતાં સાહિત્યપ્રકારગત ઔચિત્યને વિશેષ મહત્વ મળ્યું છે. એનો અર્થ એ થયો કે રસગત અને સાહિત્યપ્રકારગત ઔચિત્યના મહત્તવમાં પ્રસંગાનુસાર વધઘટ થતી રહે છે. કોઈવાર રસૌચિત્ય પ્રધાન બને છે તે કેઈવાર સાહિત્યપ્રકારગત ઔચિત્ય પ્રધાન બને છે અને તે અનુસાર રસ કે સાહિત્યપ્રકારગત પ્રમાણુ ગણાતા ઔચિત્યમાં થોડોઘણો ફેરફાર થતો - રહે છે.
આ ઉદ્યોતની બીજી કારિકામાં કહ્યું હતું કે અસંલક્ષ્યક્રમવનિ વર્ણ, પદાદિ, વાગ્ય, સંધટના અને પ્રબંધથી પણ વ્યક્ત થઈ શકે છે. એમાંનાં પહેલાં ચારની વ્યંજકતા અત્યાર સુધીમાં બતાવવામાં આવી છે. હવે પાંચમા પ્રબંધની વ્યંજકતાની વાત શરૂ કરે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ] પ્રબંધનો તુ જતા
પ્રેમધની જકતા
હવે, અસ લક્ષ્યક્રમનિ રામાયણ મહાભારત વગેરેમાં પ્રખ’ધગતરૂપે વ્યક્ત થાય છે, એ તે જાણીતુ છે. એ શી રીતે પ્રગટ થાય છે તે હવે બતાવવામાં આવે છે.
[ ધ્વન્યાલા
મતલબ કે રસાદિ ધ્વનિ જેમ પદ, વાકય વગેરેમાંથી વ્યંજિત થાય છે તેમ સમગ્ર પ્રબંધમાંથી પણ વ્યંજિત થાય છે. સૌ કોઈ જાણે છે કે રામાયણુ, મહાભારત વગેરે મહાવાકયોમાંથી રસાધ્વિનિ વ્યંજિત થાય છે. પ્રબંધને મહાવાકય કહેવામાં આવે છે, એને અર્થ એ છે કે વાકયમાં જેમ પદી આકાંક્ષા, યેાગ્યતા અને સન્નિધિથી સમન્વિત થઈ ને એક અને વ્યક્ત કહે છે, તેમ આખા પ્રબંધના પણ ભિન્ન ભિન્ન અશા અપરિહા બનીને આવવા જોઇએ અને તે બધા અંશા વચ્ચે પૂરેપૂરું ઔચિત્ય કેવું જોઈએ અને તે બધા સારી રીતે એકબીજા સાથે પ્રથિત થઈ તે એકવ પામેલા હેાવા જોઈ એ – આખા પ્રબંધ એક વાકય અનેàા હોવા જોઈ એ. પ્રાધ રસના અભિગ્જક બની શકે એ માટે આનંદવન પાંચ વસ્તુએની આવસ્યકતા માને છે, જે હવે પછી આવતી પાંચ કારિકાઓમાં ગણાવેલી છે, અને તે દરેક ક્રમાનુસાર મહત્ત્વ ધરાવે છે; એટલે કે પહેલીનું મહત્ત્વ સૌથી વિશેષ છે, બીજીનું તેથી સહેજ એછું છે, એમ ઉત્તરોત્તર સમજવું. એ પાંચ કારિકાએ આ પ્રમાણે છે પ્રણયમાં સાચવવાનાં મોચિત્ય
-
૧૦
કથા ઐતિહાસિક હોય કે કલ્પિત હાય પણ તેનું શરીર વિભાવ, ભાવ, અનુભાવ અને સ'ચારીના ઔચિત્યથી સુંદર અનેલું હોવું જોઈએ.
૧૧
ઇતિહાસને અનુસરવા જતાં રસને પ્રતિકૂળ એવી કાઈ સ્થિતિ આવતી હોય તેા તેને છેડી દઈ ને વચમાં મીજી રસને અનુકૂળ સ્થિતિ કલ્પીને કથાના ઉત્કર્ષ સાધવા.
Page #220
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૧૦, ૧૧,૧૨,૧૩,૧૪] ઝખમમાં સાચવવાનાં ઓષિ
[ ૧૮૩
૧૨ સંધિઓ અને સંમ્પંગની રચના પણ રસાભિવ્યક્તિની અપેક્ષાએ કરવી. કેવળ શાસ્ત્રનું પાલન કરવા માટે ન કરવી.
- ૧૩
વચમાં વચમાં પ્રસંગાનુસાર ૨સનું ઉદ્દીપન અને પ્રશમન નિરૂપતા રહેવું અને મુખ્ય રસની વિશ્રાંતિ શરૂ થઈ ગઈ હોય તેનું ફરી અનુસંધાન જાળવી લેવું.
૧૪ શકિત હોવા છતાં અલંકારોની યોજના રસને અનુરૂપ હોય એ રીતે જ કરવી. પ્રબંધ રસાદિને વ્યંજક બની શકે એ માટે આ પાંચ શરતો છે. એની વૃત્તિમાં કહ્યું છે કે –
પ્રબંધ પણ રસાદિને વ્યંજક બની શકે છે એ કા જ છે. એની વ્યંજકતાની પાંચ શરતે છે.
૧. પહેલી શરત એ છે કે જે રસભાવ વગેરેનું નિરૂપણ કરવું હોય તેને ઉચિત વિભાવ, સ્થાયી ભાવ, અનુભાવ અને સંચારી ભાવના ઔચિત્યથી સુંદર એવા કથા શરીરની રચના કરવી જોઈએ.
અર્થાત, ધારે કે શંગારનું નિરૂપણ કરવું છે, તે કથા એવી લેવી જોઈએ, જેમાં નાયક-નાયિકાનું પરસ્પર ઔચિત્ય હોય, જેમાં વસંત ઋતુ, માલા વગેરે ઉદ્દીપન વિભાવ, લીલા વગેરે અનુભા અને હષ, કૃતિ વગેરે સંચારી ભાવ સ્પષ્ટપણે આવતા હેય. હવે એ ચારે ઔચિત્ય વિશે કહે છે. જ. વિભાજિત્ય
એમાં વિભાવૌચિત્ય તે પ્રસિદ્ધ જ છે.
એને અર્થ એવો છે કે એ લોકોમાં પ્રસિદ્ધ છે અને ભરતાદિ આચાર્યએ એનું વિગતે નિરૂપણ પણું કહ્યું છે. જેમાં અમુક વિભાવ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૮] ધમાં સાચવવાનાં ઓચિલે
[ અન્યાલો ઉચિત મનાય છે, અમુક અનુચિત મનાય છે. પ્રેમને દાખલો લઈએ તો અમુક અમુક વચ્ચે પ્રેમ ઉચિત મનાય છે. અમુક અમુક વચ્ચેનો અનુચિત મનાય છે. કોઈ પ્રત્યેને ક્રોધ ઉચિત મનાય છે, કાઈ પ્રત્યેને અનુચિત મનાય છે. એવું જ બીજા ભાવો વિશે પણ છે. ભારતે નાટકને લોકનું અનુકીર્તન કહેલું છે. શાસ્ત્ર લેકસ્વભાવને અનુસરે છે, એટલે નાટકમાં લોક જ પ્રમાણ છે. લોકોની પ્રકૃતિ અને પ્રવૃત્તિ તો અનંત છે, એટલે પાત્રમાં તેનું પૂરું નિરૂપણ થઈ શકતું નથી. ગ્રામ તે માત્ર દિગ્દર્શન કરી શકે છે. એ રીતે વિભાવચિત્યની બાબતમાં “સાહિત્યદર્પણકારે કહ્યું છે કે ઉપનાયકવિષયક, મુનિ-ગુપત્ની વગેરે વિષયા તથા અનુભનિષ્ઠ રતિ, તેમ જ પ્રતિનાયકનિષ્ઠ અને અધમ પાત્ર, તિર્યક ઇત્યાદિ પ્રત્યેના શૃંગારમાં અનૌચિત્ય હોય છે. ગુરુ વગેરે પ્રત્યેને કપ, હીન પાત્રનિષ્ઠ સાત, ગુરુ વગેરેને અવલંબીને હા, બ્રહ્મવધ વગેરે માટે ઉત્સાહ, અધમ પાત્રગત વીર અને ઉત્તમ પાત્રગત ભયાનક અનુચિત ગણાય છે. એ જ રીતે, ઉદ્દીપન વિભાવના ઔચિત્યને પણ ખ્યાલ રાખવો જોઈએ.
. ભાવયિત્ય
ભાવૌચિત્ય પ્રકૃતિ ઔચિત્યથી આવે છે. પ્રકૃતિના ભેદ બે રીતે પાડી શકાય. એક તે ઉત્તમ, મધ્ય અને અધમ એવા, અને બીજી રીતે દિવ્ય, અહિય (માનુષી અને દિવ્યાદિવ્ય (દિવ્ય-માનુષી એવા. એ પ્રકૃતિને બરાબર અનુસરીને ને સ્થાયી ભાવનું નિરૂપણ કરવામાં આવે અને તેમાં કોઈ મિશ્રણ ન હોય, (એટલે કે કોઈ વિરોધી ભાવનું મિશ્રણ ન હોય અને બીજે કઈ અનુકૂળ અથવા ઉદાસીન ભાવ પ્રધાન ન બની જતે હેય) તે એ સ્થાયી ભાવ ઔચિત્યપૂર્ણ ગણી શકાય નહિ તે કેવળ માનુષ પાત્ર પાસે દિવ્ય પાત્રોના જેવાં અથવા કેવળ દિવ્યપાત્ર પાસે માનુષ પાત્રના જેવાં કાર્યો કરાવવામાં આવે છે તે અનુચિત ગણાય; તેથી કેવળ માનુષ રાજા વગેરેના નિરૂપણમાં સાત સમુદ્રલંઘન જેવાં કાર્યોનું વર્ણન કરવામાં આવે તે તે સુંદર હોય તોયે નીરસ જ બની વય છે. અને એનું કારણ અનચિત્ય જ છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
હલોત ૩-૧૦,૧૧,૧૨,૧૩,૧૪] રતિમાં ઔચિત્યની આવશ્યકતા [ ૧૮૫
અહી કોઈ એ પ્રશ્ન પૂછે કે સાતવાહન વગેરે રાજાઓ નાગલોકમાં ગયા હતા, એવી કિંવદંતી છે. તો આખી પૃથ્વીનું ભરણપોષણ કરનાર રાજાઓમાં અલૌકિક પ્રભાવનું વર્ણન કરવામાં આવે એમાં અનૌચિત્ય શું? તે કહેવાનું કે એમાં અનૌચિત્ય નથી જ. રાજાઓને વિશે પ્રભાવાતિશયનું વર્ણન કરવામાં દોષ છે એવું અમે કહેતા જ નથી. અમારું કહેવું એટલું જ છે કે કેવળ માનુષ પાત્રો વિશે જે ઉત્પાલ વસ્તુવાળી કથા રચવામાં આવે તેમાં એ પાત્રોમાં દિવ્ય પાત્રોનું ઔચિત્ય ન યોજવું, અર્થાત તેમની પાસે દિવ્ય પાત્ર જ કરી શકે તેવાં કાર્યો ન કરાવવાં, પણ દિવ્યાદિવ્ય પાત્રોની કથા હેય તેમાં એવું દિવ્યાદિવ્ય ઔચિત્ય ચાજવામાં વાંધો નથી, જેમ કે, પાંડની કથામાં સાતવાહન વગેરેને વિશે તે જેટલી વાત પ્રચલિત હોય તેટલી જ જવી, એ જ ઉચિત ગણાય. એથી વધારે જે કાંઈજીએ તે તેમનામાં પણ અનુચિત જ લાગે. એટલે આ બાબતમાં સારી વાત આટલી કે,
“અનૌચિત્ય સિવાય રસભંગનું બીજું કોઈ કારણ નથી. પ્રસિદ્ધ ઔચિત્યનું નિરૂપણ એ જ રસની પરાવિદ્યા છે – એમાં જ રસાભિવ્યક્તિની ગુકિટલી છે.”
આથી જ ભરતે નાટકમાં વસ્તુ પ્રખ્યાત અને નાયક પણ પ્રખ્યાત અને ઉદાત્ત હોય એ આવશ્યક ગણાવેલું છે એમ કરવાથી નાયકના ઔચિત્ય-અનૌચિત્યની બાબતમાં કવિની ભૂલ થતી નથી. જે નાટકનું વસ્તુ ઉપાદ્ય હોય છે તેમાં અપ્રસિદ્ધ અને અનુચિત નાયકનો સ્વભાવ વર્ણવવામાં મોટી ભૂલ થવાને સંભવ રહે છે. શતિમાં ઔચિત્યની આવશ્યકતા
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે ઉત્સાહ વગેરેના વર્ણનમાં દિવ્યાદિ વગેરે ઔચિત્યની પરીક્ષા કરવી હોય તે કરે, પણ રતિ વગેરેમાં એની શી જરૂર છે? રતિ તે ભારતવર્ષને ઉચિત વ્યવહાર વડે જ દિવ્યપાત્રોની પણ વર્ણવવાની હોય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૬] રતિમાં ચિત્યની આવશ્યકતા
[ ધ્વન્યાલેકતે એના જવાબમાં કહે છે કે ના, એમ નથી. એમાં ઔચિત્યનું ઉલંઘન થયું તે ભારે દેષ થાય. દા. ત., ઉત્તમ પ્રકૃતિવાળા પાત્રના શૃંગારનું નિરૂપણ અધમ પ્રકૃતિના ઔચિત્ય પ્રમાણે કરવામાં આવે તે તે શું ઉપહાસપાત્ર ન થાય? અંગારની બાબતમાં ભારતવર્ષમાં પણ ત્રણ પ્રકારનું પ્રકૃતિ-ઔચિત્ય છે. એમાંથી દિવ્ય ઔચિત્ય શૃંગારનિરૂપણમાં નિરુપયોગી છે, એમ જે કહેતા હે, તે શૃંગારની બાબતમાં દિવ્ય-ઔચિત્ય જુદું છે, એવું અમે કહેતા જ નથી. તે શું કહો છો? અમે એમ કહીએ છીએ, કે ભારતવર્ષમાં ઉત્તમ નાયકે રાજા વગેરેને શૃંગાર જે રીતે નિરૂપવામાં આવે તેવી જ રીતે દિવ્ય પાત્રોને યંગાર પણ નિરૂપાય તે તે શોભે. નાટક વગેરેમાં રાજાઓના શૃંગારનું નિરૂપણ ગ્રામ્ય શૃંગારની રીતે કરવામાં આવેલું જોવા મળતું નથી. તે જ પ્રમાણે દેને વિશે પણ ગ્રામ્ય શૃંગારને ત્યાગ કરે. | નાટક વગેરેમાં તે અભિનય કરવાનો હોય છે, અને સંગ શૃંગારનો અભિનય કરવામાં આવે, તે તે અસભ્ય બની જાય, માટે નાટકમાં એનો ત્યાગ કરવામાં આવે છે, એમ જે કહેતા હે, તે કહેવાનું કે તેમ નથી. જે અભિનયમાં એવા વિષયથી અસભ્યતા આવતી હોય તે કાવ્યમાં એવા વિષયથી અસભ્યતા આવતી કેવી રીતે રોકી શકાય? એટલે અભિનેયાર્થ કાવ્યમાં તેમ જ અનભિનેયાર્થ કાવ્યમાં ઉત્તમ પ્રકૃતિના રાસ વગેરે પાત્રનું ઉત્તમ પ્રકૃતિની નાયિકા સાથે ગ્રામ્ય સંગ શૃંગારનું વર્ણન કરવું, એ માતાપિતાના સંજોગના વર્ણન જેવું અત્યંત અસભ્ય છે. ઉત્તમ દેવતાની બાબતમાં પણ એમ જ છે.
વળી, સંજોગ થ ગારને સુરત એ જ એક માત્ર પ્રકાર નથી; પરસ્પર પ્રેમદર્શન, વગેરે બીજા પણ ઘણા પ્રકારો સંભવે છે, તો પછી ઉત્તમ પ્રકૃતિને વિશે તેનું નિરૂપણ કેમ ન કરવું? આમ, ઉત્સાહની પેઠે રતિ વગેરેમાં પણ પ્રકૃતિ-ઔચિત્યનું
Page #224
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૧૦,૧૧,૧૨,૧૩, ૧૪] ઐતિહાસિક અને કરિપત વસ્તુ [ ૧૮અનુસરણ કરવું જોઈએ. એવું જ વિરમય વગેરેમાં પણ સમજવું. આવી બાબતમાં મહાકવિઓ પણ વગર વિચાર્યું* વર્તતા જેવામાં આવે છે. પણ એ દેષ જ છે. એ દેષ કવિની શક્તિને લાધે હંકાઈ જતું હોવાથી ધ્યાનમાં આવતું નથી, એ પહેલાં કહેવાઈ ગયું છે. જ. અનુભાવૌચિત્ય
• અનુભાવૌચિત્ય તે ભરત વગેરેએ વિગતે બતાવેલું છે, અને ખૂબ પ્રસિદ્ધ છે.
એનો અર્થ એ છે કે જે ભાવને જે ચેષ્ટા અનુરૂપ હોય તે જ કરવી અથવા નિરૂપવી, એનું નામ અનભાવૌચિત્ય. કેઈ નાયિકા કોઈ કામી દ્વારા સંબોધાતાં ક્રોધને ઉદ્વેગ હાસ્યની મુદ્રા દ્વારા વ્યક્ત કરે તો તે અનુચિત જ ગણાય. ૫. ચચાણનું ઔચિત્ય
જે વેશ્યામાં લજજાનું અથવા કુલસ્ત્રીમાં લજાહીનતાનું નિરૂપણ કરવામાં આવે તો તે અનુચિત ગણાય. વળી, ઉત્તમ પ્રકૃતિનાં પાત્રોમાં જે લજજાશીલતા હેય, તે અધમ પ્રકૃતિનાં પાત્રોમાં નહેય. એટલે લજજાના. નિરૂપણમાં પણ પ્રકૃતિ પ્રમાણે ભેદ પડવાનો. - આ ચારે ઔચિત્યને ખ્યાલ રાખી કથાશરીરનું નિર્માણ કરવું એ કવિનું પહેલું અને સૌથી મહત્ત્વનું કામ છે, એટલે અંતે કવિને સ્પષ્ટ શબ્દમાં સૂચના આપે છે કે –
તેમ છતાં એટલું કહેવું જોઈએ કે ભરત વગેરેના લક્ષણગ્રંથોનું અનુસરણ કરીને, મહાકવિઓના પ્રબંધનો અભ્યાસ કરીને, તથા પિતાની પ્રતિભાને અનુસરીને કવિએ સાવધ રહીને વિભાવાદિના ઔચિત્યને ભંગ ન થાય એ માટે પૂરો પ્રયત્ન કરો. ઐતિહાસિક અને કહિપત
ઐતિહાસિક (પૌરાણિક) કે કલ્પિત પણ ઔચિત્યપૂર્ણ કથાશરીરને સ્વીકાર ૨સાભિવ્યંજક બને છે, એમ કહ્યું, તેને અર્થ એ છે કે ઈતિહાસ વગેરેમાં રસભરી જાતજાતની કથાઓ હોય છે, તેમ છતાં તેમાં જે વિભાવાદિના ઔચિત્યવાળી હેય,
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ] ઐતિહાસિક અને કહિપત વસ્તુ
[ વન્યાલક તે જ પ્રહણ કરવી, બીજી નહિ. એતિહાસિક કે પૌરાણિક) કથા કરતાં કવિત કથામાં વધારે સાવચેત રહેવું. કારણ, તેમાં સાવધ ન રહે તો કવિને હાથે મોટે દેષ થતાં તેની અવ્યુત્પત્તિ પ્રગટ થવાને ખૂબ સંભવ રહે છે.
અહીં લે ચનકાર ઉમેરે છે કે એવો દેષ થાય ત્યારે મેં તો ઇતિહાસને અનુસરીને લખ્યું છે' એવું બહાનું પણ કવિ કાઢી શકતો નથી, જોકે એ બહાનું યોગ્ય તો નથી જ.
આ બાબતમાં એક પરિકર બ્લેક છે કે –
“ઉત્પાદ્ય વસ્તુનું કથાશરીર એવી રીતે રચાવું, જેથી બધું જ રસમય લાગે?
એમ કરવાને ઉપાય એ જ છે કે વિભાવાદિમાં ઔચિત્યનું બરાબર પાલન કરવું. એ ઔચિત્ય અમે બતાવી ચૂક્યા છીએ.
વળી,
“સિદ્ધરસને માટે પ્રખ્યાત રામાયણ વગેરે જે કથાવાળા પ્રબંધો છે, તેની સાથે રસવિશેધી એવું પોતાનું વેચ્છાએ ઉપજાવી કાઢેલું વસ્તુ જોડવું નહિ ”
એ કથાવાળા પ્રબંધમાં તે વેચછાથી ઉપજાવી કાઢેલું વસ્તુ જેવું જ ન જોઈએ.
અને કંઈક જોડવું પડે તો તે રસવિરોધી તે ન જ હોવું જોઈએ. જેમ કે રામ એ ધીરદાન નાયક તરીકે જાણીતા છે. તેને બદલે કોઈ ધીરલલિત નાયક તરીકે તેમનું નિરૂપણ કરી નાટિકા લખે તે તે અત્યંત અનુચિત લાગે
કહ્યું છે કે – “પ્રસિદ્ધ કથામાં થોડો પણ ફેરફાર ન કર.” વેચ્છાએ ઉપજાવી કાઢીને કંઈ ઉમેરવું પડે તેય રસવિરોધી તે ન જ ઉમેરવું.
૨. પ્રબંધની રસાભિવ્યંજકતા માટે બીજી શરત એ છે કે ઈતિહાસમાંથી લીધેલા વસ્તુમાં કે રસવિરોધી સ્થિતિ આવતી
Page #226
--------------------------------------------------------------------------
________________
જ્યોત ૩-૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ ] અતિહાસિક અને મહિપત વસ્તુ [ ૧૮૯
હાય તા તેને છોડી દેવી અને સ્વેચ્છાએ ઉપજાવી કાઢેલી વસ્તુ વડે અભીષ્ટ રસને ચિત એવા કથાના ઉત્કર્ષ સાધવેા. જેવુ કાલિદાસના પ્રબંધામાં કરવામાં આવેલું છે. અથવા જેવુ સસેનવરચિત ‘ રિવિજય ’માં અથવા મારા જ ‘ અર્જુનચરિત ’માં કરવામાં આવેલુ છે.
આની સ્પષ્ટતા કરતાં લેાચનકાર કહે છે કે ‘રઘુવંશ 'માં અજ વગેરેના વિવાહાદિનું જે વન આવે છે, તે ઇતિહાસગ્ર થામાં નિરૂપાયેલું' નથી. એ જ રીતે, ‘ હરિવિજય ’માં સત્યભામાને રીઝવવા માટે પારિજાત લઈ આવ્યાનું જે નિરૂપણ છે, તે ઇતિહાસગ્રામાં જોવા મળતુ નથી. આનંદવર્ધનના અર્જુનચરિત' મહાકાવ્યમાં અર્જુને પાતાળવિજય કર્યાં વગેરે વન આવે છે, તે પણ ઇતિહાસમાં જાણીતું નથી.
.
એ જ રીતે, કાલિદાસે ‘ સાકુંતલ ’માં દુર્વાસાને શાપ, મત્સ્યાવતાર તીમાં વીંટીનું પડી જવું, શાપથી જન્મેલી વિસ્મૃતિને કારણે શકુંતલાનું પ્રત્યાખ્યાન, વગેરેની કલ્પના કરીને ઇતિહાસના ભ્રમરવૃત્તિવાળા દુષ્યન્તને ધીરાદાત્ત નાયક બનાવ્યે છે. અને ભવભૂતિએ ‘ઉત્તરરામચરિત ’માં ‘ છાયા સીતા'ની કલ્પના કરીને પથ્થરાને પણ રડાવે અને તે પણ દળી નાખે એવા કરુણનું નિરૂપણ કર્યું છે.
કવિએ કાવ્ય રચતી વખતે સ ંપૂર્ણપણે રસપરતંત્ર રહીને જ વવું. તેમ કરતાં ઇતિહાસમાં કાઈ રસને પ્રતિકૂળ સ્થિતિ આવે તે તેના ત્યાગ કરી સ્વતંત્ર રીતે રસને અનુકૂળ બીજી કથા કલ્પી લેવી. કવિ કામ કંઈ માત્ર ઇતિહાસના નિર્વાહ કરવાનું નથી. એ તા ઇતિહાસથી જ સિદ્ધ થઈ જાય છે.
૩. પ્રબંધ રસાદિના વ્યંજક ખની શકે એ માટે ત્રીજી . મુખ્ય શરત એ છે કે મુખ, પ્રતિમુખ, ગર્ભ, અમશ અને નિહુષુ નામના પાંચ સંધિઓની તથા ઉપક્ષેપ વગેરે તેનાં અ ંગાની ચેાજના, રસાભિવ્યક્તિની દૃષ્ટિએ કરવી. જેમ ‘રત્નાવલી'માં કરવામાં આવી છે. ફક્ત શાસ્ત્રનું પાલન કરવાની ઈચ્છાથી ન કરવી, જેમ ‘ વેણીસંહાર’ નાટકમાં ‘પ્રતિમુખ ’ સંધિના · વિલાસ ' નામના અંગની યોજના,પ્રકૃત રસની વિરુદ્ધ
"
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ] ઐતિહાસિક અને કલ્પિત વસ્તુ
[ ધ્વન્યાલોક હોવા છતાં, ફક્ત ભરતના મતનું અનુસરણ કરવાની ઇચ્છાથી કરવામાં આવી છે.
આની સ્પષ્ટતા કરતાં લોચનકારે સંધિઓ અને અંગેનો વિગતે પરિચય આપી, “રત્નાવલી ”માં એ બધાંની યોજના પાત્રની પ્રકૃતિના અને રસના બૌચિત્યને સાચવીને કેવી રીતે કરવામાં આવી છે, તે બતાવ્યું છે. “રનાવલી માં નાટયશાસ્ત્રમાં કહેલા બધા જ સંધિ અને બધાં જ અંગેની યોજના કરેલી છે. પણ તેમ કરવામાં કયાંય પ્રકૃતિનું કે રસનું ઔચિત્ય બળપાયું નથી. એથી ઊલટું, “વેણીસંહાર'માં અનેક વીરોનો સંહાર ઝઝૂમી રહ્યો છે, મહાભારતનું યુદ્ધ શરૂ થવામાં છે, એવે પ્રસંગે દુર્યોધન અંતઃપુરમાં જાય છે, અને ત્યાં એના ભાનુમતી સાથેના શૃંગારનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન કેવળ પ્રતિમુખ સંધિના “વિલાસ” નામના અંગને સ્થાન આપવા માટે જ કર્યું છે. એ નાટકનો રસ વીર છે, તેની સાથે આ વર્ણનનો મેળ નથી. આમ, રસને હાનિ પહોંચતી હોવા છતાં, કેવળ શાસ્ત્રજ્ઞાનું પાલન કરવા માટે આ વર્ણન દાખલ કર્યું છે, એ અહીં કહેલા નિયમના ભંગના ઉદાહરણ તરીકે ટકિડ્યું છે.
૪. (અ) પ્રબંધ રસથંજક બની શકે એ માટે ચોથી શરત એ છે કે પ્રસંગનુસાર, વચમાં વચમાં, રસનું ઉદ્દીપન અને પ્રશમન નિરૂપતા રહેવું. જેવું “રત્નાવલી ”માં કરવામાં આવ્યું છે.
આની સ્પષ્ટતા કરતાં લોચનકારે કહ્યું છે કે “રનાવલી'માં અનેક વાર શૃંગાનું ઉદ્દીપન અને પ્રશમન પ્રસંગાનુસાર કરવામાં આવેલું છે. જેમ કે, મદનપૂજાને પ્રસંગે ઉદયનનું નામ સાંભળી સાગરિકા “ આ પેલે જ રાજા ઉદયન છે” એમ બોલે છે ત્યાં તેને ચંગારભાવ ઉલ્લીપિત થાય છે.. પણ વાસવદત્તાની બીકથી તે નાસવા માંડે છે ત્યાં તેનું પ્રશમન થાય છે. વળી, ચિત્રફલકના ઉલ્લેખથી તેનું ફરી ઉદ્દીપન થાય છે, અને વાસવદત્તાની સખી સુસંગતાના પ્રવેશથી તેનું પાછું પ્રશમન થાય છે. આમ, યોગ્ય પ્રસંગે ઉપન અને મેગ્ય સમયે પ્રશમન થતાં એમાં નીરસતા આવતી નથી જે એક જ દસનું સતત પરિમર્દન કરવામાં આવે તો તે સુકમાર માલતીનાં ફૂલની પેઠે કરમાઈ જાય છે.
(આ) વળી, પ્રધાન રસ વિશ્રાંત થવા માંડ્યો હોય તે તેનું ફરી અનુસંધાન કરવું, જેવું “તાપસવત્સરાજ’માં કરવામાં માવેલું છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
વ્હલોત ૩–૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ ] ઐતિહાસિક અને કૅલ્પિત વસ્તુ [ ૧૯૧
આને સમજાવતાં લેાચનકાર કહે છે કે ઇતિહાસને અનુસરવા જતાં જો પ્રધાન રસની વિશ્રાંતિ થવાની આશકા જાગી હોય, ખરેખર વિશ્રાંત ન યે। હાય, તે તેનુ ક્રૂરી અનુસંધાન ફરવું. મતલખ કે ઇતિહાસને અનુચરવા જતાં જો ક્રેઈ વાર મુખ્ય રસને લાંબા વખત સુધી છેડી દેવા પડે તે વચમાં વચમાં તેનું અનુસ ંધાન કરતા રહેવુ, જેથી તે બિલકુલ ઝલ ન થઈ જાય. તાપસવત્સરાજ' નાટકમાં કથા એવી છે કે તેમાં મુખ્ય રસના તાંતણા વારેવારે તૂટી જાય છે, તેમ છતાં કવિએ પ્રત્યેક અંકમાં તેનું અનુસંધાન કાઈ ને કાઈ રીતે જાળવેલુ છે, અને તેથી તે વાચકોની દૃષ્ટિથી છેક ઍઝલ રહેતેા નથી,
.
૫. નાટક વગેરે પ્રમધ વિશેષ રસાભિવ્યજક મની શકે એ માટે બીજી એક (પાંચમી અને છેલ્લી) શરત એ સમજવી કે શક્તિ હોવા છતાં અલકારાની ચૈાજના રસને અનુરૂપ થાય એ રીતે કરવી, ઘણી વાર શક્તિશાળી કવિ પણ અલકાર ચેાજતી વખતે કેવળ તેમાં જ લીન થઈ જાય છે, અને રસની દૃષ્ટિ રાખ્યા વગર જ પ્રખંધની રચના કરવા મઢી જાય છે. તેને ઉપદેશ આપવા માટે આ લખ્યુ છે. બધેામાં કેવળ અલંકાર ચેાજનામાં જ ખાનદ લેવાવાળા અને રસની ઉપેક્ષા કરનારા કવિએ પણ વામાં આવે છે.
અહી' સુધી વ્યંજકોના પરિચય કરાવવામાં આવ્યે છે. સૌથી પહેલાં અવિવક્ષિતવાચ્ય ધ્વનિના વ્યંજકા દર્શાવ્યા, પછી વિવક્ષિતાન્યપરવાગ્ય સલક્ષ્યક્રમ ધ્વનિના વ્યંજકા દર્શાવ્યા, અને છેવટે અસ લક્ષ્યક્રમવ્યંગ્ય રસાદિ ધ્વનિના, વર્ષો થી માંડીને પ્રબંધ સુધીના વ્યંજકા દર્શાવ્યા. હવે ૧૫મી કારિકામાં એમ કહ્યું છે કે કેટલાક પ્રબંધમાં સ લક્ષ્યક્રમ વ્યંગ્ય નામના ધ્વનિતા પ્રભેદ પણ પ્રગટ થતા હોય છે. એ ચાલુ પ્રકરણમાં ખેસતું થતું નથી. કારણ, અત્યારે વાત અસ લક્ષ્યક્રમન્ય ગ્યના વ્યંજÈાની ચાલે છે, અને ૧૬મી કારિકામાં પણ એ જ વાત આગળ ચલાવવામાં આવી છે, એટલે વચમાં સક્ષ્યક્રન વ્યંગ્યની વાત અપ્રસ્તુત લાગે છે, તેથી ગ્રંથની સ`ગતિ સાચવવા માટે લોચનકાર એ કારિકાના અથ કેટલાક શબ્દો અધ્યાહાર માનીને કરે છે, અને એમ કરવાથી એ કારિકા પણ અસલક્ષ્યક્રમન્યગ્યના વ્યંજક જ વાત કરે છે, એમ સમજાય છે. બધાં જ શાસ્ત્રોમાં ટીકાકારા આવી છૂટ શ્વેતા જોવામાં આવે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ] સંલક્ષ્યમવ્યગ્ય પણ રસાદિને વ્યંજક [ ધ્વન્યાલોક સલીમભ્ય ગ્ય પણ રસાદિને વ્યંજક વળી,
૧૫ ધ્વનિનો સંલયક્રમવ્યંગ્ય નામને જે પ્રભેદ કહ્યો છે, તે પણ કેટલાક પ્રબંધમાં વ્યંગ્યરૂપે પ્રતીત થતું હોય છે.
અહીં લે ચનક ૨ એટલું ઉમેરે છે કે વ્યંગ્યરૂપે પ્રતીત થતો એ સંલક્ષ્યક્રમ વનિ રસાદિના બંજકરૂપે પર્યવસાન પામે છે.
એની વૃત્તિ આ પ્રમાણે છે:
આ વિવક્ષિતાન્યપરાય ધ્વનિને (શહશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ એવા) બે પ્રકારવાળે સંલક્ષ્યકમ વ્યંગ્ય નામનો પ્રભેદ કહ્યો છે તે પણ કેટલાક પ્રબંધમાં વ્યંજિત થાય છે.
પણ ગ્રંથસ ગતિ સાચવવા માટે કારિકાના પોતે કરેલા અર્થઘટન સાથે મેળ જળવવા લેચનકાર એમાં એટલે ઉમેરો કરે છે કે –
અને તે અસલઠ્યક્રમવ્યંગ્ય રસાદિને વ્યંજક બને છે.
દા. ત., “મધુમથનવિજય'માંની પાંચજન્યની ઉક્તિઓમાં, અથવા મારા જ “વિષમબાણલીલા” મહાકાવ્યમાં કામદેવના સહચર યૌવનના સમાગમમાં, અથવા, “મહાભારત”માં “ગીધ અને શિયાળના સંવાદ” વગેરેમાં.
આ વૃત્તિમાં ઉલ્લેખેલા પ્રસંગો જોતાં આ સ્પષ્ટ થશે. “મધુમથનવિજય'માં પાંચજન્યના ઉક્ત આ પ્રમાણે છે:
“રમત વાતમાં દાઢનો અણુ ઉપર આખી પૃથ્વીને ધારણ કરનાર તમારાં અંગે ને આજે કમળના તંતુનું આભૂષણ પણ શાથા ભારે લાગે છે ?”
રુકમણીના વિરહથી વ્યાકુળ થયેલા કૃષ્ણ પ્રત્યે આ પાંચજન્યની ઉક્તિ છે. વરાહ અવતારમાં જેમણે આખી પૃને પોતાને દાઢના અણી ઉપર ઉપાડે લીધી હતી તેમને આજે કમળત તુનું આભૂષણ પણ ભારે લાગે છે, એ રુકિમણી પ્રત્યેના કૃષ્ણના અભિલાષ વ્યક્ત કરે છે. એ અહીં લક્ષ્યક્રમ વ્ય ગ્યરૂપે પ્રગટ થાય છે અને પછી વિપ્રલંભશૃંગારરૂપ અસ લક્ષ્યક્રમ વ્યંગ્યનો વ્યંજક બને છે. આમ, અહી સંલક્ષ્યક્રમ વ્યંગ્ય વનિ પતે અસ લક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિને અંજક બને છે.
-
Page #230
--------------------------------------------------------------------------
________________
કલોત ૩-૧૫ ] સંલક્ષ્યમવ્યંગ્ય પણ રસાદિને વ્યંજક [ ૧૯૩
“ વિષમબાણલીલા'માં કામદેવના પોતાના સાથીઓ વસંત, જીવન, મલયાનિલ, વગેરે સાથેના મિલનને પ્રસંગ આવે છે. તેમાં ભાવન આ પ્રમાણે કહે છે:
“હું મર્યાદાનું ઉલ્લંઘન કરતો હઈશ, નિરકુશ બની જતો હઈશ, વિવેક ભૂલી જતે હદશ, પણ હું સ્વપ્નમાં પણ તારી ભક્તિ ભૂલતો નથી.”
આમાંથી યૌવનને સ્વભાવ જ મર્યાદાનું ઉલંધન વગેરે કરવાનો અને સતત કામની ઉપાસના કરવાનો છે, એવું વસ્તુ વ્યંજિત થાય છે, અને તે અહીં પ્રસ્તુત એવા શૃંગારરસમાં પર્યસાન પામે છે. આમ, અહીં, સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિ પતે અસલ ક્રમવ્યંગ્ય વનિને વ્યંજક બને છે.
ત્રીજું ઉદાહરણ મહાભારતમાંથી આપેલું છે. પ્રસંગ એવો છે કે ઘુઓ અક મરેલા બાળકને લઈને સમશાનમાં આવ્યા છે. સાંજના સમય થયા છે. ગીધ અને શિયાળ બંને ત્યાં હાજર છે. બને એ બાળક પિતાને ખાવા મળે એમ ઈચ્છે છે. દિવસે ગીધનું જોર ચાલે છે, તો રાતે શિયાળનું. અંધ ડું થાય એ પહેલાં જે ડાધુ એ ચાલ્યા જાય તે ગીધ ખાવા મળે અને અંધારું થયા પછી જાય તો શિયાળને મળે. આથી એ બંને ડાધુઓને ઉદેશીને પોતાને સ્વાર્થ સાધવા આ પ્રમાણે બેસે છે. ગીધ કહે છે?
બધાં પ્રાગાને બીક લાગે એવા આ ગીધ, શિયાળ અને અનેક હાડપિંજરોથી ભરેલા સ્મશાનમાં કયાં સુધી ઊભા રહેશો ? કાલધર્મ પામેલો કોઈ અહી જીવતે થતો નથી. વહાલાં હોય કે વેરી હોય, પ્રાણીમાત્ર છે એ જ ગતિ છે.” મતલબ કે તમે તમારે ઘેર જાઓ, એ ગાધનો અભિપ્રાય સંતાક્રમÚમથી સમજાય છે, અને તે અહીં પ્રસ્તુત એવા શાંતરસરૂપી અસંલક્રમચંગ નિને વ્યંજક બને છે.
ત્યારે શિયાળ કહે છે?
અરે મૂ, હજી તે આ સૂર્ય આકાશમાં મોજૂદ છે, હજી બાળક પ્રત્યે પ્રેમ બતાવવાનો સમય છે, અત્યારે બ્રિમવું ઘડિયુ છે, એ વીતતાં કદાચ આ બાળક જેવી પણ જાય; આ સેનાના જેવી કાંતિવાળા, હજી યૌવનમાં પગલું માંડયું નથી એવા અને ગીધના કહેવાથી, એ મૂખ, શા માટે વગર શંકાએ છેડી જાઓ છે.”
એ લે કે રાત પડતાં સુધી શેકાય તે પિતાને ખાજ મળે એ ઇરાદે. શિયાળ ડાઘુએ ને શેકાવાનું કહે છે. એને એ અભિપ્રાય સંલયક્રમ વસ્તુ ૨-૧૩
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૪] સુપ, તિકારિ પદ શેની ગંજક્તા
[ બન્યાક નિરૂપે પ્રગટ થાય છે, અને તે અહીં પ્રસ્તુત એવા શાંતસરૂપી અસંલયક્રવ્ય ધ્વનિને વ્યંજક બને છે.
આમ, આ ત્રણે દાખલામાં સંક્રમચંય વનિ અસંક્રમણૂંગ ધ્વનિને પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે વ્યંજક બને છે. ૧૪ માં કરિકા સુધીના વ્યંજ સ લ ત પતે રસાદિને વ્યક્ત કરતા હતા. અહીં આ કારિકામાં વ્યંજક પ્રબંધ, પહેલાં સંતાક્રમ વતુર્બનતે વ્યક્ત કરે છે, અને તે વસ્તુવનનું પર્વવસાન આખરે સામિાં થાય છે. આમ, અહીં રસાદની મંજના સધી નહિ, પણ પરંપરાથી થાય છે,
આ ઉદ્યોતની બીજી કારિકા માં અસંલકમબેંગ્યના પાંચ બંજકે ગણાવ્યા હતઃ ૧. વર્ણ, ૨. પદારિ ૩ વાકય ૪. સંઘટ, અને ૫. પ્રબંધ. એ બધાનાં ઉદાહરણ પણું આ પગમાં આવેલાં છે. આમાં બીજે જે પદ દિ તેનાં ઉદાહરણોમાં બે ઉદાહરણ આપેલાં છે. એક પદના બંજકતનું અને બીજુ પાંચના વ્યંજક નું. હવે ૧૬ મા કારિકામાં પદાધિના બીજા પ્રકારની વાત કરે છે. કહે છે કે – સુપ, તિયાદિ પદાશેની વ્યંજકતા
- ૧૬
સુપ એટલે કે વિભક્તિના પ્રત્ય, તિહુ એટલે કે કિયારૂપના પ્રત્યયે, વચન એટલે કે એકવચન, દ્વિવચન, બહુવચન, સંબંધ એટલે કે છઠ્ઠો વિભક્તિ, કારકશક્તિ, કૃત્ એટલે કે ધાતુને લાગતા પ્રત્યયે, તદ્ધિત એટલે કે નામને લગતા વિભક્તિ સિવાયના પ્રત્ય, અને સમાસ-એ બધાંથી પણ કોઈ વાર અસંલકમવ્યંગ્ય દરનિ વ્યંજિત થતું હોય છે.
અહી ભેચનાર આગલી કારિકાના પિતે કરેલા અર્થ સાથે સંગતિ સાચવવા એ અર્થ કરે છે કે સુપ, તિ વગેરે દ્વારા વ્યકત કરતા વક્તાના અભિ વાયરૂપ સંકલ્પકમવ્ય આ ધ્વનિ, અસંલકમ ધ્વનિનો વ્યંજક બને છે.
વૃત્તિમાં એમ કહ્યું છે કે –
Page #232
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુપ, તિડાદિ પદાશેની વ્યંજકતા [ ૧૯૫ કારિકામાં જે “ચ” એટલે “અ” શબ્દ વાપર્યો છે તેનો અર્થ એ છે કે નિપાત, ઉપસર્ગ, કાળ, વગેરેથી પણ એ વ્યંજિત થતે જોવામાં આવે છે. જેમ કે –
न्य कागे ह्यय मेत्र मे यदरयम्तत्राप्यसौ तापस: सोऽप्यौव निहन्ति राक्ष-कुलं, जीवन्यहो रावणः । fuધ૬ ફાતિ, જ્ઞાતિવર કુમાર, स्वर्गमामटिकाविलुण्ठनवृयांच्छूनेः किमेभिर्भुजैः॥ શત્રુઓ મુજ હેય એ જ વરવું, તેમાંય આ તાપસ? તેયે હ્યાં જ હણે છ રાક્ષસગણે, જીવે અહે રાવણ ! ધિક્ ધિક્ શક છયે, બહુ મથી માથી કુંભે જગાય શું? રાળી ચામડી સ્વર્ગની ફૂલી વૃથા એ આ ભુજાઓથી શું?
આ હકમાં “મારા શત્રુઓ હેય એ જ વિકારની વાત છે – એમાં વિભક્તિ, સંબંધ અને વચન અભિયંજક છે. “મારા” એ પહેલા પુરા સર્વનામનું એકવચનનું સંબંધ વિભક્તિનું રૂપ છે. એની વ્યંજના એવી છે કે હું એક જ જગતને જેર કરવાને બસ છું. એવા મારે કે ઈ શત્રુ હેય એ જ નવાઈની વાત છે. “મારા' એ સંબંધ વિભક્તિ છે, એની વ્યંજના એ છે, કે મારા કઈ શત્રુ હોય, અને મારો કેઈની સાથે વય અને ઘાના સંબંધ હોય એ અસંભવિત છે. કારણ, મારી સાથે દુશ્મનાવટ કર્યા પછી કે ઈ જવો રહી શકે જ નહિ. “શત્રુઓ માં બહુવચનને વ્ય માર્થ એ છે, કે મારે શત્રુ હેવ એ જ નવાઈ ગણાય, તો પછી અનેક શત્રુઓનું તો કહેવું જ શું ? “ તેમાં આ તે વળી તાપસ છે'—એમાં તદ્ધિત અને નિપાત વ્યંજક છે. “તાપસ” શબ્દમાં “વળું' અર્થનો aw તદ્ધિત પ્રત્યય છે, અને વુિં એ નિપાત છે. “તાપસ” એટલે જેનામાં તપ છે એવો. એને બંસાર્થ એ છે, કે જેનામાં તપ છે, પૌરુષ નથી એવો. કોઈ વીર પુરુષ મારી સામે માથું ઊંચકે એ સમજી શકાય, પણ આ તે એક તાપસે મારી સામે માથું ઊંચકર્યું છે. “તે પણ પાછો અહીં જ રાક્ષસકુલનું નિકંદન કાઢે છે' –એમાં “પણુથી શત્રુની નિર્માલ્યતા ધ્વનિત થાય છે. એ એ નિર્માલ્ય માણસ પણ પાછો અહીં જ એટલે હું જ્યાં હાજર છું, જ્યાં. મારે પૂર્ણ પ્રતાપ તપે છે, ત્યાં જ, કોઈ દૂરને સ્થાને નહિ, રાક્ષસકુલને સંહાર કરે છે. નિત્તિમાં નિ ઉપસર્ગ છે, તેનો ધ્વનિ
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ] સુપ્, તિઙાદિ પદાંશાની વ્ય’જકતા
[ ધ્વન્યાલાક .
એવે
"
"
*
> અય પણ
છે કે નિશેષપણે, પૂરેપૂરા સહાર કરે છે. એકાદ રાક્ષસને મારા હાય તેા જાણે સમજ્યા, પણ આ તેા આખા ગક્ષયકુલન પૂરેપૂરા સહાર કરે છે. ‘અડા, રાવણ જીવે છે.’અને નવાઈની વાત એ છે કે રાવણ જીવે છે ! અહીં, રાવણ પેાતાને માટે રાવણ ' શબ્દ વાપરે છે, તેને ધ્વનિ અજોડ પરાક્રમશાળા ' એવે છે. વળી, ‘સંહાર કરે છે' અને ‘ જીવે છે’ એ બંને ક્રિયાપદેશનાં રૂપે પણુ અહીં વ્યંજક છે. રાવણ જીવે છે છતાં એ સંહાર કરે છે, એ કેવી અસંવિત વાત ખતા હી છે ! એના કરતાં તે। હું મરી ગયેા હેાત તે સારું થાત. અહે વ્ય`જક છે. આમ, આટલા કાકાના વ્વ ગ્યા. અવે થાય, કે હું રાવણ અજોડ પરાક્રમી અને આખા જગતને એકલ હાથે જેર કરવા સમર્થ છું. એવા મારા કઇ શત્રુ હાય એ જ નવાઈ છે. છતાં એકાદ શત્રુ હેય એ સમજી શકાય, પણ આ તે શત્રુએ ગ્યા છે! શત્રુ પણ કે ઈ પર ક્રમશાળી પુરુષ હેય તે તે સમજી શકાય, પણ આ તેા તાપસ છે જેનામાં પરક્રમની અપેક્ષા જ ન રાખી શકાય. એ પણ દૂર હાય તે! જાણે સમજ્યા પણ આ તે। અહીં જ, જ્યાં મારા પૂર્ણ પ્રતાપ પ્રાતે છે ત્યાં જ, મારી છાતી ઉપર જ રહેલા છે; એટલુ જ નહિ, સહાર કરવામાં મચલે છે. તે પણ કાઈ એકાદ ર્ક્ષતા ન.હું, આખા રક્ષકુલનેા સદ્વાર કરે છે. આવે! સહાર મારા ભરી ગયા પછી થયેા હૈ ાયે ઠીક, પણ આ તા મારા જીવતાં જ સંહાર કરે છે. એના કરતાં તે! હું મરા ગયેા હેત તા સારું' થાત. નવાઇની વાત છે, કે એ જોવા હું જીવું છું !
1
છે.
ધિક્ ષિજ્રા ગામ — ‘ ઇન્દ્રજિતને ધિક્કાર છે!' વિક્ શબ્દ એ વાર વાપર્યા છે, તે ધિક્કારના તીવ્રતા બતાવે છે. ઇન્દ્રજિતન માટે 'ક્રુતિ' શબ્દ વાપર્યા છે, તે પણ વ્ય જક ‘શક્ર' એટલે શત્રુને જીતનાર. શત્રુઓને જીતનાર ઇન્દ્રને પણ જેણે ત્યેા હતેા એવા ઇદ્ર જતને માટે તે માનવ રામને જીતવા એ રમત વાત હતી, પણ એ મેઘનાદની શક્તિ પણ કામ ન આવી. ધૂળ પડી એ ઇન્દ્રને જીતનાર શક્તિ ઉપર અહી ‘શુક્રજિત” એ ઉપપદ સમાસ વ્યંજક બને છે. • કુ ભર્યું ને જગાડયો તેથીયે શું વળ્યું ?! અહીં પ્રવાષિતયતા શબ્દ વાપરેલા છે. એમાં પ્ર ઉપસતા અ` પ્રકાને છે. વુધ્રૂ ધાતુનુ પ્રેકરૂપ વાપયુ છે, એ જમાડવા માટે પ્રયત્ન કરવા પડ્યો હતા અનુ સૂચન કરે છે. એટલે અય એવા થયા, કે મહા મહેનતે કુ ભકર્ણન :જગા યો તેય શું વળ્યું ? મેશ્વનાદ અને કું ભકણનાં પરાક્રમો પણ ભૂતકાળની વાત બની ગઈ એ સ ંભાર્ય શ્? અરે, મારું
Я
'.
6
Page #234
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુષુ, તિાદિ પદાશોની વ્યજતા [ ૧૯૭
.
પેતામાં પરાક્રમે શા ખપમાં આવ્યું ? સ્વ તે એક તુચ્છ ગામાની માફક ધમાળી નાખાતે વૃથા ફુલાઈ ગયેલી મારી ભુખએ પણ શા કામની ? ’ એમાં રત ગ્રામટા કહ્યું છે. ગ્રામ એટલે ગામ પણ એને અન્ના ક ટા નારીજાતિને પ્રત્યય લગાવ્યો છે. એ ક્ષુદ્રતા અને તુચ્છતા સૂચવે છે. સ્વ' એ તે। દેવેનું ધામ. અેને જીતવું એ કંઈ ખાવાના ખેલ નથી, તેમ છતાં, એક સામાન્ય ગામડુ` ભાંગતે હૈં।ઉં એમ મે વમતે ધમરાળી નાખ્યું હતું. વિરુઝનમાં વિ ઉપગ્ના ધ્વનિ એ છે, કે નિર્દયતાપૂર્ણાંક રૈ.ળી ન. ખ્યું હતુ. આવું પરાક્રમ કરવાથી ભુજાઓ ફુલાય તે એ સ્વાભાવિક છે. પણ અહીં એને એ વૃથા કહે છે, કારણ, એ પરાક્રમશાળી • ભુખ પણ આજે કશા કામની રહી નથી, વ્ય' સિદ્ધ ચઈ છે. ‘ભુજાઓ’ એવું બહુવચન વાપર્યું” છે, તેના ધ્વનિ એ છે, કે મારે આવી પરાક્રમશી વીસ વીસ ભુજાઓ, પણ તે બધી અત્યારે નકમી, એજારૂપ પુરવાર થઈ. આ Àકના શબ્દેશબ્દ બકે ક્ષઅક્ષર ભાવની વ્યંજનામાં ઉપકારક ખને છે. લેચનકારે સાચું જ કહ્યું છે, કે આ Àકના તલતલ જેવડા ટુકડા કરી નાખીએ તેા. તે બધા ટુકડા વ્યંજનાથી રોોભી ઊઠે એ જ શ્રેષ્ઠ કાવ્યનું લક્ષણુ છે. આ જ વાત વૃત્તિમાં સ ક્ષેષમાં આ રીતે હી છે -
―――
"
આ લેકમાં આ બધાં જ પદોનું જ્યે જકત્વ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એમાં ‘મૈં ચર્ચેઃ' એ પ્રયાગમાં કારકવિભક્તિ, સંબંધ અને વચનનું વ્ય ́જકત્વ પ્રગટ થાય છે. તાવ્યસૌ સાપરઃ ’માં તદ્ધિત ( તાપસ શબ્દમ'ના સદ્ પ્રત્યય) અને ,નિપાત ( તંત્ર અને ઋષિ)નું, કાવ્યશૈવ નિદન્તિ ૨ નીયમ્યઢો રાજળ: ’માં ( નિત્તિ અને નીતિ પદોમાંના, તિનું
गनमकुलम्
અને (ક્ષણ તથા રાળ પદોમાં કમ અને કર્તારૂપી )
કારક શક્તિનુ, વિષ્ઠ ધિક્ નિતં વગેરે લેાકા માં કૃત ( શકજિમાંના કિવક્ પ્રત્યય ), તદ્ધિત (ગામરિકા માંના પ્રત્યય ), સમાસ (સ્વતં-પ્રાટિા), અને ઉપસર્ગ' (fsgટન માંના વિ)નું વ્યંજકત્વ જોવા મળે છે.
.
<
આવા અનેક વ્યૂ જડાવાળા કાવ્યમાં સર્વોત્કૃષ્ટ રચનાસૌદર્ય પ્રગટ થાય છે. જેમાં વ્યગ્યાને પ્રગટ કરતુ એક ૧૪ પશુ હોય તેવા કાવ્યમાં પણ કાઈ અપૂર્વ કાવ્યસૌંદય
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૯૮] સુપ, તિષ્ઠાદિ પદાશેની વ્યંજતા
[ ધ્વન્યાલો પ્રગટ થાય છે, તે જેમાં એવા અનેક પદે ભેગાં થયાં હોય તેની તો વાત જ શી ! જેમ કે આ પહેલાં ઉતારેલા કલેકમાં. એ લોકમાં “રાવણ પદ અર્થાતરસંકમિતવા ધ્વનિથી અલંકૃત હોવા છતાં એમાં ઉપર કહેલા વ્યંજકે પણ પ્રગટ થાય છે. વિશિષ્ટ પ્રતિભાવાળા કવિઓમાં આવી રચનાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે મહર્ષિ વ્યાસને નીચેનો ઝલક –
अतिक्रान्तसुखाः कालाः प्रन्युस्थितदारुणाः। श्वः श्वः पापीय दिवसा पृथिवी गतयौवना ।।
સમય એ આવ્યું છે કે સુખો વીતી ગયાં છે, દારુણ દુખે આવી પહોંચ્યાં છે, દિવસે દિવસે પાપ વધતાં જાય છે; પૃથ્વીનું યૌવન ચાલ્યું ગયું છે.”
અહીં બેશક, કૃત, તદ્ધિત અને વચન દ્વારા અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય રસધ્વનિ અને “પૃથ્વીનું યૌવન ચાયું ગયું છે” એ પ્રાગ દ્વારા અત્યંતતિરસ્કૃતવાચ્ય દવનિ પ્રગટ થાય છે.
આ લેકમાં મર ગ્રાન્ત અને પ્રત્યુપસ્થત એ શi #કૃત પ્રત્યય આવેલ છે. મતિમાં અને વ્યંગ્યાર્થ એ છે કે સુખે વાતા ગયાં છે, તે પાછા આવવાનાં નથી. કશુદતમાં અને વ્યંગ્યા એ છે કે વીતી ગયેલાં પણ પાછાં આવનારા અને હજી આવવાનાં દુઃખ નજીક આવી પહોંચ્યા છે – આવશે જ એ નિશ્ચિત છે. ઝાઝા માં બહુવચન વાપર્યું છે, તેનો વ્ય માર્થ એ છે કે બધું જ કાળ આમ દુઃખમય જ જવાનો છે; “વીસ”માં “છ ( દીર્ઘ “ઈ'વાળો 'ઇય') તદ્ધિત પ્રત્યય છે, એને ચંપાર્થ એ છે કે આ દિવસોમાં, ૫ પીએ નું આધિ ત્ય (ચલણ) છે. આમ જ કાળ બધે દુઃખમય છે, તેમાં ઉત્તરોત્તર દિવસો વધુ ને વધુ પાપી (પાપીઓના આધિપત્યવાળા) બનતા જાય છે, એટલે સુખના કેઈ આશા જ રહેતી નથી. આમ, નિર્વેદ સ્થાયીભાવવાળો તિરસ અસંલક્ષ્યક્રમભંગ્ય કવનિરૂપે પ્રતીત થાય છે. પૃથ્વીનું યૌવન ચાલ્યું ગયું છે” એમ કહ્યું છે, એમ અત્યંતતિરફ વાય વનિ પ્રગટ થાય છે. કારણ, યૌવન કેઈ સ્ત્રાનું ચાલ્યું જાય, પૃથ્વીનું નહિ એટલે લક્ષણથી આપણે એને અર્થ “પૃથ્વી ભેગવવા લાયક રહી નથા' એવો કરીએ છીએ, અને એનો વાગ્યા
Page #236
--------------------------------------------------------------------------
________________
હોત ૩–૧૬ ]
સુપ્, તિાદિ પદારોાની વ્યજકતા [ ૧૯૯ બિલકુલ ખેડી દઈએ છીએ. આમ, કાળ અને સ્થળ અને એ ં થઈ માં છે કે જેમાં જીવવાનું મન ન થાય. આ રીતે, આ અત્યંત તરસ્કૃતવાચ્ય વૃતિ પણ શાંતરસનું જ અંગ બને છે.
આ અને એ પહેલાંના ઉદાહરણમાં સુખ, તિક્ વગેરે ભેગાં આવે છે અને વ્યંજક બને છે. પણ હવે વૃત્તમાં રહે છે કે
આ સુપૂ વગેરેની જ્ગજકતા અલગ અલગ મહાકવિઓના પ્રખધામાં ઘણી વાર જોવામાં આવે છે.
તથા ભેગી
અને હવે એ બધાં અલગ અલગ વ્યંજક બનતાં હેાય તેવાં ઉદાહરણો
આપે છે.
સુની
જક્તાનું ઉદાહરણ
અહીં મેઘદૂતમાંના એક બ્લેકના ઉત્તરાર્ધ ઉતારે છે. એ આખે પ્લે.. આ પ્રમાણુ છે :
·
“ એ ( અશાકના અને ખકુલના વૃક્ષ)ની વચ્ચે સેનાની વાસયટ્ટી (પંખીને બેસવાની દાંડી) છે. તેનું લક ટિકનું છે. તેની નીચેના ભાગમાં કુમળા વાંસના જેવા મરકતમણિ જડેલા છે; તારા મિત્ર મેર દિવસ પૂરા થતાં તેના ઉપર આવીને બેસે છે અને મારી પ્રિયા કૅકણુના અવાજ કરતી તાલી બજાવીને તેને નચાવે છે”
આમાં તારૈઃ (તાળીઓ વડે) એવું ત્રીજી વિભક્તિના બહુવયનનું રૂપ વાપર્યું” છે, તેને વ્યા એ છે કે મારી પ્રિયા જુદી જુદી રીતે તાળીએા પાડે છે, તે સંગીત નૃત્ય વગેરેમાં નિપૂણૢ છે. આમ, આલંબન વિભાવના ગુણરણુ દ્વારા એ વ્યંજનો વિપ્રલ ંભનું ઉદ્દીપન કરે છે. આ સ્તે અહી વિભક્તિના પ્રત્યયાળુ રૂપ વતુવ્ય ંજના દ્વારા રસને અનિવ્યક્ત કરે છે.
તિષે એટલે કે ક્રિયારૂપની વ્યજતાનું ઉદાહરણ
(6
દૂર જા, રાવાને જ સાયેલી મારી હતભાગી આંખેાને છવાના પ્રયત્ન ન કર એ આંખે। તને જોતાંવેંત એવી ઉન્મત્ત થઈ ગઈ કે એણે તારા આવા હૃદયને ઓળખ્યું નહિ.”
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] સુપ્, નિયાદિ પદાંશેાની ય જકતા
[ ધ્વન્યાલેાક
P •
આ Àમાં ‘દૂર જા લૂછવાના પ્રયત્ન ન કર એ ક્રિયારૂપી જ પ્રધાનપગે વ્યજક છે. એમ થી એવા વ્યંગ્ય નીકળે છે કે જે ઉન્મત્ત હેય છે તે કશું સમજી નથી શકતા એમાં કોઈના વાંક નથી, તે જ મરી આંખને મને સર્જી છે. એટલે તું હી જા. દેતા નિર્માણને પલટવાને પ્રયત્ન ન કર. કરશે તેય વ્યય જશે. આ ક્રિયારૂપેાની વ્યંજકતાને લીધે બીજા પદે પણ વ્યજક બની ગયાં છે. તે આ રીતે ‘કાવાને જ'. માંના ‘ જ 'ના વ્યંગ્યા` એ છે કે તમે પરણને મને એ ફળ મળ્યું કે જીવનભર શત્રુ પડ્યું.... ‘ હતભાગી ’ આંખેા કહ્યું તે ઉપરથી સૌભાગ્યના અન્ના અને તાન આવા હૃદયને 'થી હૃદયની દુષ્ટતા વ્યંજિત થાય છે.
:
•
અથવા એવું જ બીજું ઉદાહરણ
66
નાદાન છેાકરા, દૂર ખસ, રસ્તા ન કર તું તે કેવા નિજ છે ! અમે પરતત્ર છીએ. કારણુ, અમારેતેા સૂનુ
ઘર સાચવવાનુ છે.”
――
·
અહીં દૂર ખસ
એ ક્રિયારૂપ વ્યંજક છે. એની વ્યંજના એ છે કે હું તે ભારે અસમજુ લાગે છે, કે આમ લાકે ની વચ્ચે સ ભેગેચ્છા પ્રગટ કરે છે. મારું ઘર સૂનું જ છે. તે જ સકેતસ્થાન છે. ત્યાં આવજે. સંબંધની ય્જકતાનું ઉદાહરણ
—
“ એ છેકરા, ખીજે જા; હું નાહું છું, મારા ભણી શું એ જો કરે છે? અલ્યા એ, પેતાની પત્નીથી ડરનારા પેાચકા માટે આ ઘાટ છે જ નહિ.”
કાઇ વેયારી સ્ત્રી ઘાટ પર નાહવા ખેડી છે અને તેના પ્રેમમાં
પુડેલે કેઈ તરુણૢ તેના તરફ લાલસાભરી નજરે જોઈ રહ્યો છે, તેને ઉદ્દેશીને એ આ આ કડે છે. એવાં • પેાતાની પત્નીથી ડનારા પચકા માટે ' એવે જેને અનુવાદ કર્યાં છે તે શબ્દની સાંસ્કૃત છાયા ગાયામીહ નામ્ છે. એ રૂપ સબંધ એટલે કે છઠ્ઠી વિભક્તિનું છે. મૂળ અપભ્રંશનાં પણ એવું જરૂપ છે. અને એ આ સ્ત્રીની અતિશય ઈર્ષ્યા વ્યક્ત કરે છે. એને અ એવા છે કે અહીં એકાંતમાં તે તું ખાસે લાલસાભરી નજરે મને જોઈ રહે છે, પણ વહુના દેખતાં તે। માર્ચ ભણી જોવાની કે મારી સાથે ખેલવાની પણ તારી હિંમત ચાલતી નથી. તારા જેવા પાયકા માટે આ રૂપન નથી, છેકરે। પત્નીની આટલી મર્યાદા રાખે છે, તે પણ આ ગ્રંથી સહન
Page #238
--------------------------------------------------------------------------
________________
-ઉદ્યોત ૩-૧૬ ]
સુશ્રૂ, તિાદિ પદાંશેાની 'જકતા [ ૨૦૧
ચતું નથી. એ ઇચ્છે છે કે એ એની પત્નીની પરવા કર્યાં વગર એની સાથે સંબધ રાખે. એ ખેાકર!' એવું સોધન પણ અપમાનાચક છે. નીચ ને
·
પ્રત્યય લગાડેલે છે, તે પણ્ અત્યંત અનાદર સૂચવે છે. એનાથી એવું સૂચવાય છે કે જેઆ પત્ન'ના પ્રેમને વશ થઇ ગયેલા છે, અને ઃ સન નથી, તેમના કરતાં ખરામ આ જગતમાં બીજે કેણુ હે ? એને સૂચક પ્રત્યય તતિ પ્રત્યય છે, એટલે વૃત્તિમાં કહ્યું છે કે
-
જેમાં ૪ પ્રત્યય વપરાયેા હાય એવાં પ્રકૃત પદેમાં તદ્ધિતની વ્યંજકતાની પ્રતીતિ થાય છે. TM પ્રત્યય અતિશય અવજ્ઞા સૂચક છે.
વૃત્તિને અનુરૂપ હોય એ રીતે સમાસની ચેાજના કરવામાં આવે તે તે પણ વ્યંજક બની શકે છે. એનાં ઉદાહરણ આપેલાં નથી.
નિપાતની જકતાનું ઉદાહરણ
अयमेरुपदे तया त्रियोगः प्रिभ्या चोपनतः सुदुस्सहो मे । नववारिवरादयादाभिर्भवितव्य च निगतपत्रम्यैः ॥
[તે પ્રિયાના આ વિયેાગ એકદમ આવી પડથો છે. મારે માટે એ સહેવા મુશ્કેલ છે. નવાં વાદળે પણ ચડી આવ્યાં છે એટલે તડકાને અભાવે દિવસે પણ સ્મણીય બની જશે, ]
અહીં ચ’ શબ્દ જક છે.
,
‘વિક્રમોર્વશીય’. નાટકમાં રાજા ઉર્વશીની સાથે ગંધમાદન પર્વત ઉપર વિહાર કર ગયેા હતેા. ત્યાં બીજી પ્રિયાનું નામ લેવાઈ જતાં ઉશી રિસાઈને કુમારવનમાં ચાલી ઈ એ વનમાં દાખલ થવાની સ્ત્ર એને મનાઈ હતી. જો કાઈ સ્રા દાખલ થતી તે તે વેલી બની જતી. ઉર્વશી પગૢ વેલી મતો ગઇ. આમ, એકા આવી પડેલા આ વિયેગથી વિલાપ કરતાં રાખ આ લેક ખેલે છે. એમાં 'ચ' નિપાત મે વાર વપરાયે છે. એ એ ‘ ચ 'કારની વ્યંજના એવી છે કે દુકાળમાં અધિક મામની પેઠે કાકતાલીયનયે પ્રિયાને વિયેાગ અને વર્ષાઋતુ એક સાથે ખાવી પડશ છે. આથી મેચની ઉદ્દીપકતા, તેને કારણે વાદળધેર્યાં દિવસે વિતાવવાના મુશ્કેલી, અને વિરહવેદનાની અસહ્યના પ્રતિત થાય છે. આ સયેગ એવા છે કે જીવવું
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ] સુપ, તિદિ પદાશેની વ્યંજકતા
[ વન્યાક પણ મુશ્કેલ બની જાય હવે દિવસે રમણીય બની જશે એમ કહી એ ઉદ્દીપન વિભાવનું સૂચન કર્યું છે. આમ, આ કમ બે નિપાત વિમલ ભશૃંગારને વ્યક્ત કરે છે.
એવું જ બીજું ઉદાહરણ – [દુટિવંશ વિશેષાવિજામિનમમ મુવિનામઢાયા: થgmમિત ન રુધિત તુ
[ આંગળીઓથી વારંવાર ઢંકાયેલા અધરેષ્ઠ છું, મનાઈના શબ્દની વ્યાકુળતાથી શોભતું. ખભા તરફ વળેલું સુંદર પાંપણવાળીનું મેં જેમ તેમ કરીને કર્યું પણ ચૂમી તે ન શક્યો ]
આ એક શાકુંતલમાને છે. દુખત શકુંતલનું એકાંત મિલન થતાં રાજ તેને ચુંબન કરવાના પ્રયત્ન કરે છે, પણ ગૌતમાં આવી પડવાથી શકુંતલા પોતાને છોડીને ચાલી જાય છે, ત્યાર પછીની દુષ્યન્તની આ ઉક્તિ છે.
આમાં 1 ( તે) પશ્ચાત્તાપનો સૂચક છે, અને માત્ર ચુંબન મળ્યું હોત તો હું કૃતકૃત્ય થઈ જત એ ભાવ એ વ્યંજિત કરે છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં તુ શબ્દ વ્યંજક છે.
એ ૫ણ નિપાત જ છે. વૈયાકરણે નિપાત વાચક નથી માનતા. એટલે નિપાત કઈ અર્થને વાચક નથી લેત. પણ તે અમુક થનું સૂચન કરે તેવી છે. એવું જ ઉપસર્ગ નું પણ છે. દા. ત., પ્રતાપ. એમાં પ્ર એ ઉપસર્ગ છે. પણ એને કે ઈ અર્થ નથી. આ શબ્દમાં એ તાપનો પ્રકર્ષ એટલે કે અતિશયતા સૂચવે છે, અંજિત કરે છે એટલું જ. ઉપસર્ગો અને નિપાતને વાચક ન ગણવાનાં વાક- ત્રણ કારણ આપે છેઃ (૧) વાચક દે ને ગમે તે કામમાં ઉગ થઈ શકે છે. રામ વાછતિ વનમા અને અતિ મનઃ પાનઃ સિા એમ ગમે તે ક્રમમાં એમને ઉપગ થઈ શકે છે. જ્યારે ઉપસર્ગો અને નિપાનોને ઉપયોગ તે નિયત ક્રમમાં જ થાય છે. ઉપસર્ગો નિયમ તરીકે ધાતુન પહેલાં જ ઉપાય છે. (૨) વાચક શબદને સ્વતંત્ર રીતે ઉપયે ગ થઈ શકે છે, પણ ઉપસર્ગ કે નિપાત એકલા સ્વતંત્ર રીતે વપરાતા નથી. (૩) વાચક શબ્દને સબંધ
Page #240
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૧૬ ]
સુપ્, તિાદિ પાંÀાની વ્યજતા [ ૨૦૪.
વગેરે દર્શાવવા ઠ્ઠી વિભક્તિના પ્રત્યય લાગે છે. જેમ કે રામથ પુત્ર । પશુ ‘અભિ' પ્રતિ' વગેરે ઉપસર્ગાને કે ક્ તુ જેવા નિપાતાનાને પ્રત્યય લગાડી શકાતા નથી. (૪) વાયક શબ્દોન વચન, લિંગ વગેરે લાગે છે, પણ ઉપસમ કે નિપાતને લાગતાં નથી. તેથી એ વાચક ગણુ તા નથી. આથી વૃત્તિમાં કહ્યું છે કે
--
નિપાત વાચક નહિ પણ દ્યોતક એટલે કે વ્યંજક હાય તેમ છતાં રસની દૃષ્ટિએ અહી એ વાત
છે એ જાણીતુ છે, ક્રીથી કહી છે એમ સમજવુ,
ઉપસર્ગીની વ્યૂ જકતાનું ઉદાહરણ~
નીરા
शुगर्भको ठग्मुखभ्रष्टम्तरूणामधः प्रस्निग्धाः कचिर्दिगुदी फल भिदः सन्ति एत्रोग्लाः । વિશ્વાનોના ચિત્રનચ: ૩.૦૦ૢ સન્ત મૂળાઃ, तोयाधारपथाश्च वल्कलशिखानिष्यन्द रेखाकिताः ॥ [પેાપટની ખખેાલમાંથી ખરૈલા નીવારના દાણા ઝાડની નીચે વેરાયેલા છે, ચીકણા પથ્થર એના વડે ઇંદીનાં ફળ ભાંગ્યાં છે એવું સૂચવે છે, વિશ્વાસ બેઠા હોવાથી અવાજ સાંભળવા છતાં મૃગલાએની ગતિમાં કેાઈ ફેર પડતો નથી, જલાયા માત્ર વલ્કલમાંથી ટપકેલાં પાણીથી રેખાંકિત થયેલું છે.]
શાકુંતલમાં રાજા સાર થતે આ તપાવનભૂમિ છે અેમ સમજાવવા આ નજરે દેખાતી નિશાનીઓના ઉલ્લેખ કરે છે. આ લેાકમાં ચીકણા પથ્થરનું વર્ણન કરવા પ્રજ્ઞા: શબ્દ વાપરેલે છે. એમાં X ઉપસર્ગ છે અને તે પ્રાય વ્યક છે. એને અથ એવા છે કે ઇંગુદીનાં ક્ળે એવાં તેા તેલથી ભરેલાં છે કે અને ભાંગવા વપરાયેલા આ પથ્થરા પણ તેલથી તમેાળ થઈ ગયા છે. અને એમ આશ્રમની સુંદરતા પણ વ્યંજિતાય છે. અહીં એક જ ઉપસર્ગ વપરાયા છે. પણ કેટલીકવાર એ ત્રણ ઉપસર્ગો ભેગા વપરાય છે. તેને વિશે કહે છે કે
એક જ પદમાં બેત્રણ ઉપગેનિા ભેગા ઉપચેગ ગુ રસની અભિવ્યક્તિને અનુકૂળ હોય તે જ નિર્દોષ ગણાય.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦ ] સુપ, તિડાદિ પદોની વ્યંજકતા
[ ધ્વન્યાલક અહીં લોચનકાર સ્પષ્ટતા કરે છે કે બેત્રણ કહ્યું છે એને અર્થ એ છે કે બેત્રણથી વધુ ઉપસર્ગો એક સાથે ન વાપરવા.
જેમ કે – “pઅરૂત્યુત્તસ્વિ િતમતિ સમુદ્ર, ઉત્તવૃતીન કાળુ જૂન” વગેરેમાં.
અથવા — “મનુwવૃાા નમુa ” વગેરેમાં
આમાંનું પહેલું ઉદાહરણ મયૂરના “સૂર્ય શતક'માંથી લેવામાં આવેલું છે. એ ઑકને પૂર્વાર્ધ આ પ્રમાણે છે:
ઉત્તરીયની જેમ અંધકાર ખરી જતાં તત્કાળ આવરણ વગરનાં થઈ ગયેલાં જતુઓને જોઈને સ કિરણોને તંતુઓ રૂપે ફેલાવીને તે બધાંને જાણે ફરી આવરણથી ઢાંકી દીધાં” મતલબ કે તેમના નગ્નનાનું નિવારણ કર્યું. આમાં “જેઈને’ એમ કહેવા માટે સમુદ્વીફ્ટ શબદ વાપરેલ છે. એમાં સમ + હત + વિ એમ ત્રણ ઉપસર્ગો છે અને તે બધા જ અહીં પ્રસ્તુત રસને ઉપકારક છે એટલે તેમનો પ્રણ નિર્દોષ ગણાય. “સમ' એટલે સારી રીતે, “ઉત' એટલે ઊચા થઈ ને. અને “વિ' એટલે વિશેષ છે. એને અર્થ એ થયો ઍ આવરણ વગરનાં થઈ ગયેલાં જતુઓ પ્રત્યે સારી રીતે, ઊચા થઈને અને ખાસ ધ્યાન દઈને જોયું. એમાં સૂર્યની જંતુઓ પ્રત્યેની કૃપાની અધિકતા વ્યંજિત થાય છે. બીજું ઉદાહરણ આ પ્રમાણે છે:
પોતાની સામાન્ય બુદ્ધિથી અનુમાન કરવાવાળા મૂબે લેકે, મનુષ્યવૃત્તિથી એટલે કે મનુના પેઠે આચરણ કરનારા, યોગીશ્વરેને પણ બરાબર ન સમજાતા તને ઈશ્વરને પોતાના તર્કો થી સમજવા ઇચ્છે છે.”
આ માં “આચરણ કર તારા' એમ કહેવા માટે પુરતમ શબદ વાપરે છે. એમાં સમ + ઉપ + આ એમ ત્રણ ઉપસર્ગો વાપરેલા છે. એમાંથી “સમ નો અર્થ “ સારી રીતે” એ થાય છે: “ઉપ”ને અર્થ “ગુમ રૂપે' એ થાય છે; અને આને અર્થ “ચારે કોર ' એ થાય છે. એકંદર અર્થ એ છે કે ઈશ્વર લોકકલ્યાણના હેતુથી ગુમરૂપે ચારેકોર સારી રીતે વિચારે છે, એટલે કે ઈ એને સમજી શકતું નથી. આમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુપ્, તિઙાદિ પદારોની વ્યંજકતા [ ૨૦૫
દશ્વરની લેાકા ઉપર અનુપ્રત કરવાની ઉત્કટ પ્રુથ્થા વ્યજિત થાય છે. અને એમા આ ત્રણે ઉપસગે ઉપકારક નાવડે છે, તેથા એમનેા પ્રયાગ ર્દોષ છે. આ જ વાત નિપાતાને પણ લાગુ પડે છે. સદ્દો વાતિ વૃદ્ઘળીયીય : ( અહા, સાચે જ, તું ખૂબ પરાક્રમશાળી છે) વગેરે. અથવા
દા. ત.,
ये जीवन्ति न मान्ति ये स्ववपुषि प्रीत्या प्रनृत्यन्ति च પ્રસ્થમિત્ર: પુરતા પુરે મુનિ નિત । हा धिक् कट हो व यामि शरणं तेषां जनानां कृते नीतानां प्रलयं शठेन विधिना साघुद्विषः पुष्यता ॥
[ કે,ઈ ભારે ગુણવાન વ્યક્તિને જોતાં જેએ જાણે જીવતા થઈ જાય છે, ફુલાઈ જાય છે, હથી નાચવા માડે છે, જેમને આનદનાં આંસુ આવે છે, અને જેમનું શરીર શમાંચિત થઈ જાય છે, એવા લેાકેાના હાય, કેવી શરમ અને દુઃખની વાત છે કે, સજ્જનેાના દ્વેષીઓને પેષનાર દુષ્ટ વિધિ નાશ કરે છે; એમના ખચાવ માટે મારે કાને શરણે જવું]
આમાં પહેલા દૃષ્ટાંતમાં ‘અહે' અને ‘ખત' એ એનિષાતા .. ભેગા આવેલા છે અને તે અત્યંત પ્રશ ંસા વ્યંજિત કરે છે. એવી જ રીતે ખીજા દૃષ્કૃતમાં ‘ હા ' · ધિક્' એ એ નિપાતા નિવેદની અતિશયતા વ્યજિત કરે છે.
ફાઈ વાર વ્યંજનાની દૃષ્ટિએ પદની પુનરુક્તિ કરવામાં આવી હોય છે તેા તે પણ શેલે છે. જેમ કે
66
ક્રુષ્ટ માણસ, છેતરવાના ઇરાદાથી, કામ કઢાવી લેવા માટે, પુષ્કળ ખુશામતભર્યો બનાવટી વચના બેલે છે, એ સજ્જને સમજતા નથી એમ નથી, સમજે છે, પણ તે તેના એ (ખાટા) પ્રેમને વ્યય કરી શકતા નથી.” વગેરેમાં.
દાખલામાં
આ
સમજતા નથી એમ નથી' એમાં જે નકાર આવવાથી એમા દઢતાં પૂરેપૂરી વ્યક્ત થાય છે, તેમ છતાં કરી કહ્યું છે કે ‘સમજે છે’. એથી એવું બજિત થય છે કે એ' લેક' ભેટ નથી; આ બહુ એએ બરાબર સમજી જાય એટલાં તે
છે
'
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ] સુ૫, તિડાદિ પદાશોની ગંજકતા
[ધ્વન્યાલક અહીં લોચનકાર જણાવે છે કે પદની પુનક્તિ' કહી છે તેમાં વાક્યની પુનરુક્તિ પણ સમાઈ જાય છે. અને તેનાં ઉ.પહરણો પણ આપે છે. આ પણ અહી બે ઉદાહર જોઈશું ‘વેણી હાર' નાટકમાં ભીનમેન “હું જીવતા ધૃતરાષ્ટ્ર પુત્રે સ્વસ્થ રહે!” એ વાક્ય વારંવાર બોલે છે. એ ભીમના ક્રોધ-અનની અધિકતા વ્યંજિત કરે છે. એ જ રીતે “વિકમેવ શીવ” નાટકમાં ઉર્વશી વેલી થઈ જાય છે ત્યાર પછી રાજ પર્વતને પૂછે છે કે
હે સર્વ પતિના સમી, તેં સર્વાંગસુંદરી જોઈ છે? અને તેનો પડઘે પડે છે કે “ જોઈ છે”, એટલે રાજા કરી અને એ પ્રશ્ન પૂછે છે. એ રાજાની ઉ દાવસ્થાની અતિશયતા વ્યંજિત કરે છે.
કાળની વ્યંજકતાનું ઉદાહરણ ---
“થોડી જ વારમાં (વરપ્રાદનું પાણી ભરાઈ જવાને લીધે રસ્તાઓ ખાડાટેકરા પરખાય નહિ એવા અને ખૂબ જ ધીમે ધીમે ચાલવું પડે એવા થઈ જવાથી મનેરને પણ દુલધ્ય બની જશે.”
આ ગાથામાં બની જશે'માં “શ” ભવિષ્યકાળને પ્રત્યય છે અને તેની વ્યંજના એસા છે કે વિપકાળની કલપનાથી જ હું ધ્રુજી ઊઠું છું, તે પછી એ ખરેખર આવશે ત્યારે મારું શું થશે એ તે કહેવું પણ મુશ્કેલ છે. અને એ બંજના અહીં વિપ્રલંભ શું મારને ખૂબ જ પરિપષક નીવડે છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં ડી જ વારમાં રસ્તાઓ (દુબ) બની જશે. એમ કહ્યું છે, તેમાં “થઈ જશે” એ પદમાં કાલવિશેષ એટલે ભવિષ્યકાળને વાચક પ્રત્યય રસના પરિપષનું કારણ બને છે. ગાથાને એ અર્થ વિપ્રલંભશૃંગારના વિભાવરૂપે અર્થાત ઉદીપન વિભાવરૂપે પ્રતીત થઈ સમય બની જાય છે.
આ દાખલામાં જેમ પ્રત્યય-અંશ વ્યંજક બન્યો છે, તેમ કેઈ વાર પ્રકૃતિઅંશ પણ વ્યંજક બનતે જોવા મળે છે. 1. પર બે અંશેનું બનેલું હોય છે: ૧ પ્રકૃતિ એટલે કે મૂળ શબ્દ અને ર. પ્રત્યય. આ પહેલાંના ઉદાહરણમાં “જશે.' પદમાં “જ' ધાતુ એ પ્રકૃતિ છે અને “શે' એ ભવિષ્યકાળ, ત્રીજો પુરુષ એકાચન વાચક પ્રત્યય છે. એ
Page #244
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૧૧]
સુ, તિકારિ પદની બંજાતા [ ૨૦૭ બે મળ ને “જશે.' એનું પર બનેલું છે. અને ત્યાં એ પ્રત્ય-અંશ વ્યંજક છે. હવેના ઉદાહરણમાં પ્રકૃતિ-અંશ એટલે કે મૂળ શબ્દ વ્યંજક છે.
જેમ કે –
(ક્યાં) તે વાંકી વળી ગયેલી ભીતવાળું ઘર અને (ક્યાં) આ ગગનચુંબી હવેલી (કળ્યાં) તે ઘરડી ગાય અને (કળ્યાં) આ મેઘાના જેવા કાળા હાથીઓની ડોલતી હાર, (કયાં) તે મુદ્ર મુસળનો અવાજ અને (કક્યાં) આ સુંદર સ્ત્રીઓનું સંગીત, આશ્ચર્યની વાત છે કે (આટલા) દિવસમાં આ બ્રાહ્મણને આ કક્ષાએ ચડાવી દેવામાં આવ્યું.”
આ લેકમાં “દિવસોમાં” (હિરેઃ) એ પદમાં પ્રકૃતિઅંશ પણ વ્યંજક છે.
એની વ્યંજના એ છે કે આ અસંભવિત મેરફાર થયે પણ તેને ન લ માં વરમો કે ન લામા મહિના; માત્ર થોડા દિમાં જ આ બની ગયું. અહીં એ “દિવસ' શબ્દ એ વસ્તુની અત્યંત અસંભવન થતાને વ્યંજિત કરે છે. આગળ કહે છે કે – | સર્વનામો પણ વ્યંજક હેય છે, જેમ કે ઉપરના વોકમાં. એમાં સર્વનામોની વ્યંજકતાને ખ્યાલમાં રાખીને જ કવિએ ક્યાં” વગેરે શબ્દનો પ્રયોગ કર્યો નથી.
અહીં કોઈ એ પ્રશ્ન ઉઠાવે કે પ્રકૃતિઅંશમાં વ્યંજકતા હોય છે, એમ કહ્યું એમાં સર્વનામો પણ પ્રતિકૃતિરૂ૫ હેઈ આવી ગયાં. પછી અહીં કરી તેને ઉલ્લેખ કરે એ પુક્તિ દેષ છે; તો એને જવાબ એ છે કે સામાન્ય સર્વનામોમાં વ્યંજકતા હોય છે, એ વાત સાચી, પણ અહીં જે વ્યંજનાની વાત કહેવા માગીએ છીએ તે સામાન્ય પ્રકૃતિ સાથે મળીને સર્વનામ જે વ્યંજકત ધારણ કરે છે તે છે. એટલે અહીં પુનરુક્તિદોષ નથી. દા. ત, આ જ બ્લેકમાં “તે ઘર' એમ કહ્યું છે, એમ “તે સર્વનામને લીધે ઘરની જીર્ણશીર્ણતા વ્યક્ત થાય છે; પણ માત્ર “તે સર્વનામ તો ઉકષ્ટતા પણ સૂચવી શકે છે. જેમ કે તે હિ નો કરવા પતા: આપણા તે દિવસે તે ગયા. અહીં તેની વ્યંજના એવા છે તે સુખભય દિવસે હવે રહ્યા નથી, એટલે અહીં “વાંકી વળી ગયેલી ભી ત:વાળ” (નમિત્ત)
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ] સુપ, તિડાદિ પદાશેની વ્યંજકતા
[ વન્યાક એ શબ્દ પ્રયોગ કરે છે. અને એ “વાંકી વળી ગયેલી ભી તેવાળું”. ની સાથે મળીને “તે ' સનાભ દુર્ભાગ્યને ધન ૫. ઉંદરા વગેરથી ભરેલું, એ જે વ્ય ગ્યાર્થ વ્યક્ત કરે તે કેવળ “તે 'ન પ્રગથી થઈ ન શકત. વળી. એ લુ વકી વળી ગયેલી ભી તેવાળું ' એમ જ કહ્યું છે તે તોયે દુર્ભાગ્યના વા ભરૂ૫ વગેરે વિશેષ અર્થ પણ ન સૂચવાત. એ જ વાત
તે ગાવ' વગેરેને પણ લાગુ પડે છે. સામાન્ય રીતે “એ” અને “તે' ને નિત્ય સંબંધ હેવ છે, પણ આવા દાખલામાં એ સબંધ સૂચવતો નથી, એવું અમે પહેલાં બતાવી ગયા છીએ. અહીં તો “તે' સ્મરણ ધોનક હોય છે અને “ત” અને “ બ” વગેરે શબથી સ્મૃતિ અને અનુભવનો અત્યંત વિરોધ સૂચવાય છે અને તે દ્વારા આયને ભાવ વ્યક્ત થાય છે. “તે' અને “ આ ' શબ્દ વપરાવાને કારણે જ આ સૌ દર્ય આવ્યું છે. લેચનકાર કહે છે કે અહીં અર્થ એવો સમજવાનો છે કે બે વ્ય જ કે કે ત્રણ વ્યંજક વપરાય છે ત્યારે વ્યંજના પરિપૂરું થાય છે. અહી કવિએ સર્વનામ ઉ ોગ વ્યંજક તરીકે કર્યા છે એ તે સિદ્ધ છે. જે કવિને એવે છે. ન હોત તે તેણે માત્ર અમ જ કહ્યું હોય “ કપાં તે વાકી. વળી ગયેલી દીવાલ વાળુ ઘર અને ક્યાં આ ગગનચુંબી હવેલી.” પણ અહીં તેણે “ક્ય ' શબ્દના ઉગ કર્યો નથી, એ જ બતાવે છે કે અહીં સર્વનામને પ્રવેગ વ્ય જરૂપે કલે છે, અને બે શબ્દો મળી પૂરે વ્યંજક થાય છે. આમ, બબ્બે વણત્ર અંશે મળીને એક વ્યંજક બને છે એમ કહીને એવું સૂચવ્યું છે કે વ્યંજ કેન પ્રકારે તે અને તે છે, અને તે બધા ગણાવી ન શકાય. માટે જ હવે વૃત્તિમાં કહે છે કે
આ રીતે સહુએ બીજા પણ વ્યંજકે પોતે જ કદપી લેવા. આ બધું પદ, વાક્ય અને રચના દ્વારા વ્યંજિત થાય છે એમ કહ્યું એને જ કહેવાઈ ગયું છે તેમ છતાં એનું વૈવિધ્ય કેવું. હે ય છે તેને ખ્યાલ આવે માટે ફરીથી કહ્યું છે. સુખાદની વ્ય જકતાનું સમર્થન
અહી કે એ પ્રશ્ન ઉઠાવી શકે, કે પહેલાં એમ કહેવામાં આવ્યું હતું કે રસાદિ અર્થ સાયી આ ક્ષિપ્ત એટલે કે વ્યંજિત થાય છે; હવે તમે સુપ વગેરે પણ વિવિધ રીતે વ્યંજક બને છે એમ કહે છે, તે એ વદતે.વ્યાઘાત
Page #246
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૧૬ ]
સુક્ષ્માદિની વ્ય′જકતાનુ` સમર્થન [ ૨૦૨
નથી ? એના જવાબ એ છે કે પદાની વ્યંજકતાના નિરૂપણુ વખતે અમે આ વાંધાના જવાબ આપેલે છે.
મા ઉદ્ઘોતમાં જ પહેલી કારિકાની વૃત્તિના છેવટના ભાગમાં જણાવેલું છે કે ૫૬ ભલે વાચક ન હોય પણ તે વ્યંજક તા હાઈ શકે છે. એટલે આ પ્રશ્નને નિય એક વાર થઈ ગયેલા છે, છતાં એ વાત દઢાવવા માટે અહી રીથી કહી છે.
ઉપરાંત, રસાદિ અવિશેષથી જ વ્યજિત થઈ શકે છે એમ માનીએ તાયે તે અવિશેષની પ્રતીતિ વ્યંજક શબ્દો વગર થઈ શકતી નથી, તેથી વ્યંજક તત્ત્વાને અલગ પાડીને તેમના અહી કાવ્યેા છે તેવા પરિચય કરાવવે એ ઉપયાગી છે જ. બીજા ગ્રંથમાં પણ વિશેષ શબ્દોની ચારુતા વિભાગ પાડીને દર્શાવેલી છે, તે પણ શબ્દો રસાદિના વ્યંજક છે, એમ માનીને જ દર્શાવેલી છે, એમ સમજવું જોઈએ.
અહી જે ઉલ્લેખ છે તે ભામહવિવરણમાં ઉદ્ભટે સફ, ચંદન વગેરે શબ્દો શૃંગારમાં સુંદર લાગે છે, પણ બીભત્સ રસમાં સુંદર લાગતા નથી એમ કહેલું છે તેને છે. એને અર્થ જ એ થયેા કે શબ્દો પણ રચના વ્યંજક હોય છે. અને આ વિભાગ રસને આધારે પાડેલા છે.
જયાં એવા શબ્દામાં એ (રસાદિષ્ય જકત્વ) અત્યારે પ્રતીત થતું ન હોય ત્યાં પણુ, બીજી બ્યંજક રચનામાં સમુદાયમાં વપરાયેલા એ શબ્દોમાં જે ચારુત્વ લેવામાં આવ્યું હતું, તે ચારુત્વ, સમુદાયથી છૂટા પડેલા હોવા છતાં, અભ્યાસને લીધે, એ શબ્દોમાં પ્રતીત થાય છે, એમ સમજવું જોઈએ.
જ્યાં શૃંગારનું નિરૂપણુ હેાય ત્યાં સત્, ચંદન વગેરે શબ્દો શૃંગારના વ્યંજક હાય છે એટલે એમાં ચારુવ ભાસે છે. પણ કેટલીક વાર એવું પણ જોવામાં આવે છે કે રચના શૃંગાર્વ્યૂજક નથી હાતી તેમ છતાં શૃંગારપરક શબ્દોના ઉપયેામથી ચારુતા આવતી હોય છે. એવે સ્થાને ચાતા રસાભિવ્યંજનાને કારણે આવે છે એમ તે! કહી જ ન શકાય. એટલે ચાસ્તાનું કારણ કેાઈ ખીનું માનવું. જો એ, અને જ્યાં શૃંગારનું નિરૂપણુ હોય ત્યાં
રસ ૧૪
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ] સુખાદિની વ્યંજકતાનું સમર્થન
[ધ્વન્યાલો પણ તેને જ ચાહત્વનું કારણ માનવું જોઈએ. વ્યંજનાને કારણે માનવાની જરૂર નથી. આવી દલીલ કાઈ કરે તો એનો જવાબ એ છે કે જ્યાં શૃંગારની અભિવ્યક્તિ નથી હોતી ત્યાં પણ ચાસ્તાનું કારણ તો વ્યંજના જ હોય છે. અને તે આ રીતે આપણે શું ગારરસની રચના વાંચતા હેઈ એ છીએ ત્યારે તેને અનુકૂલ રાભિવ્યંજનથી ઉત્પન્ન થતું શબ્દસૌષ્ઠવ માણીએ છીએ. અને વારેવારે એમ થવાને લીધે આપણા ચિત્તમાં એવો સંસ્કાર બંધાઈ જાય છે કે આ શબ્દોમાં ચાતા છે. અને એ સંસકારનું કારણ એ હોય છે કે એ રચનાઓમાં એ શબ્દો સાચે જ રસના વ્યંજક હોય છે. પણ પછી જ્યારે આપણે એવી રચના વાંચીએ, જેમાં એ શબ્દો ખાસ કઈ રસને વ્યંજિત કરતા ન હોય, ત્યારે પણ ચિત્તમાં પડેલા સંસ્કારને કારણે, આપણને એ શબ્દોમાં ચારુત્વની પ્રતીતિ થતી રહે છે. એનો અર્થ એ થયો કે એવે સ્થળે પણ જે ચારુત્વની પ્રતીતિ થાય છે, તેના મૂળમાં સંસ્કારરૂપે વ્યંજનાજન્ય ચાવપ્રતીતિ જ રહેલી છે. આમ, વ્યંજના એ જ ચારુત્વનું નિમિત્ત હોય છે. લોચનકાર આ વાત બે ઉદાહરણથી સમજાવે છે. કહે છે કે “તટ' શબ્દ પુલિંગમાં, સ્ત્રીલિંગમાં અને નપુંસકલિંગમાં પણ વપરાય છે: “તરઃ” “તરી' “તરમ્'. તેમ છતાં કવિએ તો તાર સાચા અર્થાત “તટી અત્યંત પીડાય છે” એમાં પુંલિંગ અને નપુંસકલિંગનો ત્યાગ કરી સ્ત્રીલિંગને ઉપયોગ એટલા માટે કર્યો છે કે મહદોને બી એ નામ પણ મધુર લાગે છે. અહીં માધુર્યની વ્યંજના નથી, તેમ છતાં સ્ત્રીલિંગી નામ પુંલિંગી કે નપુંસકલિંગી નામ કરતાં વધુ સારું લાગે છે. બીજું ઉદાહરણ પોતાના ઉપાધ્યાય વિદ્વાન કવિ અને મહદયચક્રવર્તી ભદ ઇન્દુરાજનું આપ્યું છે: इन्दीवराति यदा विभृयान्न सक्षम म्युविस्मयकसुहृदोऽस्य यदा विलासाः । स्यान्माम पुण्यपरिणामवशात्तथापि कि कि कपोलतलकोमलकान्तिग्न्दुिः ।
[ પુણ્યને પરિણામે જે ચંદ્ર ઈન્દીવરના જેવી સ્પામ કાંતિવાળું ચિહ ધારણ ન કરતો હોય, જે તેનામાં વિસ્મયના એકમાત્ર સહદ એવા વિલાસ ઉત્પન્ન થાય, તોયે શું તે લતાના જેવી કોમળ કાંતિવાળો ય ક ]
આ કમાં વપરાયેલા ઇ-ન્દીવર, વિસ્મય, સુહદ, વિલ સ, નામ, પરિણામ, કેમલ વગેરે શબ્દોની શૃંગારને વ્યક્ત કરવાનું શક જાણીતી છે, તેથી અહીં એવી વ્યંજનાને અવકાશ ન હોવા છતાં, એ શબ્દોમાં ચાવને અનુભવ થાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
ઉોત ૩-૧૬ ]
સુબાદિની વ્યંજકતાનું સમર્થન [ ૧૧૧ એમ જે નહિ માનીએ તો શબ્દની વાચકતા સમાન હેવા છતાં તેમના ચારુત્વમાં વિશેષતા હોય છે, તે શી છે? જે તમે એમ કહેતા હો કે એ તો સહદય-સંવેદ્ય કઈ બીજું જ તત્વ છે, તે અમારો પ્રશ્ન એ છે કે આ સહદયતા શું છે? એ શું રસભાવથી નિરપેક્ષ એવું કાવ્યગત સંકેતોનું જ્ઞાન છે? કે પછી રસભાવાદિમય કાવ્યસ્વરૂપને જાણવાની નિપુણતા છે? જે પહેલો પક્ષ સ્વીકારો એટલે કે એમ કહે કે સહુદયતાને રસભાવાદિ સાથે કંઈ સંબંધ નથી, એ તો કાવ્યગત સંકેતવિશેષને જાણવાની શક્તિ જ છે, તો એવા સહદયે શબ્દના ચારુત્વની જે વ્યવસ્થા કરી હશે તે નિયમ નહિ બની શકે. કારણ, બીજી વખતે બીજી રીતે પણ વ્યવસ્થા થવાને સંભવ છે. જે બીજો પક્ષ સ્વીકારીએ તે રસજ્ઞતા એ જ સહૃદયતા એમ થયું. એવા સહદથી અનુભવાતું રસાદિને વ્યક્ત કરવાનું નૈસર્ગિક સામર્થ્ય એ જ શબ્દની વિશેષતા હોય છે, તેથી શબ્દનું મુખ્ય ચારુત્વ વ્યંજકત્વને આશ્રયે જ રહેલું હોય છે. વાચકત્વને આધારે રહેલા શબ્દોના અર્થની દષ્ટિએ વિચારીએ તો પ્રસાદ એ જ તેમની વિશેષતા ગણાય. અને જે અર્થની અપેક્ષા ન હોય તે તે અનુપ્રાસ વગેરે જ વિશેષતા ગણાય.
આ આખી ચર્ચાને સાર ટૂંકમાં એ છે, કે રસાદિનો વ્યંજનાથી બધ કરાવવાની શક્તિ એટલે કે વ્યંજકતા એ જ શબ્દના ચારનું મૂળ છે. ભામહાદિએ અમુક શબ્દો અમુક રસમાં શોભે છે ને અમુક રસમાં નથી રોભતા એવા જે વિભાગ પાડેલા છે, તે પણ આ વ્યંજકતાને આધારે જ પાડેલા છે. એમ જે ન માનીએ તો શાબ્દો તો બધા જ વાચકતાની બાબતમાં સમાન હોય છે, તેમ છતાં અમુક શબ્દ ચાવવાળા અને અમુક શબ્દો ચાવ વગરના ગણાય છે, તેનું કોઈ સંગત કારણ બતાવી નહિ શકાય. જો કોઈ એમ કહે કે શબ્દમાં ચારૂત્વ લાવનાર તત્વ તે બીજ જ છે, અને તે સહૃદય-હદય–સંવેદ્ય જ છે, તો પછી સહૃદય કોને કહેવો એ નક્કી કરવું પડે. રસાદિની ખેવના રાખ્યા વગર કાબના શબ્દોને અર્થ સમજવાની
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૨ ] રસના વિરેાધી અને તેમને પરિહાર
[ વન્યાક શક્તિ ધરાવતો હોય તે સહદય, કે કાવ્યના રસાદિને આસ્વાદ લેવાની શક્તિ ધરાવતો હોય તે સહૃદય ? જે પહેલા વિકલ્પ સ્વીકારીએ તો એવા સહદયે શાદના ચારુત્વની જે વ્યવસ્થા કરી હશે તે બધા માટે નિયમરૂપ નહિ બને કે એથી જુદી વ્યવસ્થા પણ કરે. કારણ, અહીં ચારુત્વનું નિર્ણાયક તવ, માત્ર તે તે વ્યક્તિની અંગત રુચિ જ છે. બીજા વિકલ્પ પ્રમાણે જોઈએ તો રસજ્ઞતા એ જ સહાયતા એમ થાય. અને રસાદિની પ્રતીતિ વ્યંજના દ્વારા જ થતી હોઈ, રસાદિને વ્યંજિત કરવાની શબ્દોની સ્વાભાવિક સક્રિો એ જ ચારસાધક વિશેષતા છે એમ કહેવું પડે. એ સાચે જ સહૃદય-હદય-સંવેદ્ય જ હોય છે. આમ, ચાવનો મુખ્ય આધાર યંજકતા ઉપર જ છે. પણ જે રસાદિની અપેક્ષા ન હોય અને કેવળ વાચ્યાર્થ જ અપેક્ષિત હોય તો પ્રસાદ ગુણ એ જ શબ્દની ચાસ્તાસાધક તવ બની રહે. કારણ, એને લીધે અર્થને તત્કાળ બોધ થાય છે. અને
જ્યાં વાચાર્યની પણ અપેક્ષા ન હોય ત્યાં તો પછી અનુપ્રાસાદિ શબ્દાલંકારો જ ચીજવસાધક તવ ગણાય. આમ, આખી ચર્ચાને સાર એ થયો કે જ્યાં રસાદિની અભિવ્યક્તિ અભિપ્રેત હોય ત્યાં તો વ્યંજકત્વ જ મુખ્ય ચારુત્વસાધક તવ હય, જ્યાં રસાદિની અપેક્ષા ન હોય અને માત્ર વાગ્યાથની જ અપેક્ષા હોય ત્યાં પ્રસાદ ગુણ ચાર્વસાધક તત્વ ગણાય, અને જ્યાં વાચાર્યની પણ અપેક્ષા ન હોય, ત્યાં અનુપ્રસાદિ શબ્દાલંકારો ચારૂત્વસાધક ગણાય.
આ રીતે, બીજી કારિકામાં અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના જે પાંચ વ્યંજકો – વર્ણ, પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબ ધ– ગણાવ્યા હતા, તે બધાની વિગતે ચર્ચા ૧૬મી કારિકા સુધી ચાલી, અને ત્યાં એ પ્રકરણ પૂરું થયું. હવે નવું પ્રકરણ સર થાય છે. રસના વિરોધી અને તેમનો પરિવાર • આમ, રસાદિના વ્યંજકનું સ્વરૂપ સમજાવ્યા પછી હવે તેમના વિરોધીઓનું સ્વરૂપ સમજાવવાને ઉપકમ કરે છે -
૧૭ પ્રબંધમાં કે મુક્તકમાં રસાદિનું નિરૂપણ કરવા ઈચ્છનાર બુદ્ધિમાન કવિએ વિરોધીને પરિહાર કરવાને એટલે કે, તેમને ટાળવાનો પ્રયત્ન કરે.
Page #250
--------------------------------------------------------------------------
________________
વાત ૩-૧૭, ૮, ૧૯ ] રસના વિરેલી અને તેમને પરિહા૨ ૧૦
પ્રબંધમાં કે મુક્તકમાં રસભાવાદિનું નિરૂપણ કરવાને ઉત્સુક કવિએ વિરોધીઓને ટાળવાનો પૂરો પ્રયત્ન કરે. નહિ તે તેને એક પણ લેક પૂરેપૂરો સમય નહિ થાય.
કવિએ જે વિરોધીઓને યત્નપૂર્વક ટાળવાના છે તે કયા કયા છે, તે હવે કહીએ છીએ –
૧. વિરોધી રસને લગતા વિભાવાદિનું નિરૂપણ, ૨. રસની સાથે સંબંધ ધરાવતી હોય એવી વસ્તુનું પણ
વિસ્તારથી વર્ણન,
૩. કવખતે રસમાં વિદ, અથવા કવખતે તેનું પ્રગટન, ૪. રસને પરિપષ થઈ ગયા પછી પણ ફરી ફરીને તેનું
ઉદ્દીપન, અને ૫. વૃત્તિનું અનૌચિત્ય રસને વિરોધી થઈ પડે છે.
આ ભાગ સમજવા માટે વિરોધી રસો અને તેમને અંગેની વ્યવસ્થા જાણી લેવી જરૂરી છે, એટલે અહીં “સાહિત્ય-દર્પણ”ને આધારે સંક્ષેપમાં તે આપી છે.
(૧) શૃંગારના વિરોધી રસ કરુણ, બીભત્સ, રૌદ્ર, વીર અને ભયાનક; (૨) હાસ્યના વિરોધી રસ ભયાનક અને કરુણ; (૩) કરુણના વિરોધી - હાસ્ય અને ચંગાર; (૪) રૌદ્રના વિરોધી હાસ્ય, શૃંગાર અને ભયાનક, (૫) વીરના વિરોધી ભયાનક અને શાંત; (૬) ભયાનકના વિરોધી શૃંગાર, વીર, રૌદ્ર અને હાસ્ય; (૭) બીભત્સને વિરેાધી શૃંગાર; અને (૮) શાંતના વિરોધી વીર, શૃંગાર, રૌદ્ર, હાસ્ય અને ભયાનક.
રસમાં વિરોધ ત્રણ રીતે આવે છે. (૧) આલંબન એક હેવાથી; (૨) આશ્રય એક હોવાથી; અને (૩) નિરંતરતાથી એટલે કે એક રસ પછી તરત જ બીજા રસનું નિરૂપણ કરવાથી.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૪] રસના વિરોધો અને તેમને પરિહાર
[ ધ્વન્યાલોકે * આલંબન એટલે આલંબન વિભાવ. રામના પ્રેમ ( રતિભાવ)નું આલંબન સીતા છે. એટલે કે સીતાને અવલંબીને રામને પ્રેમ જાગ્રત થાય છે. એ જ રીતે, રાવણે સીતાનું હરણ યું તેથી રામમાં રાવણને જીતવાની વૃત્તિ જાગી, એટલે રામના ઉત્સાહનું આલંબન રાવણ છે. રાવણને અવલંબીને રામનો ઉત્સાહ જાગ્રત થયા છે. રામ આ બંને રસે – શૃંગાર અને વીર – નો આશ્રય છે. એટલે કે પ્રેમની અને જીતવાની વૃત્તિ રામના ચિત્તમાં જાગે છે.
૧ (ક) એક જ આલંબન હોય તો વીર સાથે શુંગારો, (ખ) હાસ્ય, રૌદ્ર અને બીભત્સ સાથે સંભોગ શૃંગારને અને (ગ) વીર, કરુણ અને રૌદ્રાદિ સાથે વિપ્રલંભ શૃંગારને વિરોધ પાવે છે. પણ આલંબન જો જુદાં હોય તો વિરોધ આવતો નથી. જેમ કે, રામના શૃંગારનું આલંબન સીતા છે અને વીરનું આલંબન રાવણ છે એટલે એ બંને રસો સમને આશ્રયે રહેલા હોય એમાં વિરોધ નથી.
૨. આશ્રય એક હોય તો વીરને ભયાનક સાથે વિરોધ આવે છે. કારણ, જે વીર હોય તે ભય પામે જ નહિ.
. નિરંતરતા અને આલંબનની એકતાને કારણે શાંતને શૃંગાર સાથે વિરોધ આવે છે. પણ જે વચમાં કોઈ બીજો રસ નિરૂપાયે હોય તે વિરોધ આવતો નથી. જેમ કે, “નાગાનંદ' નાટકમાં જીમૂતવાહન શાંત રસને આશ્રય છે, છતાં તેનામાં મલયવતી પ્રત્યે અનુરાગ બતાવેલો છે, પણ વચમાં અદ્ભુત રસનું નિરૂપણ થયું , ત્યાં શાંત અને શૃંગારને વિરોધ આવતો નથી.
અદ્ભુત અને રૌદ્ર રસ સાથે વીર રસ આમાંથી એક પણ રીતે વિરોધ આવતો નથી. એ જ રીતે, શૃંગાર અને અદભુત વચ્ચે તયા બીભત્સ અને ભયાનક વચ્ચે કે પ્રકારે વિરોધ આવતો નથી.
ઉપર રસવિરેાધી જે પાંચ વસ્તુઓ ગણાવી તે બંધીની હવે એકેએકે વૃત્તિમાં સમજૂતી આપે છે.
૧. પ્રસ્તુત રસની દષ્ટિએ જે રસ વિરોધી હોય તેને લગતા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાનું નિરૂપણ કરવું, એ રસવિરોધ પેદા કરનાર (પહેલું) કારણ છે, એમ સમજવું જોઈએ.
Page #252
--------------------------------------------------------------------------
________________
હત ૩૧૭, ૧૮, ૧૯, ] રસના વિરેલો અને તેમને પરિહાર [ ૧૫
(ક) એમાંથી વિરોધી રસના વિભાવના નિરૂપણને દાખલ એ રીતે આપી શકાય કે શાંતરસના વિભાવનું તેના વિભાવ તરીકે જ વર્ણન કર્યા પછી તરત જ શગારાદિના વિભાવ તરીકે વર્ણન કરવું. • આપણે ઉપર જોઈ ગયા કે શાંત અને શૃંગારનું વર્ણન નિરંતરતાથી કરવામાં આવે તો એથી વિરોધ પેદા થાય છે, અને માટે. એ દેવ ગણાય છે. જે માણસ શાંતરસને વિભાવ હોય, એટલે કે વૈરાગ્યવાળો હોય, તેને તેવો વર્ણવ્યા પછી તરત જ પ્રેમમાં પડેલે બતાવવામાં આવે, એટલે કે શૃંગારના વિભાવ તરીકે વર્ણવવામાં આવે, તે સ્વાભાવિક રીતે જ વિરોધ જાગે, અને એ દેષરૂપ થઈ પડે.
(ખ) વિરોધી રસના ભાવ એટલે કે વ્યભિચારી ભાવના નિરૂપણને દાખલ એ રીતે આપી શકાય કે પ્રેમી પિતા પ્રત્યે પ્રણયલને લીધે ક્રોધે ભરાયેલી નાયિકાને વિરાગ્યની વાતો દ્વારા મનાવવા પ્રયત્ન કરતો હોય એવું વર્ણન કરવામાં આવે, તો તે દેષરૂપ થઈ પડે.
દા. ત. કોઈ પ્રેમી નાયક પ્રણયકલહથી કોધે ભરાયેલી નાયિકાને નીચેના શ્લોકથી મનાવવાનો પ્રયત્ન કરે તો તે દેષરૂપ થઈ પડે ?
“પ્રસન્ન રહે, આનંદ પ્રગટ કર, રાષ છોડી દે; હે પ્રિયે, મારાં સુકાતાં અંગો ઉપર તારાં વચનરૂપી અમૃતનું સિંચન કર; સર્વ સુખોના ધામરૂપ તારા મુખને જરા મારા તરફ ફેરવ. હે મુગ્ધ, કાલરૂપી હરણ એક વાર ચાલ્યું ગયું એટલે તે પાછું આવી શકતું નથી.”
આમાં ગયે કાળ પાછો આવતો નથી, એ અતરન્યાસ છેલ્લી પંક્તિમાં છે, તેનાથી શૃંગારમાં શાંતને વ્યભિચારી ભાવરૂપે પ્રવેશ થયે છે, જે શૃંગારનો વિરોધી છે. કારણ, જે માણસને જગતની નશ્વરતાનું જ્ઞાન થયું હોય તે કોઈને પ્રેમમાં કેવી રીતે પડી શકે ? એટલે આ દેષ છે.
(ગ) વિરોધી રસના અનુભાવતું નિરૂપણ પણ દેષરૂપ થઈ પડે છે, જેમ કે પ્રયકલહમાં કોષે ભરાયેલી પ્રિયા પ્રસન્ન ન થતાં નાયક જે ક્રોધાવેશમાં આવીને રૌદ્રના અનુભાવ પ્રગટ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૭ ] રસના વિરોધી અને તેમને પરિવાર
[ ન્યાય કરે એટલે કે મારપીટ કરતો હોય, એવું વર્ણન કરવામાં આવે તો તે દેષરૂપ થઈ પડે.
૨. આ એક રસભંગનું બીજું કારણ છે, કે પ્રસ્તુત ૨ચની સાથે કોઈ રીતે સંકળાયેલી બીજી વસ્તુનું વિસ્તારથી નિરૂપણ કરવું, જેમ કે, કોઈનાયકના વિપ્રલંભ શૃંગારનું વર્ણન શરૂ કર્યા પછી કવિ યમકાદિઅલંકાર યોજવાના મોહમાં વિસ્તારપૂર્વક પર્વત વગેરેનું વર્ણન કરવા મંડી જાય.
એને અર્થ એ છે કે જે વસ્તુને પ્રસ્તુત રસ સાથે સંબંધ ન હોય તેનું વર્ણન તો ગાંડે હોય તે જ કરે; પણ જે વસ્તુને ચેડાથે સંબંધ હોય તેનું પણ વર્ણન વિસ્તારથી તે ન જ કરવું, જેવું “કિરાતાજુનીય'માં જોવા મળે છે. ત્યાં અર્જુન તપશ્ચર્યા કરવા જાય છે, અને એની તપસ્યામાં ભંગ પાડવા માટે યક્ષો, કિન્નરો અને અસરાઓને મોકલવામાં આવે છે. એ પ્રસંગે કવિ વર્ણનના લેભમાં પડીને પર્વત, તુ, જલક્રીડા, વગેરેનું એટલું લાંબું વર્ણન કરે છે કે મુખ્ય વિષય જ નજર બહાર ચાલ્યા જાય છે. એવું જ “શિશુપાલવધ”માં પણ બને છે. ત્યાં ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરના યજ્ઞમાં ભાગ લેવા જાય છે, અને ત્યાં એમણે શિશુપાલને વધ કરવાને છે, છતાં કવિ એ પ્રવાસના માર્ગ-વર્ણનમાં રેવત પર્વતનું, છ ઋતુનું, જલક્રીડાનું, સંધ્યા, રાત્રિ અને પ્રજાતનું વર્ણન બે સ ભરીને કરે છે, એટલે વાચક શી વાત ચાલે છે, એ જ ભૂલી જાય છે. કહેવાની મતલબ એટલી કે આવાં વર્ણને જેટલાં ટૂંકાં હોય તેટલાં સારાં.
૩. રસભંગનું આ એક ત્રીજું કારણ છે કે રસમાં કવખતે વિકેદ પાડો અને કવખતે તેને વિસ્તાર કર.
(ક) એમાં કવખતે રસને થંભાવી દેવાને દાખલે એ આપી શકાય કે ધારો કે કેઈનાયકને કોઈ સ્પૃહણીય સમાગમવાળી નાયિકા પ્રત્યેનો પ્રેમ (કંગાર) પરિપુષ્ટ થઈ ચૂકયા હેય, અને તે બંનેને પરસ્પર અનુરાગ છે એની પણ જાણ થઈ હોય, તેવે વખતે સમાગમના ઉપાય વિચારવાને ઉચિત વ્યવહાર જતો કરીને સ્વતંત્ર રીતે બીજા જ કોઈ કાર્યનું વર્ણન કરવામાં આવે.
Page #254
--------------------------------------------------------------------------
________________
જ્યોત ૩-૧૭, ૧૮, ૧૯, ] રસના વિરાવી અને તેમના પરિહાર [ ૧૦
.
તાપસવત્સરાજ ' નાટકમાં આવું થયું છે. ત્યાં રત્નાવલી અને ઉદ્દયન વચ્ચે પ્રેમની સરૂઆત (પૂરાગ) થઈ ચૂકી છે, પણ ત્યાર પછી ચાચા અંકમાં વિજયવર્માની વાત વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે, અને તેમાં વિજયવર્મા રત્નાવલીનું નામ સુધ્ધાં લેતા નથી, એટલે એ દારૂપ થઈ પાડ્યુ છે.
·
(ખ) કવખતે રસાલેખનમાં વિસ્તાર કરવામાં આળ્યે હાય એનું ઉદ્ઘાહરણ એવું આપી શકાય, કે અનેક વીરોને નાશ કરનાર કલ્પપ્રલય જેવા ભીષણુ સગ્રામ શરૂ થઈ ગયા પછી, વિપ્રલંભ શૃંગારની ભૂમિકા તૈયાર કર્યાં વગર જ, અને ખીજુ કાઈ ઉચિત કારણ ન હોવા છતાં, રામચદ્ર જેવા દેવપુરુષનું' પણ શૃંગારકથામાં પડી જવાનું વન કરવામાં આવે, તા તે રસભ ંગનું કારણુ ખને છે.
તા પછી દુર્ગંધન જેવાને વિશે એવા વર્ષોંનની તે વાત જ શી ? ‘ વેણીસંહાર ’માં બીજા અંકમાં મહાભારતનું યુદ્ધ શરૂ થઈ ગયું છે, છતાં ભાનુમતી અને દુર્ગંધનની શૃંગારચેષ્ટાનું વન વિસ્તારથી કરવામાં આવેલું છે.
આવા દાખલાઓમાં કથાનાયકને ધ્રુવે વ્યામાહમાં નાખ્યા હતા, એમ કહીને આ દોષમાંથી ખચી શકાતું નથી; કારણ, રસનિરૂપણ એ જ કવિની પ્રવૃત્તિનેા પ્રધાન હેતુ હોય છે. ઇતિહાસની ઘટનાનું વર્ચુન કરવું એ તા માત્ર એનેા ઉપાય છે, એવું અમે (પહેલા ઉદ્યોતની નવમી કારિકામાં ) “ જેમ સેવાની ઈચ્છાવાળા દીપશિખા માટે પ્રયત્નશીલ અને છે વગેરેમાં પહેલાં કહી ગયા છીએ.
""
ઉપરાંત, આ જ ઉદ્યોતની ૧૧ મી કારિકાની વૃત્તિમાં પશુ ભારપૂક કહેવામાં આવ્યું છે કે કવિએ કાવ્ય રચતી વખતે સ ંપૂર્ણ પણે સપરતંત્ર રહીને જ વવું... કવિનું કામ કઈ ઇતિહાસમાત્રનેા નિર્વાહ કરવાનું નથી.
અને તેથી ઇતિહાસનું વર્ણન જ પ્રધાન હોય છે ત્યારે અંગ અને અગી એટલે કે ગૌણ અને પ્રધાન ભાવનેા વિચાર
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ] રસના વિરાણી અને તેમનાં પરિહારઃ
[ ધ્વન્યાલાક
કર્યાં વગર જ રસભવનું નિરૂપણ કરવા જતાં, કવિએથી આ પ્રકારની ભૂલા થઈ જાય છે, એટલે તેમણે રસાદિરૂપ વ્યંગ્યને નજરમાં રાખીને જ રચના કરવી ચેાગ્ય છે. અમે ધ્વનિનિરૂપણને આ પ્રયત્ન આરચે છે, તે કેળ ધ્વનિનું પ્રતિપાદન કરવાના અભિનિવેશથી જ નથી આરણ્યે.
પણ અમે કવિએતે આ ભયસ્થાનેથી ચેતવવા પણ માગીએ છીએ.
૪. વળી, પરિપેાષ પામેલા રસનુ પણ વાર વાર ઉદ્દીપન કરવું એને રસભંગનું ચેાથું કારણ માનવું જોઈએ. પેાતાની સામગ્રો એટ્લે કે વિભાવાદિથી પરિપુષ્ટ થયેલા અને ભેગવાયેલા રસનું ફરી ફરીને ઉદ્દોપન કરવાથી તે મસળાયેલાં ફૂલેાના જેવા પ્લાન થઈ જાય છે.
આા ખૂબ જાણીતા દાખલે રતિવિદ્યાપને છે.
૫. (ક) વળી, વૃત્તિ એટલે કે વ્યવહારનું અનૌચિત્ય પણ સભંગનું કારણ થઈ પડે છે. જેમ કે, નાયિકા નાયકને બીજી કાઈ ઉચિત ભગિના આશ્રય લીધા વગર જાતે સ ભેગેચ્છા જણાવે તેા તે દેષરૂપ બની જાય છે.
(ખ) અથવા વૃત્તિએના અથ ભરતે ગણાવેલી કેશિકી વગેરે વૃત્તિ કરીએ, કે કાવ્યાલંકારમાં પ્રસિદ્ધ એવી ઉપનાગરિકા વગેરે વૃત્તિએ કરીએ, તે તેમનુ અનૌચિત્ય એટલે કે જ્યાં ન વાપરવી જોઈ એ ત્યાં વાપરવામાં આવે તે તે પણ રસભંગનું જ કારણ થઈ પડે છે.
ભરતે નાટયરા.સ્ત્રમાં ચાર વૃત્તિએ ગણાવેલી છે : (૧) કુસકી, (ર) સાવતી, (૩) ભારતી અને (૮) આભટી.
ઉદ્ભટે નાગરિકા વગેરે ત્રણ અને રુટે મધુરા વગેરે પાંચ વૃત્તિએ ગણાવેલી છે, તેને ઉલ્લેખ ગ્રંથના પહેલા જ કારિકા વૃત્ત ઉપરના વિવરણમાં કરેલે છે. વૃત્તિની વિશેષ ચર્ચા આ ઉદ્યોતન ૩૩ મી કારિકાના વિવરણમાં આવશે.
Page #256
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-ર૦ ].
આ વિરોધ કેમ ટળે? [ ૨૧૯ આમ, આ રસવિરોધીઓને અને એ રીતે પિતે બીજા ૨સવિરોધીઓ કલ્પી લઈને તેમને ટાળવામાં સકવિઓએ સાવધ રહેવું જોઈએ. આ અંગે નીચેના પરિકર કલેકે છેઃ
૧. “સુકવિઓની પ્રવૃત્તિના વિષયો મુખ્યત્વે કરીને રસાદિ છે. એના નિરૂપણમાં તેમણે કદી પ્રમાદ સેવ નહિ.”
૨. “નીરસ કાવ્ય એ કવિને માટે મોટામાં મોટી ગાળ છે. તે તેને કારણે કવિ જ રહેતો નથી. કેઈ તેને કવિ તરીકે યાદ પણ નથી કરતું.”
૩. (આ નિયમોને ભંગ કરનારા) પહેલાં થઈ ગયેલા જે વિશૃંખલ વાણના કવિઓ કીતિ પામ્યા છે, તેમને દાખલ લઈને બુદ્ધિમાન નવા કવિએ આ નીતિને કહેતાં નિયમોને ભંગ ન કરો.”
૪. “કેમ કે, અમે દર્શાવેલી આ નીતિ, વાલમીકિ, વ્યાસ વગેરે જે પ્રસિદ્ધ કવિઓ થઈ ગયા તેમના અભિપ્રાય વિરુદ્ધની નથી.” આ વિરોધ કેમ ટળે? - રસવિરોધી તત્ત્વોનો ઉલ્લેખ કરી તેમને ટાળવાનું કહ્યા પછી હવે એ વિરોધ કેવી રીતે ટળે તે બતાવે છે.
વિવક્ષિત રસ સારી રીતે પ્રતિષ્ઠિત એટલે કે પરિપુષ્ટ થઈ ગયા પછી વિરોધી રસોનું બાધ્યરૂપે એટલે કે પ્રસ્તુત રસથી દબાઈ જાય એ રીતે અથવા અંગરૂપે નિરૂપણ કરવામાં દોષ નથી.
વિવલિત રસ પોતાની સામગ્રીથી, એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી પરિપષ પામી ગયેલ હોય ત્યાર પછી, વિરોધી રસોનું અને અથવા વિરોધી રસગેનું
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ] આ વિરે કેમ ટળે?
[ બન્યાલક બાળરૂપે કે અંગરૂપે નિરૂપણ કરવામાં આવે છે તે દોષ નથી. વિરોધી રસેને ખાધ તે જ થાય, જે વિવક્ષિત રસમાં તેમનો પરાભવ કરવાની શક્તિ હય, તે સિવાય નહિ થાય. એ રીતે તેમનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તે તે પ્રસ્તુત રસને પરિપષક જ થઈ પડે છે.
અહીં કહેવા મુદ્દો એ છે કે વિવક્ષિત અથવા પ્રસ્તુત રસ પોતાના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવરૂપ સામગ્રીથી બરાબર પરિપુષ્ટ થઈ ગયો હોય ત્યાર પછી કોઈ વિરોધી રસનું બાધ્યભાવે, એટલે કે પ્રસ્તુત રસથી દબાઈ જાય એ રીતે, નિરૂપણ કરવામાં આવે તો તેમાં દોષ નથી. એ જ રીતે, પ્રસ્તુત રસના અંગરૂપે નિરૂપણ કરવામાં પણ દોષ નથી. આ જેમ વિરોધી રસની વાત થઈ તેમ વિરોધી રસેન અંગોને એટલે કે તેમના વ્યભિચારી ભાવોને પણ એ જ વાત લાગુ પડે છે. એટલે કે તેમનું પણ બાધ્યભાવે કે અંગભાવે નિરૂપણ કરવામાં દોષ નથી. એટલું જ નહિ, બલકે પ્રસ્તુત રસને તે પરિપષક થઈ પડે છે.
જે તેઓનું વર્ણન અંગભાવે કરવામાં આવ્યું હોય છે તે તે તેમની વિરોધિતા જ શમી ગઈ હોય છે. એમને અંગભાવ બે રીતે પ્રાપ્ત થાય છે, (૧) સ્વાભાવિક રીતે, અને (૨) આરોપ કરવાથી. જે અંગભાવ સ્વાભાવિક જ હેય તે તે તેમના વર્ણનમાં વિરોધ હેતે જ નથી. જેમ કે વિપ્રલંભ શંગારમાં તેનાં અંગે વ્યાધિ વગેરે વ્યભિચારી ભાવના વર્ણનમાં. અંગભૂત વ્યભિચારીઓના જ વર્ણનમાં દોષ નથી, પણ અંગભૂત ન હોય એવાનું વર્ણન તે દોષરૂપ જ ગણાય.
આ ભાગ બરાબર સમજવા માટે આપણે થોડી વિગતોમાં ઊતરવું પડશે. ભારતે આઠ કે નવ સ્થાયી ભાવે અને ૩૭ વ્યભિચારી ભાવો ગણાવેલા છે. અને એ ૩૩માંથી કયા કયા વ્યભિચારી ભાવો તે તે રસમાં આવી શકે તે પણ જણાવેલું છે. શૃંગાર રસમાં ઉગ્રતા, મરણ, આલસ્ય અને જગુસા સિવાયના બધા જ વ્યભિચારી ભાવો આવી શકે એવો ભરતને મત છે; જ્યારે વિશ્વનાથ વગેરે મરણને શૃંગારનો વ્યભિચારી ભાવ ગણતા નથી. કરણના વ્યભિચારી ભાવમાં નિર્વેદ, મોહ, અપરમાર, વ્યાધિ,
Page #258
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૧૦ ]
આ વિરાધ કેમ ટળે? [ ૨૧ ગ્લાનિ, સ્મૃતિ, વિષાદ, જડતા, ઉન્માદ અને ચિંતાને સમાવેશ થાય છે. આ બધા જ શૃંગારના પણ વ્યભિચારી ભાવે છે. એટલે એ વ્યભિચારી ભાવને શૃંગાર અને કરુણ એ બંને રસ સાથે સ્વાભાવિક અંગાંગિભાવ સંબંધ છે. હવે શૃંગાર અને કરુણ એ વિરોધી રસે છે, તેમ છતાં કરણના ઉપર જણાવેલા જે વ્યભિચારી ભાવે છે તે બધા જ શૃંગારના પણ હેઈને શૃંગારમાં તેમનું વર્ણન કરવામાં જ નથી. પણ ઉપર ગણવેલા ઉપરાંત ઉગ્રતા, આલસ્ય, જુગુપ્સાને પણ કરણના વ્યભિચારી ભાવોમાં ગણાવેલા છે, પણ એ શૃંગારના વ્યભિચારી નથી, એટલે વિપ્રલંભ શૃંગારમાં એમનું વર્ણન કરવામાં આવે તો તે દેષરૂ૫ ઠરે, કારણ, એ કાંઈ શૃંગારના અંગરૂપ નથી. એટલે ઉપરની વૃત્તિના છેલા વાક્યને અર્થ એ થયો કે વિપ્રલંભ શૃંગારમાં તેના અંગરૂપ જે વ્યભિચારી ભાવે કરુના પણ યભિચારી ભાવો હોય તો તેમનું વર્ણન કરવામાં વાંધે નથી, પણ જે યભિચારી ભાવે શૃંગારના અંગરૂપ નથી એવા ઉગ્રતા, આલસ્ય વગેરે કણુના વ્યભિચારીઓનું વર્ણન તો વિપ્રલંભમાં દેષરૂપ જ બની જાય. હવે આગળ કહે છે –
મરણ વિપ્રલંભ શૃંગારનું અંગ બની શકે એમ છે, તેમ છતાં તેનું વર્ણન કરવું એ સારું નથી, કારણ કે આશ્રયને એટલે કે આલંબન વિભાવને વિછેદ થતાં રસને અત્યંત વિદ થાય. કેઈ કદાચ એમ કહે કે એવે સ્થાને (રસને સંપૂર્ણ વિચ્છેદ નહિ થાય), કરુણ રસને પરિપષ થશે, તે કહેવાનું કે એમ માનવું યોગ્ય નથી. કારણું, ત્યાં કરુણ અપ્રસ્તુત છે, અને પ્રસ્તુત રસ જે શૃંગાર તેને વિચ્છેદ થાય છે. પણ
જ્યાં કરુણ રસ જ કાવ્યનો મુખ્ય રસ હોય ત્યાં મરણનું વર્ણન કરવામાં વાંધો નથી.
અહીં વૃત્તિમાં એમ કહ્યું છે કે મરણ વિપ્રલંભ શૃંગારનું અંગ બની શકે છે, તે ઉપરથી લાગે છે કે ગ્રંથકાર ભારતના મતને અનુસરે છે. અને તેથી જ કહે છે કે
અથવા શૃંગારમાં જ્યાં થોડી જ વારમાં તેમનો સમાગમ. ફરી થઈ શકે એવું હોય તે ત્યાં મરણનું વર્ણન પણ અત્યંત
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ] આ વિરોધ કેમ ટળે?
[ ધ્વન્યાલ વિરોધી નથી બનતું. પણ જ્યાં લાંબા સમય પછી ફરી મિલન થવાનું હોય ત્યાં વચમાં રસપ્રવાહનો વિછેર થાય છે, એટલે રસનું જ પ્રધાનપણે નિરૂપણ કરનાર કવિએ એવી ઈતિહાસની ઘટનાઓ ટાળવી.
જયાં મરણ પણ શૃંગારનું અંગ બની શકે એવો દાખલો લોચનકારે રધુવંશ'માંથી ટાંકો છે:
“ જ્યાં જાહ્નવી અને સભ્યનાં જળનો સંગમ થાય છે, તે તીર્થમાં દેહ ત્યાગી તરત જ દેવત્વ પામી, અજ પહેલા કરતાં પણ વધુ સુંદર રૂ૫ ધારણ કરેલી પોતાની કાન્તા સાથે નંદનવનનાં કીડાગૃહમાં ફરીથી રમણ કરવા લાગ્યો.”
ઇન્દુમતીના અવસાન પછી તેના શોકને લીધે રાજા વ્યાધિગ્રસ્ત બને છે અને વ્યાધિ વૈદ્યોને પણ અસાધ્ય બની જાય છે એટલે એમાંથી છૂટવા રાજા પ્રાયોપવેશન કરી દેહનો ત્યાગ કરે છે, તેનું આ વર્ણન છે. અહીં અજનું મૃત્યુ પોતાની પ્રિયતમા સાથેના મિલન અને સંભોગ શૃંગારમાં નિમિત્ત બને છે, એટલે એ શૃંગારનું જ અંગ છે, એ સ્પષ્ટ છે. કવિએ આ પહેલાં જ એમ પણ કહ્યું છે કે પ્રિયાની પાછળ જવામાં શીધ્રતા લાવવાને કારણે આજે એ રોગને પણ લાભ જ મા. અને એમ કહીને પુનર્મિલનની આશાને ફરી જીવતી કરી છે. અને અહીં મૃત્યુ પછી તરત જ બંનેના મિલનનું વર્ણન કર્યું છે. એટલે અહીં રસવિચ્છેદ થતો નથી. મૃત્યુ શૃંગારનું અંગ બને એને આથી પણ સારો દાખલ કાદંબરી'માં મળે છે. ત્યાં મહાશ્વેતા કપિંજલની વિનંતીથી પિતાના પ્રિયતમ પુંડરીકને મળવા જાય છે; પુંડરીનું વિયેગવેદનાથી મૃત્યુ થઈ ચૂકયું છે. મહવેતાને વિપ્રલંભ બરાબર કરુણનું રૂપ પામે તે પહેલાં જ ચંદ્રમંડળમાંથી એક પુરુષ આવી પુંડરીક દેહ ઉપાડી લઈ જાય છે અને તે જ વખતે આકાશવાણી થાય છે કે માતાનું આ જ દેહે પુંડરીક સાથે કરી મિલન થશે. આમ અહીં, મૃત્યુ એ વિદેશપ્રવાસ જેવું જ બની રહે છે, અને તેથી કરુણને બદલે વિપ્રલંભ શૃંગાર જ અહીં જળવાઈ રહે છે, અને એમ મૃત્ય શૃંગારનું અંગ બને છે. લેચનકાર કહે છે એમ, “રઘુવંશ'ના એ
માં કવિ કાલિદાસે યુક્તિપૂર્વક મરણને સ્પષ્ટ શબ્દોથી ઉલ્લેખ કરવાને બદલે “દેહત્યામ” શબ્દ વાપરી તેને અનુવાદ જ કર્યો છે; એને બલે ને
Page #260
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૨૦ ]
વિશષી રસાંગાની ખાચાતાનાં ઉદાહરણ [ ૨૨૩
"
મરણ 'તે સીધે। ઉલ્લેખ કર્યા હાત તેા જરૂર શાકને ઉત્ત્પ થાત, પછી ભલે પુર્નમિલન ગમે એટલું વહેલું કરાવ્યું હાય.
ઉપરની ચર્ચાને અથ એ થયેા કે વિરેાધી રસગિાનું નિરૂપણું ત્રણુ સોગેમાં દોષરૂપ નથી બનતું. (૧) એ બાધ્ય એટલે કે દબાઈ જતુ હોય; (૨) એ સ્વાભાવિક અંગ àાય; અને (૩) એના ઉપર અ ંગભાવના આરે।પ કરવામાં આવ્યે હાય. હવે, એ ત્રણેના દાખલા આપે છે.
વિરાપી સાંગાની ખાધ્યતાનાં ઉદાહરણ
જ્યાં વિક્ષિત રસ પરિપુષ્ટ થયા હોય તે પછી વિરાષી રસાંગેા ખાધ્યરૂપે વડુવાયાં હોય તે તે દોષરૂપ ગણાતું નથી એનુ’ઉદાહરણ -
-
r
૧. ક્યાં આ ન કરવા જેવું કાય અને કાં ચદ્રશ!
( વિતક)
૨. તે પાછી એવા મળશે ખરી ? ( ઔસુકથ ) અભ્યાસ તા દાષાના શમન માટે
શાના
૩. મારો
જ છે. (મતિ)
૪. ક્રોધમાં પણ તેનુ મુખ કેવું સુંદર લાગતું હતું! ( સ્મરણ )
૫. ધર્માત્મા વિદ્વાના શુ કહેશે? (શંકા )
૬. એ તા હવે સ્વપ્ને પણ દુલ ભ ખની ગઈ ! (ફ્રેન્ચ ) એ ચિત્ત, સ્વસ્થ થા. (શ્રૃતિ)
૭.
૮. કચેા ભાગ્યશાળી યુવક તેનું અષરપાન કરવા પામશે.” ( ચિ'તા )
ઉર્વશી ખીજી અપ્સરાઓ સાથે સ્વર્ગમાં ચાલી જતાં વિરહાક ઉત પુરુરવાના મનમાં જાગતા વિચારાનું મા લેામાં વન છે. અને એ દરેક વિચાર એક એક વ્યભિચારી ભાવને વ્યક્ત કરે છે. અહીં દરેક વિયાર પછી તે તે ભાવના નિર્દેશ કર્યાં છે. એમાં એકી સખ્યાવાળા લાવા શાંત રસના વ્યભિચારી છે, અને એકી સંખ્યાવાળા શૃંગારના વ્યભિચારી છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ] વિરોધો સાંગા સ્વાભાવિક અંગ બન્યાનું. ઉદાહરણ [ બન્યાલેક
અહી શાંત અને શૃંગાર નિર ંતરભાવે આવેલા છે, એટલું જ નહિ, એ તેનું આદ્ય મન પણ એક જ છે. એટલે આ વર્ષોંન રસવિરાધી ગણાવું જોઈ એ. પણ અહીં શાંત રસના વ્યભિચારી ભાવે! શૃંગાર રસના વ્યભિમારી ભાવાથી ખાઈ ગયા છે, એટલે કે ખાષિત થયા છે. જેમ કે પહેલે વિતર્ક બીન્ન ઔસુકયથી દબાઈ જાય છે અને ત્રીજો મતિ ચાયા સ્મરણથી દબાઈ જાય છે, વગેરે. એટલે અહી વિરાધી ગિાનું વર્ણન ખાધ્યભાવે થયું છે એટલે એ દોષરૂપ નથી.
અથવા એવું જ ખીજું ઉદાહરણ ‘કાદંબરી 'માં મહાશ્વેતા પ્રત્યેના પુડરીકના દૃઢ અનુરાગ શરૂ થઈ ગયા પછી બીઅે મુનિકુમાર તેને જે ઉપદેશ આપે છે, તેના વનમાં જેવા મળે છે.
ત્યાં પ્રસંગ એવે છે કે અચ્છેદ સરેાવર પાસે મુનિકુમાર પુંડરીક અને મહાશ્વેતાનું મિલન થાય છે અને પુંડરીક પેાતાના કાનમાંની સુગધિત મંજરી અને મહાશ્વેતા પેાતાના ગળામાંની એકાવિધ માળા એકબીજાને અપે છે અને ત્યારથી બંને વચ્ચે પરસ્પર પ્રેમ બંધાય છે. પુરીને પ્રેમમાં પડેલેા અને મહાશ્વેતાના વિરહથી પીડાતા જોઈને તેને સાથી કપિ જલ તેને વૈરાગ્યનેા ઉપદેશ આપે છે. આમ, શૃંગારના નિરૂપણમાં શાંત રને! પ્રવેશ થાય છે. સાંત એ શૃગારના વિરેાધી રસ છે; પ. અહીં શાંત ભાષ્યરૂપે આવેલે છે; કારણ, કપિંજલના વૈરાગ્યના ઉપદેશની પુંડરીક ઉપર કશી જ અસર થતી નથી, એટલે આખરે પ્રેમનેા જ વિજય થાય છૅ, અને શાંતના પરાજય થાય છે. આમ, ઢાંતનેા પરાજય થતાં પ્રેમની દૃઢતા જ વિશેષરૂપે પ્રગટ થાય છે, એટલે અહીં વિરે!ધી રસ, ત્રિક્ષિત રસના પરિપાષમાં મદદરૂપ થઈ પડે છે અને માટે એ દેષ નથી.
વિરાધી સાંગે સ્વાભાવિક અંગ બન્યાનું ઉદાહરણ
વિરોધી રસાંગે સ્વાભાવિક અંગ મની જતાં હોય તા ત્યાં દોષ નથી ગણાતા. જેમ કે
-
“ મેધરૂપી સપથી ઉત્પન્ન થયેલું વિષ વિરહિણીઓને ચક્કર, બેચેની, હૃદયનુ આળસ, જ્ઞાન અને ચેષ્ટાનેા અભાવ, મૂર્છા, અંધારાં, શરીરના થાક અને મરણુ ઉત્પન્ન કરે છે.”
Page #262
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૨-૨૦ ] વિરાધી સાંગા ઉપર અગત્વના આરોપનાં ઉદાહરણ [૨૨૫
અહીં પ્રસ્તુત રસ વિપ્રલંભ શૃ ંગાર છે, તેમાં ચક્કર, મેચેની, વગેરે કરુણનાં અંગરૂપ ચિહ્નો વર્ણવ્યાં છે; અને કરુણ વિપ્રલંભને વિરોધી રસ છે. તેમ છતાં, આ બધાં ચિહ્નો વિપ્રલંભનાં પણ સ્વાભાવિક અંગે હોઈ એમનું વર્ણન કરવામાં દેષ નથી.
વિરોધી રસાંગા ઉપર અગત્વના આરોપનાં ઉદાહરણ
વિરાધી ૨સાંગો ઉપર અગત્વના આરાપ કરવામાં આવ્યે હાય તૈયે વિરોધ રહેતા નથી, જેમ કે -
—
“ હું સખી, તારું ક્િ` અને કરમાઈ ગયેલું માં, સરસ હૃદય અને આળસભર્યુ શરીર તારા હૃદયમાં રહેલા ક્ષેત્રિય એટલે કે અસાધ્ય રોગની ચાડી ખાય છે.”
આમાં રાગનું હૃદયમાં પેસી જવું, માં ફીકું પડી જવું, વગેરે ચિહ્નો શૃંગારના વિરાધી રુષ્ણુનાં અઞા છે, અને તેના અહીં શૃંગાર ઉપર આાપ કર્યાં છે, એટલે વિરાધ રહેતા નથી. એ બધાં જ વ્યાધિસૂચક ચિહ્નો શૃંગારનાં પશુ અગેા છે, એનેા લાભ લઈને અહીં અનેા શૃંગાર ઉપર આાપ કરેલે છે.
અથવા એનું ખીજુ ઉદાહરણ “ કાપથી કામળ માહુલતાના પાશમાં ખાંધીને” વગેરેમાં જોવા મળે છે.
એ Àાક ૨ જા ઉદ્યોતમાં પૃ. ૯૭ ઉપર ઉતારેલા છે. એમાં · કાપથી ’ • બાંધીને’ માર્યાં જ’ વગેરે શબ્દો શૃંગારના વિરાધી રૌદ્ર રસના અનુભાવે સૂચવે છે; પણ એમાં રૂપકને સંપૂર્ણ બનાવ્યું નથી, વધૂ ઉપર વ્યાધને આરેાપ કર્યાં નથી એટલે રૌદ્રના પૂરા પરિપાષ થયા નથી, ખલકે શુંગારને જ પરિપાષ થયા છે. એટલે અહીં રૌદ્રનાં અંગાનું શૃગાર ઉપર આરાપણુ કરવામાં આવ્યું છે, તેમાં રાષ નથી.
અત્યાર સુધીમાં વિરાધી રસાંગાની વિરેાધિતા ટાળવાના ત્રણ મા બતાવ્યા : (૧) તેમનું બાષ્મરૂપે વર્ણન કરવું, (ર) સ્વાભાવિક અગરૂપે તેમનું વન કરવું, અને (૩) આરેાષિત અગરૂપે તેમનું વર્ણન કરવું. આ ત્રણે પ્રકારનાં ઉદાહરણ પણ અપાઈ ગયાં છે. હવે રસાંગાની વિરાષિતા ઢાળવાના ચેાથેા પ્રકાર બતાવે છે. આ પહેલાંના ત્રણ પ્રકારામાં વિરોધી રસ પ્રસ્તુત રસનું અંગ સૌ રીતે બને છે, તે બતાવેલું છે; હવે, આ ચેાથા
J
સ ૧૫
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૨૬] વિધી સે કે રસાગેને પ્રધાન રસનાં અંગ બનાવવા વિન્યાલક પ્રકારમાં, પરસ્પરવિરોધી રસી પ્રસ્તુત રસનાં અંગ શી રીતે બને છે, તે બતાવે છે. વિરોધી રસે કે રસાંગોને પ્રધાન રસનાં અંગ બનાવવાં
વિરોધી રસાંગને આ એક બીજી રીતે પણ પ્રસ્તુત રસનું અંગ બનાવી શકાય છે ઃ બે પરસ્પરવિરોધી રસેને કે ભાવને, અધિકારી હોવાને કારણે એક જ પ્રધાન વાકયાર્થરૂપ રસનાં અંગ બનાવી દેવામાં આવે, તો પણ તેમના વર્ણનમાં દોષ આવતા નથી, જેમ કે –
તરતના જ અપરાધી કામી જેવો શંભુનાં બાણને અગ્નિ તમારી પાપને બાળી મૂકે, જે અગ્નિને (ત્રિપુરની) કમળ જેવી આંખોવાળી યુવતીઓ તરફથી, હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવામાં આવતો નથી, અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.”
આમાં પ્રધાન વાકયાર્થ ત્રિપુરારિના પ્રભાવની અધિકતા છે, અને કરણ અને શૃંગાર એ બે પરસ્પરવિરોધી રસો તેનાં અંગ બની તેને મદદ કરે છે, તેથી તેમનું વર્ણન અહીં દેષરૂપ બનતું નથી.
હવે અહીં કેાઈ એમ પૂછે કે અહીં વિરોધ કેમ થતો નથી, તે તેને જવાબ એ છે કે એ બંને બીજા (મુખ્ય ૨સ ભક્તિ) ના અંગરૂપે નિરૂપાયા છે માટે. હવે જે કઈ એ પ્રશ્ન કરે કે બીજાના અંગ બને એથી જે રસ સ્વભાવથી જ વિરોધી છે તેમને વિરોધ શી રીતે મટી જાય, તો કહેવાનું કે વિધિ અંશમાં વિરોધી તને સમાવેશ કરવામાં દોષ છે, પણ અનુવાદ અંશમાં તેમનો સમાવેશ કરવામાં દોષ નથી. જેમ કે –
આવ“જા', “પડ”, “ઊભે થા”, “બેલ', “મૂ મર” – એ રીતે આશારૂપી ગ્રહથી ઘેરાયેલા યાચકોને રમકડાં બનાવી ધનવાને રમે છે.”
Page #264
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૨૦] વિરોધી રસ કે રસાંગોને પ્રધાન રસનાં અંગ બનાવવા ૨૨૭
આ શ્લોકમાં વિધિ અને નિષેધ અનુવાદરૂપે આવેલા હોઈ, એમાં દોષ નથી.
અહીં કહેવાનો મતલબ એ છે કે આ કલેકમાં “આવ” અને “જ”, પડ” અને “ઊભો થા” વગેરે પરસ્પરવિરોધી અર્થ વાચક શબ્દ છે. પણ અહીં એ પોતે વિધાનરૂપે આવેલા નથી, પણ ધનવાનોની ઉક્તિના અનુવાદરૂપે આવેલા છે, એટલે એ વિરોધી પદોનો સમાવેશ દેવરૂપ બનતો નથી. અહીં મુખ્ય વિધાન તો એ છે કે ધનવાન યાચકોને રમકડાં બનાવી રમે છે. અને આ પરસ્પરવિરોધી શબ્દ તો તેમની રમતની રીત બતાવવા, એ મુખ્ય વિધાનના અંગરૂપે, આવેલા છે. એટલે એમાં દોષ નથી. લોચનકાર આ વસ્તુ એક દાખલાથી સમજાવે છે. ધારો કે એકબીજાનું ખૂન કરવા -તલસી રહેલા બે ગુંડાઓ છે. પણ તેઓ જ્યારે રાજા સમક્ષ જાય છે, ત્યારે એકબીજાની પાસે ચૂપચાપ બેસે છે. કારણું, ત્યાં તેઓ સ્વતંત્ર નથી, પરમુખપ્રેક્ષી છે, એટલે રાજાના વશમાં રહે છે. અહીં પણ “ધનવાનો રમે છે” એ મુખ્ય વાય છે, અને આ પરસ્પર-વિરોધી શબ્દ ગૌણ ભાગ હોઈ તેને અધીન છે. એ અહીં મુખ્ય અર્થના સાધનરૂપે આવેલા છે. એટલે એમના અર્થને વિરામ એમના પોતાના અર્થમાં જ થતું નથી, પણ “મે છે ” એ ક્રિયાનાં એ અંગ બની જાય છે. આથી એમના પોતાના સ્વભાવને તે વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી, પછી વિરાધ જાગે જ કેવી રીતે ?
આ જ વાત પેલા શિવસ્તુતિના કને પણ લાગુ પડે છે. તેમાં ઈર્ષ્યા-વિપ્રલંભ શૃંગાર અને કરુણ એ વિધેય અંશ નથી. ત્રિપુરારિ શિવના પ્રભાવની અતિશયતા એ જ મુખ્ય વાકથાર્થ હેઈ અને એ બે તેનાં અંગરૂપે આવેલા હોઈ તેમને પરસ્પરવિરોધ અહીં દેષરૂપ બનતું નથી).
અહીં કોઈ એવો પ્રશ્ન કરી શકે કે તમે વાપરેલા “વિધિ' અને અનુવાદ' એ શબ્દો મીમાંસા દર્શનના પારિભાષિક શબ્દ છે; જે પ્રધાન વાચ્ય હોય તેને “વિધિ” કહે છે, અને ગૌણ વાયુને “અનુવાદ' કહે છે. તમે તો રસ વાચ છે, એવું રવીકારી શકો જ નહિ. તો પછી રસના સંબંધમાં તમે વિધિ અને અનુવાદ વગેરે શબ્દો કેવી રીતે વાપરી શકો? કારણ, એ બંને શબ્દોને તે વાચાર્ય સાથે જ સંબંધ છે. એનું નિરસન કરવા કહે છે કે –
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૮] વિરોધી રસે કે રસાંનેને પ્રધાન રસનાં અંગ બનાવવાં [ધ્વન્યાલોક
રસોના સંબંધમાં વિધિ અનુવાદ શબ્દ વાપરી ન શકાય, એવું કહી શકાય એમ નથી, કારણ, રસો પણ વાકક્ષાર્થ છે એમ સૌ સ્વીકારે છે. વાગ્યરૂપ વાકયાર્થના સંબંધમાં જે વિધિ અને અનુવાદનો ઉપયોગ થઈ શકતો હોય, તે તેનાથી વ્યંજિત થતા રસમાં તેને ઈન્કાર શી રીતે થઈ શકે ?
એટલે કે જે વાચ્યાર્થ પ્રધાન અને ગૌણ હેઈ શકે તો તેનાથી બંજિત થતા સો પણ પ્રધાન અને ગણિ કેમ ન હોઈ શકે ? વિધિ એટલે પ્રધાન અને અનુવાદ એટલે ગૌણ, એટલે અર્થ ધ્યાનમાં રાખે તો જેમ વાક્યમાં જે અર્થ પ્રધાન હોય તે વિધિ કહેવાય અને જે ગૌણુ હોય તે અનુવાદ કહેવાય, તેમ રસમાં પણ, જે પ્રધાન હોય તે વિધિ કહેવાય અને જે ગૌણ હોય તે અનુવાદ કહેવાય, એમાં શો વાંધ? પ્રધાન કે ગૌણ હેવા માટે કંઈ વાગ્ય હોવું આવશ્યક નથી. જે વાચ્યાર્થ પ્રધાન ગૌણ હોઈ શકે તે વ્યંગ્યાર્થ રસ પણ કેમ ન હોઈ શકે? બને છે તે વાક્ષાર્થ જ.
વળી, જેઓ રસાદિને સાક્ષાત્ કાવ્યવાક્યનો અર્થ નથી. માનતા તેમને પણ, તેઓ તેનાથી વ્યંજિત થયેલા છે, એમ માન્યા વગર તે છૂટકો જ નથી. અને એ રીતે પણ, એ
લોકમાં વિરોધ નથી. કારણ, અનુવાદ્ય એટલે કે ગૌણરૂપે કહેવાતા જે અંગરૂપ (વિભા), તેનાથી પ્રતીત થતી બે. (કરુણ અને વિપ્રલંભ શૃંગારરૂપ) રસવસ્તુઓ જેની સહકારી છે એવા વિધીયમાન એટલે કે મુખ્યરૂપે કહેવાતા અંશ. (શિવના પ્રભાવાતિશય)થી ભાવવિશેષ (શિવ પ્રત્યેની ભક્તિની) પ્રતીતિ થાય છે; એટલે કોઈ વિરોધ રહેતો નથી. કારણ, બે . વિરુદ્ધ સહકારીઓને લીધે કાર્યવિશેષની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે. ગ્રંથકારે એમ કહ્યું કે રસ એ વાક્ષાર્થ છે, એટલે વાચાર્ય પ્રધાન કે ગૌણ હોઈ શકે છે, તેમ આ વ્યંગ્યાર્થરૂપ રસ પણ પ્રધાન કે ગૌણ હે ઈ શકે છે. ત્યારે પ્રતિપક્ષી કહે છે કે રસ વાક્યર્થ છે એ સર્વમાન્ય બાબત નથી. એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે રસને જેમાં મુખ્ય વાક્ષાર્થ ન માનતા હોય તેમને પણું
Page #266
--------------------------------------------------------------------------
________________
• ઉદ્યોત ૩-૨૦ ] વિરોધી રસ કે રસાંગને પ્રધાન રસનાં અંગ બનાવવાં [૨૨૯ વાક્યાર્થથી જ એની પ્રતીતિ થાય છે, એટલું તો કબૂલ કર્યા વગર કે નથી. તેમ છતાં તમે એ ન માનતા હો તો ભલે, પણ એ બે વિરોધી રસે સહકારીરૂપે આવે છે, એટલે તેમને માટે અનુવાદ અને મુખ્ય રસ માટે વિધિ શબ્દનો ઉપગ કરીએ એમાં તો તમે વાંધે ન લઈ શકે ને ? કહેવાની મતલબ એ છે કે અહીં ગૌણરૂપે વ્યક્ત થતા કરણ અને વિપ્રલંભ શૃંગાર એ બે રાની મદદથી શિવના પ્રભાવાતિશયરૂપ જે મુખ્ય અર્થ, તે શિવ પ્રત્યેની ભક્તિરૂપ ભાવને વ્યક્ત કરે છે. એટલે એ અહીં મુખ્ય અર્થના સહકારી પિ આવે છે, એટલે વિરોધ રહેતો નથી કારણ, આપણે જોઈએ છીએ કે બે વિરે કણે મળીને એક કાર્ય નિપન્ન થતું હોય છે. જેમ કે જળ અને અગ્નિ એ બે પરસ્પર વિરોધી છે. બે ભેગાં રહી શકતાં નથી, પણ રે બે વિરોધી તો મળીને ચોખાને એડવી ભાત બનાવે છે. એ જ રીતે, અડી કરણ અને વિ લંભ શૃંગારરૂપી બે વિધી રસો સહાયકરૂપે પાવી, મુખ્ય જે ભક્તિભાવ, તેની નિષ્પત્તમાં મદદ કરે છે. આમ, એમના ભેગા વર્ણનમાં દેવ નથી.
અહીં પ્રતિપક્ષે કદાચ એમ કહે કે આ રીતે તો વિરોધને પરિવાર બધે જ થઈ શકે, વિરોધનું કશું મહત્વ જ ન રહે, તો એને જવાબ આપવા હવે આગળ કહે છે કે
એક જ કારણ એક વખતે બે વિરુદ્ધ ફળ ઉત્પન્ન કરે તે વિરોધ આવે, પણ બે વિરુદ્ધ કારણે સહકાર કરે એમાં વિરોધ આવતો નથી. આવી વિરુદ્ધ વસ્તુઓવાળા વિષયને અભિનય શી રીતે કરે ? – એમ જે પૂછતા હો, તો એનો જવાબ એ છે કે વાક્યમાં જ્યારે અનુવાદ એટલે કે ગૌણ અથવા ઉદ્દેશ્ય અંશમાં આવી વિરોધી વસ્તુ આવે છે, ત્યારે તેને જે રીતે અભિનય કરવામાં આવે છે, તેવો જ અહીં પણ કરે. આવી રીતે વિધિ અને અનુવાદના ન્યાયનો આશ્રય લેવાથી આ લેકમાં વિરોધ રહેતો નથી.
ઉપરની વૃત્તિમાં અભિનય અંગે જે કહેવામાં આવેલું છે, તેને સંબંધમાં લોચનકારે શિવજીને લગતા એ લેકને અભિનય કેમ કરે એનું વિગતે સૂચન કરેલું છે, પણ તે આપણે અહીં જોતા નથી. હવે વિરોધ ટાળવાને એક બાજે પ્રકાર બતાવે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ] વિરોધી રસા કે સાંગાને પ્રધાન રસનાં અંગ બનાવવાં [ ધ્વન્યાલેક
ઉપરાંત, કાઈ અભિનંદનીય ઉત્કષ પામેલા નાયકના પ્રભાવાતિશયનું વર્ણન કરવામાં તેના પ્રતિપક્ષીનેા જે કરુણ રસ આવે છે, તેનાથી વિવેચકાને દુ:ખ નથી થતું, ખલકે અત્યંત આનંદ થાય છે, તેથી એ વિરાધ પેદા કરનાર રસની શક્તિ કુંઠિત થઈ જતી હાવાથી દોષ આવતે નથી. આમ, વાકયા રૂપ એટલે કે પ્રધાન રસ કે ભાવના વિરાધી હાય તેને જ ૨સ વિરોધી કહેવા જોઈએ, અગભૂત એટલે કે ગૌણ રસ કે ભાવના વિરોધીને નહિ.
આને સમાવતાં લેાચનકાર કહે છે કે તે પ્રસંગે નાયકના ઉત્કર્ષનું અભિન ંદન કરવા માટે જ તેના પ્રતિપક્ષની ક્રૂષ્ણુ દા વર્ણવવામાં આવે છે, એટલે ત્યાં વિવેકી સામાજિકેને પ્રતિપક્ષી પ્રત્યે સહાનુભૂતિ હેતી નથી, એટલે તેમની કરુણુ દશા જોઈ ને સામાકિનું હૃદય દ્રવતું નથી, બલકે એ કરુણના નિરૂપથી નાયકતા ઉકષને વધુ ઉ!ત્ર મળે છે, એટલે આનંદ જ થાય છે. અહીં ભાવકના આસ્વાદની વિશ્રાંતિ કરુમાં થતી નથી; નાયકના વીર રસના વ્યભિચારી તરીકે અહી. ક્રોધ આવે છે અને તેના ફળરૂપ એ કરુગુ પેતાના કારણરૂપ રૌદ્રનું સૂચન કરી વરરસમાં જ પવસાન પામે છે. આમ, એ કરુણુ રસ વાર રસનુ પાણુ કરી ખાન તું કાર બને છે. આ રીતે, અહી કરુણની શક્તિ કુંઠિત થઈ જતી કે વાથી એનું નિરૂપણુ કરવામાં દોષ નથી, એમ કહી એક ઉદાહરણ આપે છે
―
666
' ‘ કે કુવક, હવે તને અમારાં સ્તાને આધાત કરવાની રમતનું સુખ નહિ મળે. હું બકુલ, હવે તારે અમા! મુખાવના કે!ગાના સ્મરણથી જ સંતેાષ માનવાના રહ્યો. હું અશેાક, હવે તને અમારા ચરણના આવાત નહિ મળતાં તું સ્મશે!ક મટી સશેાક થઈ જદશ.' એમ નગર છેડતી વખતે જેના દુશ્મનેાની સ્ત્રીએ ખેાલી.’
અહી પ્રસ’ગ એવેા છે કે કેઈ રાજાએ પેાતાના શત્રુઓને હરાવ્યા છે અને તેમની સ્ત્રીએ નગર છેડીને જતી વખતે આ વચને ઉચ્ચારે છે. એમાં ‘ કુચાલત’વગેરેને લીધે શૃંગારનું સૂચન થાય છે, તે શત્રુઓના કરુષ્ણને પાષક બની તેનું અંગ બની જાય છે. અહી રાળના પ્રભાવાતિશય એ મુખ્ય વિષય છે. એ પ્રભાવાતિશયને શત્રુઓની કરુણ દશાથી પુષ્ટિ મળે છે. આમ, એ વિરેધી સેના સંમિલનથી ભાવકાનું હૃદય ક્ષુધ થવાને બદલે આન પામે છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
હલોત ૩-૨૦] વિરોધી રસ કે સાંગને પ્રધાન રસનાં અંગ બનાવવાં [૨૩૧
| ત્રિપુરારિ શિવને લગતા શ્લોકમાં વિપ્રલંભ અને કરુણ ભેગા આવ્યા છે, તેમને વિરોધ પહેલાં એ રીતે ટાળી બતાવ્યો કે એ બંને બીજા એક પ્રધાન ભાવ ભક્તિને પોષવા આવ્યા છે, એટલે તેનું અંગ બની ગયા છે. તેથી તેમને પરસ્પર વિરોધ થતો નથી. હવે અહીં એમ બતાવ્યું છે કે કોઈવાર વિરોધી રસના નિરૂપણમાં દેવ નથી હોતો એટલું જ નહિ, બલકે તેનાથી મૂળ વક્તવ્યને ઉઠાવ મળતો હોઈ તે ગુણરૂપ બની જાય છે. હવે એ શ્લોકમાંના વિરોધને પરિહાર બીજી રીતે કરી બતાવે છે. કહે છે –
અથવા વાક્યાર્થરૂપ કોઈ કરુણ રસના વિષયને તેવા જ શૃંગાર વિષયની સાથે કઈ વિશેષ ભંગિથી જોડી દેવાથી રસને પરિપષ જ થાય છે. કેમ કે, પ્રકૃતિથી જ સુંદર પદાર્થો જ્યારે શોચનીય અવસ્થાને પામે છે, ત્યારે પહેલાંની અવસ્થામાં અનુભવાયેલા વિલાસનું સ્મરણ તાજું થતાં, તે અધિક શેકાવેશ ઉત્પન્ન કરે છે. જેમ કે –
આ તે હાથ જે, અમારા કંદોરાને ખેંચી લેતો હતો, અમારાં પુષ્ટ સ્તનેનું મર્દન કરતો હતો, અમારી નાભિ, જાંઘ અને નિતંબને સ્પર્શ કરતો હતો અને અમારાં નાડાં છોડી નાખતે હતો.”
મહાભારતના યુદ્ધ પછી રણભૂમિ ઉપર કપાયેલાં પડેલાં યોદ્ધાઓનાં અંગે ભેગો રાજા ભૂરથવાનો હાથ જોતાં તેની સ્ત્રીઓ આ બોલે છે. અહીં પ્રધાન રસ કરુણ છે, પણ તેમાં પૂર્વાવસ્થામાં ભેગવેલા શૃંગારનું સ્મરણ ભળતાં કરુણ વધારે ગાઢ બને છે. એ જ રીતે, શિવને લગતા શ્લેકમાં પણ શિવના બાણના અગ્નિથી ભયભીત થયેલી ત્રિપુરની યુવતીઓનો કરણ, પ્રધાન વાકષાર્થ છે, પણ એ અગ્નિની ચેષ્ટાઓ જોઈને પહેલાં અનુભવેલી શૃંગારચેષ્ટાઓનું સ્મરણ તાજું થાય છે, અને તે શોકનો ઉદ્દીપન વિભાવ બની તેને વધુ પુષ્ટ કરે છે, અને એથી વૃત્તિમાં કહે
તેથી ત્રિપુરારિ શિવને લગતા શ્લોકમાં શંભુને શરાગ્નિ ત્રિપુર યુવતીઓ સાથે તરત જ અપરાધ કરેલા કામીના જે વ્યવહાર કરે છે (એટલે એ કામીના વ્યવહારનું સ્મરણ પ્રસ્તુત
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૩ર ] એક રસની પ્રધાનતાનું સમર્થન
[ ધ્વન્યાલક
કરુણ રસને પુષ્ટ કરે છે અને) એ રીતે વિરોધ રહેતો જ નથી. તેથી આપણે જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ અહીં દોષનો અભાવ પ્રતીત થાય છે.
અને એ જ રીતે –
“ઘવાયેલી કોમળ આંગળીઓમાંથી ટપકતા લોહીથી ખરડાવાને લીધે અળતો લગાડ્યો હોય એવા પગે દાભવાળી જમીન ઉપર ચાલતી, ખરતાં આંસુઓથી જેનાં મેઢાં ધોવાઈ ગયાં છે એવી, તારા શત્રુઓની સ્ત્રીઓ, ડરની મારી પતિના હાથમાં હાથ પકડાવીને અત્યારે જાણે ફરીવાર પરણવા નીકળી હોય એમ, દાવાગ્નિની ચારેકોર ફરે છે.”
અહીં શત્રુની સ્ત્રીઓની એવી ચેષ્ટા વર્ણવી છે. જેને મળતી ચેષ્ટાઓ લગ્ન વખતે પણ કરવામાં આવે છે. જેમ કે લગ્ન વખતે કન્યાને પગે અળતો લગાડે છે, લગ્ન વખતે ચેરીના ધુમાડાથી અથવા સ્વજનના વિયોગને કારણે કન્યાની આંખમાં આંસુ આવે છે, કન્યા પોતાના હાથે વરના હાથમાં સેપે છે, અગ્નિની આસપાસ ફેરા ફરે છે, વગેરે. અહીં શત્રુની સ્ત્રીઓને કરું એ જ પ્રદાન કસ છે. તેને આ વિવાદેવના આનંદનું રણ પુષ્ટ કરે છે. તેથી અહીં કરુણ અને શૃંગારનો વિરોધ નથી. એ જ વસ્તુ વૃત્તિમાં કહે છે કે –
ઉપરના જેવા બધા જ દાખલાઓમાં વિરોધ આવતો નથી એમ સમજવું જોઈએ.
આમ, રસાદિને વિરોધી રસાદિ સાથે સમાવેશ કયાં કરે અને ક્યાં ન કરે તે બતાવ્યું.
હવે તેમનું એક જ પ્રબંધમાં નિરૂપણ કરવું હોય તે તેને યોગ્ય ક્રમ યે, તે દર્શાવવા કહે છે કે – એક રસની પ્રધાનતાનું સમર્થન
૨૧
પ્રબંધોમાં અનેક રસોની ચેજના થઈ શકે છે, એ વાત જાણીતી છે, તેમ છતાં પ્રબંધ ઉત્કૃષ્ટ થાય એવી ઈચ્છા
Page #270
--------------------------------------------------------------------------
________________
- ઉદ્યોત ૩-૨૧ ]
એક રસની પ્રધાનતાનું સમર્થન [ ૨૩૩ રાખનાર કવિએ એ બધા રસમાંથી એકને જ પ્રધાન અથવા અંગી રસ બનાવ. અને પછી વૃત્તિમાં સમજાવે છે કે –
પ્રબંધમાં એટલે કે મહાકાવ્યમાં અને નાટક વગેરેમાં છૂટક છૂટક રૂપે અનેક રસ અંગભાવે નિરૂપવામાં આવે છે, એવી પરિપાટી છે, તેમ છતાં જે પિતાના પ્રબંધેને ઉત્કૃષ્ટ બનાવવા ઈચો હોય તેણે એ રસમાંથી કોઈ એક વિલિત રસને અંગી તરીકે લે, એ જ બહેતર છે.
આને સમજાવતાં લેચનકાર કહે છે કે ભારત વગેરે એ કહેવું છે કે કા અભિય હોય કે અનભિનેય હોય તો તેમાં અનેક રસો આવે છે. અને તે આખી કૃતિમાં છૂટક છૂટક એટલે કે કોઈ અંગભાવે તો કોઈ અંગભાવે રહેલા હોય છે. કોઈ નાયકગત હોય છે, તો કોઈ પ્રતિનાયકગત હોય છે, કોઈને પતાકાના નાયક સાથે સંબંધ હોય છે, તો કોઈને પ્રકરના. જે પ્રધાન નાયકગત હોય છે, તે અંગી કહેવાય છે, અને બાકીના અંગ કહેવાય છે. તેમાંથી કેઈ એક પિતાને વિવલિત રસને અંગી બનાવ એ જ કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા માટે બહેતર છે. બહેતર છે એમ એટલા માટે કહ્યું છે કે અનભિનય કાવ્યોમાં પર્યાય બંધમાં અને અભિનય કાવ્યોમાં સમવારમાં છૂટક છૂટક અનેક રસ હોય છે, પણ તેમાં કોઈ એકને જંગી બનાવવામાં ન આવે તોયે અનુચિત નથી ગણાતું; પણ મહાકાવ્ય અને નાટકમાં તો એક રસને અંગી બનાવો જ પડે છે. અને માટે જ પર્યાય બંધ અને સમવકાર કરતાં મહાકાવ્ય અને નાટક ચડિયાતાં ગણાય છે. એટલે પોતાની કૃતિને ઉત્કૃષ્ટ બનાવવા ઈચ્છનારે તો કોઈ એક રસને અંગી બનાવ એ જ બહેતર છે.
અહીં કદાચ કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે બીજા રસ પણ જે પરિપોષ પામ્યા હોય તો તે કોઈ એક પ્રધાનરસનું અંગ શી રીતે બની શકે? અને જે પરિપેષ ન પામ્યા હોય તો રસ કેવી રીતે કહેવાય? એટલે રસ હોવું અને અંગ હોવું એ બે પરસ્પરવિરોધી વાત છે. એટલે બીજા રસો અંગરૂપે રહે અને એક રસ અંગીરૂપે રહે, એવું શી રીતે બને ? એનું સમાધન કરવા કહે છે કે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ] એક રસની પ્રધાનતાનું સમર્થન
[ ધ્વન્યાલક બીજા અનેક સે પરિપષ પામ્યા હોય છતાં એક રસ અંગી બને એમાં વિરોધ કેમ ન આવે? એવી શંકા કેઈને થાય એમ ધારી કહે છે કે –
૨૨ આખા પ્રબંધમાં વ્યાપ્ત એટલે કે સ્થાયીરૂપે દેખાતા પ્રસ્તુત રસની અગિતાને બીજા રસોના સમાવેશથી હાનિ નથી પહોંચતી.
પ્રબંધમાં બીજા કરતાં પહેલાં રજૂ કરવામાં આવેલ અને વારે વારે અનુસંધાન થતું રહેવાને કારણે જે રસ સ્થાયી એટલે કે આખા પ્રબંધમાં વ્યાપ્ત હોય છે, તેની વચમાં વચમાં બીજા રસેને સમાવેશ થવાથી તેની અંગિતા એટલે કે પ્રધાનતાને બાધ નથી આવતું.
આ જ વાતનું સમર્થન કરવા કહે છે –
જેમ પ્રબંધમાં એક વ્યાપક કાર્યને પ્રધાન બનાવવામાં આવે છે, તેમ એક રસને પ્રધાન બનાવવામાં પણ કોઈ વિરોધ નથી.
સંધિ વગેરે યુક્ત પ્રબંધમાં જેમ અંત સુધી ચાલતા એક વ્યાપક કાર્યની યોજના કરવામાં આવે છે, અને તેમાં બીજાં કાર્યો ભળતાં નથી એવું પણ નથી હતું, તેમ છતાં, બીજા કાર્યો તેમાં ભળતાં હોવા છતાં તેનું પ્રાધાન્ય એાછું થતું નથી, તેવી જ રીતે, એક જ રસને અંગી બનાવવામાં આવે તેમાં પણ કોઈ વિરોધ નથી, બલકે, જાગ્રત વિવેકવાળા અને અનુસંધાન જાળવનારા સહૃદયને એવી કૃતિમાં ખૂબ આનંદ આવે છે.
લેચનકાર અહીં સ્પષ્ટતા કરે છે કે આ કારિકા અને વૃત્તિમાં બે વાત કહેવામાં આવી છે. (૧) એક તો એ કે કાર્યના દષ્ટાંત ધારા એ
Page #272
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૨૨, ૨૩ ]
એક રસની પ્રધાનતાનું સમર્થન [ ૨૩૫. બતાવવામાં આવ્યું કે જેમ એક પ્રબંધમાં એક કાર્ય પહેલેથી છેલ્લે સુધી વ્યાપેલું હે ઈ તે મુખ્ય ગણાય છે અને બીજાં પ્રાસંગિક કાર્યો તેમાં આવે છે, છતાં મુખ્ય કાર્યની પ્રધાનતા ઓછી થતી નથી, તેવું જ રસનું પણ છે; એક મુખ્ય રસ સાથે બીજા ગૌણ રસ આવે તેથી મુખ્ય રસની મુખ્યતાને આંચ આવતી નથી. (૨) મુખ્ય કાર્યનો જે રસ તે મુખ્ય રસ અને ગૌણ કાર્યને રસ તે ગૌણ રસ ગણાય છે. એટલે એમની વચ્ચે અંગાગિભાવ હોય એમાં કશું અસંગત નથી.
ઉપર એવું સિદ્ધ કરવામાં આવ્યું કે પ્રબંધમાં રસો અંગાગિભાવે આવે એમાં કશું અસંગત કે અસંભવિત નથી; એટલે પ્રતિપક્ષી એવો વાંધે ઉઠાવે છે કે....
જે રસોને પરસ્પર વિરોધ નથી હતો જેમ કે, વીર અને શૃંગારને, શૃંગાર અને હાસ્યને, રૌદ્ર અને શૃંગારને, વીર અને અદ્ભુતને, વીર અને રૌદ્રને, રૌદ્ર અને કરુણને, અથવા શૃંગાર અને અદ્દભુતને, તેઓ ભલે અંગાગિભાવે આવે; પણ જે રસોને પરસ્પર બાધ્યબાધકભાવ છે, જેમ કે, શૃંગાર અને બીભત્સ, વીર અને ભયાનકને, શાંત અને રૌદ્રને, અથવા શાંત અને શૃંગારનો, તેઓ શી રીતે અંગાગિભાવે આવી શકે ?
અહીં રસોના પરસ્પરના બે પ્રકારના સંબંધ બતાવેલા છે. એક છે અવિરોધનો અને બીજે છે બાયબાધકનો અહીં જે રસોને અવિરોધી ગણાવ્યા છે, તેમાંના કેટલાક અમુક પરિસ્થિતિમાં વિરોધી બને છે, એવું આપણે આ જ ઉદ્યોતની ૧૮મી કારિકા ઉપરના વિવરણમાં જઈ ગયા છીએ. એનો અર્થ એ છે કે એવા રસે અમુક પરિસ્થિતિમાં વિરોધી અને અમુક પરિસ્થિતિમાં અવિરોધી હોય છે. અહીં એ અવિરોધી હોય એવી પરિસ્થિતિને જ લક્ષમાં લઈને એમને અવિરોધી ગયા છે. બીજ છે તે બાયબાધકભાવ સંબંધ ધરાવતા રસે છે. એવા બે રસો કદી ભેગા રહી જ ન શકે. કારણ, એમને સ્વભાવ જ એકબીજાનો ઉછેદ કરવાનો છે. ઉપર અવિરોધી તરીકે ગણાવેલા સો કઈ રીતે અવિરોધી છે તે લોચનાકાર આ રીતે સમજાવે છે?
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ] એક રસની પ્રધાનતાનું સમર્થન
[ વન્યાલોક કન્યારત્ન મેળવવા માટે યુદ્ધ, રાજનીતિ કે પરાક્રમને આશ્રય લેવામાં આવે ત્યાં શંગાર અને વારને વિરોધ હોતો નથી. જેમ કે, ફિમણને યુદ્ધ કરીને મેળવી હતી, વાસવદત્તાને યૌગંધરાયણની રાજનીતિથી મેળવી હતી અને જ્યાં રાક્ષસ વિધિથી લગ્ન હોય છે, ત્યાં કન્યાના અપહરણમાં પરાક્રમ વાપરવું પડે છે. અહીં એક વસ્તુ ખ્યાલમાં રાખવાની છે કે શૃંગારનું આલંબન અને વીરનું આલંબન એક નથી. શૃંગાનું આલંબન ૨મી છે અને વીરનું આલિંનન કિસ વગેરે છે. હાય તે શૃંગારનું
ગ જ છે. રોદ્ર અને શુગારનો વિરોધ પણ કોઈ ને કઈ રીતે સાધી શકાય એમ છે. ભારતે પોતે જ કહ્યું છે કે કૌદ પ્રકાતિના રાક્ષસે, દાન અને મનુષ્ય ળજબરીએ શૃંગારનું સેવન કરે છે. માત્ર ના એક પ્રત્યે ઉગ્રતા ન દાવવી જોઈએ. એ ઉતા વગેરે પ્રેમમાં બાધા નાખનાર વ્યક્તિઓ પ્રત્યે ડાય. જ્યાં વિના અદ્ભુત કાર્યોનું વર્ણન છે, છે, ત્યાં વાર અને અદ્ભુત વચ્ચે રિધિ નથી હોતો. ભરતમુનિએ કહેલું જ છે કે વીરનું કે તે જ અભૂત. વીરે દ્ધત પ્રકૃતિના ભીમસેન જેવા પાત્રમાં વીર અને રૌદ્રનો સમાવેશ કરવામાં વાંધો નથી. કારણ, એ બંનેના સ્થાયી ભાવો ઉત્સાહ અને ક્રોધ વચ્ચે વિરોધ નથી. રદ્ર અને કરુણ વચ્ચે પણ વિરોધ નથી. ભરત મુનિએ કહ્યું છે કે રીનું જે કર્મ કહેતાં પરિણામ તે જ કરુણ રસ, પણ બંનેનો આશય જ જ હોવો જોઈએ. શૃંગાર અને અનુતના અવિરે ધનું દત “ નાવલી માં રાજા અને સાગરિકાનું મિલન ઍન્દ્રાલિકા અદ્ભૂત ક્રિયાઓ મારફતે સધાય છે, તેમાં જોવા મળે છે.
જે નો બાધ્યબાધક સંબંધ કહ્યો છે તે શી રીતે, એ સમજાવતાં ચનકાર કહે છે કે પ્રેમી જ્યારે પ્રેયસ રૂપી આલંબનમાં મગ્ન થઈ જાય છે, ત્યારે રતિ જાગે છે, અને જ્યારે માણસ આલંબનથી દૂર ભાગી જાય છે ત્યારે તે જગુસા કહેવાય છે. આમ, શૃંગારને સ્થાયી ભાવ રતિ અને બીભત્સના સ્થાયીભાવ જગુસા એક આશ્રયમાં રહી જ ન શકે. કારણ, એ બંને એકબીજાના સંસ્કારને ઉખેડી નાખે છે. એટલે એક આશ્રયમાં એ બંનેનું વર્ણન થઈ જ ન શકે. વીર અને ભયાનકનું પણ એવું જ છે. જે માણસ વાર હોય તેનામાં ભય શી રીતે સંભવે! શાંતનો સ્થાયી ભાવ તત્ત્વજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંસાર પ્રત્યેનો નિર્વેદ છે; જેનામાં એ નિર્વેદ જાગ્યો હોય તેનામાં કોઈ પ્રત્યે રતિ પ્રગટે જ કેવી રીતે ? અહીં રતિનો અર્થ સ્ત્રીપુરુષ પ્રેમ જ લેવો જોઈએ. દેવ પ્રત્યે તો સંભવી
Page #274
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૨૪ ]
બાહ્યબાધક વિરોધ કેમ ટળે? [ ૨૩૭ પણ શકે. આમ, શાંત અને રૌદ્ર અથવા શાંત અને શૃંગાર વચ્ચે સ્પષ્ટ વિરોધ છે.
પ્રતિપક્ષનો પ્રશ્ન એ મતલબનો છે, કે રસોનો વિરોધ બે પ્રકારનો હોય છે. એક વિરોધ સમાન અધિકરણને કારણે હોય છે અને બીજો બાધ્યબાધકભાવના રૂપનો હોય છે. પહેલા પ્રકારને વિરોધ કઈ વાર આલંબનની એકતાને કારણે ને કોઈ વાર આશ્રયની એકતાને કારણે હોય છે. એ વિરોધ તો જે પરિસ્થિતિને કારણે પેદા થતો હોય તેમાં ફેરફાર કરીએ એટલે મટી. જાય. પણ બાયાબાધભાવને લીધે આવતો વિરોધ તો ટળી શકે જ નહિ. એ શી રીતે ટળે? એનો જવાબ આ ચોવીસમી કારિકામાં આપે છે – આધ્યબાધક વિધ કેમ ટળે?
૨૪ જ્યારે બીજો રસ અંગી એટલે કે પ્રધાન હોય ત્યારે તેનો વિરોધી કે અવિરોધી જે કોઈ રસ હોય તેને પરિપષ ન કર. એમ કરવાથી વિરોધ રહેતું નથી.
જ્યારે અંગી શૃંગારાદિ રસ પ્રબંધવ્યંગ્ય હોય ત્યારે તેના વિરોધી કે અવિરોધી રસને પરિપષ ન કરે.
એમાં પરિપષ ન કરવાનો પહેલો ઉપાય એ છે કે અંગી રસ કરતાં વિરોધી રસની અત્યંત અધિકતા ન બતાવવી. બંનેને ઉત્કર્ષ સરખો હોય તે તેમને વિરોધ નથી સંભવતો.
જેમ કે –
“એક બાજુ પ્રિયા રડે છે, બીજી બાજુ રણભેરીને અવાજ સંભળાય છે. એટલે એદ્ધાનું હૃદય પ્રેમ અને યુદ્ધરસ વચ્ચે ઝોલાં ખાય છે.”
આમાં “પ્રિયા રડે છે' એ રતિનો ઉત્કર્ષ સૂચવે છે અને રણબેરી' અને “યહો' એ શબ્દોથી વીરના સ્થાયી ઉત્સાહને ઉર્ષ સૂચવાય છે. • ઝોલાં ખાય છે' એથી એમ સૂચવાય છે. કે બેમાં કઈ વધુ નથી કે ઓછું નથી, બંને સમાન છે. આથી વિરોધ ટળે છે.
અથવા એવું જ બીજુ ઉદાહરણ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ] બાધ્યબાધક વિરોધ કેમ ટળે?
[ વન્યાલોક ગળામાંથી હાર કાઢીને રુદ્રાક્ષમાળાની પેઠે હાથમાં ફેરવતી, નાગને બદલે મેખલાની દેરીથી પર્યકબંધ નામનું આસન બાંધી, ખોટેખોટું મંત્ર જપતી હોય તેમ ફડફડતા હોઠથી હાસ્ય વ્યક્ત કરતી, અને સંધ્યા પ્રત્યેની ઈર્ષ્યાને લીધે પશુપતિ મહાદેવને ઉપહાસ કરતી દેખાતી દેવી પાર્વતી તમારું રક્ષણ કરો.”
આમાં “સંધ્યા પ્રત્યેની ઈર્ષ્યા થી ઈર્ષા વિપ્રલંભ શૃંગાર અને સંપાસના વખતની શંકરની ચેરાઓના અનુકરણથી હાસ્ય અભિવ્યક્ત થાય છે અને તે રતિભાવને પોષે છે. તે જ રીતે, શંકર પ્રત્યેનો પ્રેમ તેમનો ઉપહાસ કરવા પ્રેરે છે એટલે રતિ હાસ્યમાં પરિણમે છે. આમ બંને અહીં સમબદ્ધ છે. એટલે એમના નિરૂપમાં દેવ નથી.
આ “બાલપ્રિયા' પ્રક્ષિપ્ત માને છે; અને દીબ્રિતિકાર એ કમાં શૃંગાર અને શાંતની સહ પસ્થિતિ માને છે. ઉપરની સમજૂતી બાલપ્રિયા' ટીકાને અનુસરીને આપેલી છે.
લોચનકાર અહીં એક મુદ્દો એ ચર્ચે છે કે આ નિયમ ફકત મુક્તકને જ લાગુ પડી શકે, પ્રબંધને નહિ, એવું કેટલાક આચાર્યો માને છે, પણ તે બરાબર નથી. પ્રબંધમાં પણ બે સમબલ સે આવી શકે છે. પ્રબંધમાં આધિકારિક એટલે કે પ્રધાન કથા હોય તેનું ફળ જ પ્રધાન ગણાય છે. એ ધર્મ, અર્થ, કામ એ ત્રણમાંથી કોઈ એક, બે કે ત્રણ પુરુષાર્થનું સાધન હોય છે. એટલે કઈ પ્રબંધમાં બે ઉદેશય હેય અને બંને સરખા મહત્તવના હોય, દા. ત., “રત્નાવલી'માં સચિવાયત્ત સિદિની દષ્ટિએ જોઈએ તે પૃથ્વીનું રાજ્ય મેળવવું એ આધિકારિક અથવા પ્રધાન ફળ છે, અને કન્યારત્નની પ્રાપ્તિ એ પ્રાસંગિક કે ગૌણ ફળ છે. જ્યારે નાયકની દૃષ્ટિએ જોઈએ તે કન્યારત્નની પ્રાપ્તિ એ મુખ્ય છે અને પૃવીના રાજ્યની પ્રાપ્ત ગૌણ છે. આમ હોવાથી, “સ્વામી અને મંત્રીની બુદ્ધિથી જ ફળપ્રાપ્તિ થાય છે.” એ ન્યાયે અહીં આ બંનેનું સરખું પ્રાધાન્ય છે. આમ, મુક્તકની પિઠે પ્રબંધમાં પણ રસનું સમપ્રાધાન્ય સંભવે છે.
બીજે ઉપાય એ છે કે અંગી રસના વિરોધી વ્યભિચારી ભાનું ઝાઝું નિરૂપણ ન કરવું, અથવા કરવું તે તરત જ અંગી રસના વ્યભિચારીઓનું નિરૂપણ પાછું શરૂ કરી દેવું.
Page #276
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩–૨૪ ]
બાધ્યબાધક વિધિ કેમ ટળે? [ ૨૩૯ આને સમજાવતાં લેચનકાર કહે છે કે આમાં બે વિકલ્પ હોય એમ લાગે છે. એક તો એ કે અંગી રસના વિરોધી રસના વ્યભિચારીઓનું નિરૂપણ કશું ન કરવું અને બીજું એ કે કરવું તો તરત પ્રધાન રસના વ્યભિચારીનું નિરૂપણ પાછું ફરી શરૂ કરી દેવું. જે વિરોધી રસના વ્યભિચારીનું નિરૂપણું જ કરવામાં ન આવે તો તે પરિપુષ્ટ જ ન થાય, અને અપરિપુટ રહે તે તે ૨સ પણ ન કહેવાય; એ મુશ્કેલી ટાળવા માટે બીજો વિકલ્પ સૂચવ્યું છે કે વિરોધી રસના વ્યભિચારીઓનું નિરૂપણ કરવું પડે તો કરવું, પશું તરત જ પાછા પ્રધાન રસના વ્યભિચારીનું પણ નિરૂપણ શરૂ કરી દેવું. આમ, આમાં વિરોધી રસના વ્યભિચારીનું નિરૂપણ ન કરવા ઉપર ભાર નથી, પણ તરત પ્રધાનરસના વ્યભિચારીનું નિરૂપણ શરૂ કરી દેવા ઉપર છે એમ સમજવું. જેમ કે બીજા ઉદ્યોતની ૧૯મી કારિકાની વૃત્તિમાં ઉદાહરણ તરીકે ટાંકેલા “ોધે ભરાઈને” વગેરે મકમાં જંગી રસ શૃંગાર છે; પણ નાયકને અપરાધ સાબિત થવાથી નાયિકાને ક્રોધ ચડેલો છે. એ ક્રોધ રૌદ્રનો સ્થાયી ભાવ છે અને તેને પષવા માટે “સખત બાંધીને ' વગેરે અનુભાવોથી તેના વ્યભિચારી અમર્ષનું સૂચન કર્યું છે; પણ તરત જ પાછું, “રડતી પ્રેમિકા” “હસતો નાયક' વગેરેથી શૃંગારના વ્યભિચારી ભાવે ઈષ્ય, સુકાય અને હર્ષનું અનુસંધાન કરી લીધું છે.
હવે ત્રીજો ઉપાય બતાવે છે.
ત્રીજે ઉપાય એ છે કે અંગભૂત રસને પરિપષ માથા પછી પણ તે અંગરૂપ છે એ વાતનું વારંવાર ધ્યાન રાખવું.
આના દૃષ્ટાંત તરીકે લોચનકાર “તાપસવત્સરાજને ટકે છે. એમાં અંગી રસ છે ઉદયનને વાસવદતા પ્રત્યેને શૃંગાર, પશુ વાસવદત્તાના મરણ સમાચાર મળ્યા પછી ઉદયન પદ્માવતી સાથે લગ્ન કરે છે અને તેના સાથે એનો સંભોગ શૃંગાર બરાબર પરિપષ પામતો નિરૂપાય છે: છતાં તે છે અંગી શૃંગારનું અંગ. એટલે કવિ એના નિરૂપણ દરમ્યાન વારે વારે ઉદયનનની વિરહ વેદનાનું વર્ણન કરતો રહે છે, જેથી વાસવદત્તા પ્રત્યે એને પ્રેમ ભાવકની નજર બહાર ન જાય. આમ કરવાથી અંગ રસના પરિપષમાં દોષ નથી આવતો.
આ પ્રમાણે બીજા પણ ઉપાયો પિતે કલપી લેવા.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ] બાધ્યબાધક વિરોધ કેમ ટળે?
[ કવન્યાલોક લોચનકારે એવા ચાર ઉપાયો સૂચવ્યા છે. (૧) અંગી રસના વિરોધી રસના વિભાવ અનુભાવન ઉત્કર્ષ ન થવા દેવ, (૨) અથવા અંગી રસના વિરોધીઓનો સમાવેશ જ ન કરવો, (૩) કર્યો હોય તો તેમનો પરિપષ અંગીરસના વિભાવાનુભાવથી કરવો, (૪) વિરોધી રસના વિભાવાનુભાવોને પરિપષ કર્યો હોય તો તેઓ અંગરૂપ છે એ વિશે તેમને સતત જાગરૂક રાખવા વગેરે.
બે રસેના ભેગા નિરૂપણના ઉપર જે ઉપાય બતાવ્યા છે, તે વિરોધી તેમ જ અવિરોધી એમ બંને પ્રકારના રસને લાગુ પડે છે. પણ વિરોધી રસનો સમાવેશ કરવામાં કેટલાક વિશેષ દેવ આવે છે. તેને પરિહાર કેમ કરે તે હવે બતાવે છે.
જ્યારે ગૌણ રસ વિરોધી હોય ત્યારે તેમાં અંગી રસના કરતાં કંઈક ઊણપ રાખવી. જેમ કે શાંત જે અંગી રસ હોય તે શૃંગારમાં ઊણપ રાખવી, અને શૃંગાર એ અંગી હોય તો શાંતમાં ઊણપ રાખવી.
અહી કોઈ એ પ્રશ્ન કરે કે પરિપષ પામ્યા વગરને રસ રસ જ કેવી રીતે કહેવાય? તે તેને જવાબ એ છે કે. અમે એમ કહ્યું છે કે “અંગી રસ કરતાં” અંગ રસની કંઈક ઊણપ રાખવી. એટલે કે અંગી રસને જેટલો પરિપષ કર્યો. હોય તેટલે અંગ રસનો ન કર. બાકી સ્વાભાવિક રીતે જ જેટલો પરિપષ થતું હોય તેને તો કોણ રોકી શકે એમ છે?' જેઓ રસના અંગાંગિભાવને સ્વીકારતા નથી તેઓ પણ એ. વાતનો ઈન્કાર કરી શકે એમ નથી કે અનેક રસવાળા પ્રબધામાં (મુખ્ય અને અને બીજા રસનો) વધતો ઓછા ઉત્કર્ષ હોય છે. આ રીતે અવિરોધી અને વિરોધી રસને પ્રબંધમાં અંગાગિભાવે સમાવેશ કરવાથી વિરોધ ટાળી શકાય છે.
રસો વચ્ચે અંગાંગી સંબંધ ન હોઈ શકે, એમ જેઓ માને છે. તેમની દલીલ એ છે કે રસ પોતે સ્વચમત્કારમાં વિશ્રાંત થતો હોય છે. એમ ન હોય તો તે રસ જ ન કહેવાય. એટલે જે રસ પિતાના ચમત્કારમાં જ વિશ્રાંત થતો હોય તે બીજાનું અંગ શી રીતે બની શકે? અથવા
Page #278
--------------------------------------------------------------------------
________________
ન -૨૪]
બાધ્યાપક વિરાધ કેમ ટળે! [ n તે બીજા ઉપર આધાર શી રીતે રાખી શકે? એટલે રસે વ અંગાંગી કે ઉપકાર્ય–ઉપકારક સંબંધ સંભવતો નથી. એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકેએ પણ એટલું તો કબૂલ કરવું જ પડશે કે પ્રબંધમાં કોઈ રસ તેને વધુ ભાગ રકતો હોય છે, તો કોઈ રસ છેડે ભાગ રાકતો હેય છે. એમ કર્યા વગર વાર્તા જ કહી શકાતી નથી. વળી, જે રસ પ્રબંધના મોટા ભાગમાં વ્યાપેલો હોય છે, તેને બીજા રસ સાથે કોઈ સંગતિ જ ન હોય, તે તો કથામાં પણ કોઈ સંગતિ ન સંભવે. એટલે એ લોકોએ પણ રસે વચ્ચે તરતમભાવ હોય છે, એવું તો સ્વીકારવું જ પડે છે. એને જ અમે અંગગીભાવ અથવા ઉપકાર્ય–ઉપકારક ભાવ કહીએ છીએ. એટલે એ લોકો અસ્વીકાર કરે છે તે નામ પૂરત છે.
આ બધી વાતો અમે કહી તે, જે લોકો એક રસ બીજા રસને વ્યભિચારી એટલે કે અંગ બની શકે છે, એમ માને છે, તેમના મતને અનુસરીને કહી છે. બીજા મત મુજબ તો અહી “રસ” શબ્દથી ઉપચાર કહેતાં લક્ષણ દ્વારા “સ્થાયી ભાવને જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, એટલે એક સ્થાયી ભાવને બીજાનું અંગ માનવામાં વિરોધ આવતે જ નથી.
અહીં રસના અંગાંગી સંબંધ વિશે બે મતને ઉલ્લેખ કરવામાં ગાવ્યો છે. એ બંને તેને આધાર ભરત નાટયશાસ્ત્રના સાતમા અખાયને નીચેને બ્લેક છેઃ
बहूनां समवेताना रूपं यस्य भवेद् बहु ।
स मन्तव्यो रसस्थायी शेषाः संचारिणो मताः। એ શ્લોકનો અર્થ બંને મતવાળાઓ જુદે જુદે કરે છે. જેઓ એમ માને છે કે રસમાં પણ કઈ અંગ અને કોઈ અંગી અથવા કોઈ સ્થાયી અને કોઈ સંચારી હોઈ શકે છે, તેઓ આ શ્લોકનો અર્થ એ કરે છે કે “ભેગા આવેલા અનેક ભાવમાંથી જે ભાવ પ્રબંધમાં વધુ બા૫ક હોય તેને સ્થાયી રસ કહે અને બાકીનાને સંચારી માનવા.” ના લોકો ઉપરના શ્લોકમાં સરકારી શબ્દ આવે છે તેને બે પદ માને છે ઃ રવાપી અને એમાંના વિસર્ગને વિકલ્પ લેપ થયો છે એમ કહે છે. ૨૩ ૧૬
Page #279
--------------------------------------------------------------------------
________________
.૨૨ ] એકાગ્ર વિરોધ કેમ ટાળવે ?
[[ધ્વન્યાલક બીજ મતવાળા રસથાળીને એક સમાસ માને છે અને તેને અર્થ રસને સ્થાયી એવો કરે છે. એ રીતે એમને મતે એ કો અર્થ એવો થાય કે “ભેગા આવેલા અનેક ભાવોમાંથી જે ભાવ પ્રબંધના વધુ ભાગમાં વ્યાપક હેય તે સ્થાયી ભાવ કહેવું ય અને બાકીના સંચારી કહેવાય.” એનો અર્થ એ થશે કે ભરતે જે ૪૯ ભારે ગણાવેલા છે તેમાંનો જે ભાવ પ્રબંધમાં વધુ વ્યાપક હોય તેને સ્થાયી કર ને બાકીનાને સંચારી કહેવા. ભરતે આ ૪૯ માંથી આઠ કે નવને જ સ્થાયી કહેલા છે ને બાકીનાને સંચારી કહેલા છે, પણ સ્થ થી ભાવે પણ બીજા સ્થાયી ભાવના સંચારી બની શકે એમ કહેલું છે જેમ કે વીર રસમાં ક્રોધ સ ચારી ભાવ તરીકે આવે છે, પણ રૌદ્રમાં એ સ્થલી હોય છે. નિર્વેદ બીજા રસમાં વ્યભિચારી તકે આવે છે, પણ શાંતમાં એ સ્થાયી હોય છે, ઉન્માદ, આમ તો, વ્યભિચારી ભાવ જ ગણુ ય છે, પણ “વિક્રમોશીય' નાટકમાં ચેથા અંકમાં એ એટલો બધે વ્યાપક છે કે સંચારી મટીને સ્થાયી બની ગયો છે. આમ, આ લોકોના મને જે ભાવ વધુ વ્યાપક હોય તે સ્થાયી, રસ પણ તે જ બની શકે, એટલે કે આસ્વાદન પણ તેનું જ થઈ શકે, અને બાકીના સંચારી. એટલે એમને મતે ભારતે આ કલેક સ્થાયી અને સંચારીની સ્પષ્ટતા કરવા લખેલ છે.
આમ, પહલા મત પ્રમાણે તે રસે વરચે અંગગી કે ઉપકાર્ય. ઉપકારક સંબધ હોઈ શકે છે, અને બીજા મત પ્રમાણે એ ૨૨મી કારિક માં રસનો અર્થ થાય ભાવ કરવાને હાઈ તેમની વચ્ચે અંગાંગી કે ઉપકાર્ય–ઉપકારક સંબંધ માનવામાં કોઈ વાંધો નથી.
આ રીતે પ્રબંધમાંના પ્રધાન રસની સાથે વિરોધી કે વિરોધી રસોને સમાવેશ કરવામાં સાધારણપણે વિરોધ ટાળવાના ઉપાય બતાવ્યા પછી હવે (ખાસ કરીને) વિરોધી રસની બાબતમાં વિરોધ ટાળવાને ઉપાય બતાવવાનું કહે છે – એકાશયને વિરોધ કેમ ટાળવે ?
૨૫
પ્રધાન અને જે વિરોધી એકાશ્રયને કારણે વિરોધી બનતે હેય તેને આશ્રય બીજે કરી દે, એટલે તેના પણ પરિપષમાં દેષ નહિ આવે.
Page #280
--------------------------------------------------------------------------
________________
યોત ૩–૨૫ ]
એકાયને વિરોધ કેમ ટાળવે? [૨૩
વિરાધી રસ એ પ્રકારના હેાય છે. (૧) એકાધિકરણને લીધે વિરાધી અને (૨) નિરંતરતાને કારણે વિદ્યાધી.
એમાં એકાત્રિકરણને કારણે વિરાધીના પણ પાછા બે પ્રકાર છે: (૧) એકાશ્રયને કારણે વિરાધી, અને (૨) એક આલંબનને કારણે વિરોધી. એ આપણે પહેલાં આ જ ઉદ્યોતની ૧૮મી કારિકાની વૃત્તિના વિવર્ષોમાં જોઈ ગયા છીએ.
એમાંથી પ્રખ`ધના પ્રધાન રસની દૃષ્ટિએ જે એકાશ્રયને કારણે વિરોધી હોય, જેમ કે, વીરના ભયાનક, તેને આશ્રય જો કરી નાખવા. એટલે કે વીરના આશ્રય જે કથાનાયક, તેના સામા પક્ષમાં એટલે કે પ્રતિનાયકમાં ભયાનકનું નિરૂપણ *રવું. એમ જો કરવામાં આવે તેા તે વિરોધી રસ ( ભયાનક,નું પણ પિરપોષણ દોષરૂપ નહિ ખને. કેમ કે, સામા પક્ષમાં અત્યંત ભયનું વન કરવાથી નાયકની નીતિ, પરાક્રમ વગેરે સર્પાત્ત સારી રીતે પ્રગટ થાય છે. આ વાત મારા (એટલે કે આનંદવર્ધનના ) ‘ અર્જુનચરિત’ કાવ્યમાં અર્જુનના પાતાલ અવતરણ પ્રસંગે વિશદપણે બતાવેલી છે.
ત્યાં વન એવું આવે છે કે જયારે અર્જુનના ધનુષ્યના ભયંકર ટકાર ગાજવા લાગ્યા ત્યારે ઇન્દ્રના શત્રુએના નગરમાં ભારે કેલાહલ મચી ગયેા. આમાં અર્જુનના વીરત્વને ઉઠાવ આપવા માટે દુશ્મતાી ભયભીત અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં વીરા આશ્રય અર્જુન છે અને ભયાનકના આશ્રય શત્રુએ છે. એમ તેના આશ્રય જુદા હેવાને કારણે વીર અને ભયાનકને વિરાધ રહેતા નથી, બલકે યાનકના વર્ણનથી વીરને વધુ ઉઠાવ મળે છે.
આ રીતે પ્રખ ́ધમાંના પ્રધાન રસની સાથે એકાધિકરણ ( એકાશ્રય )ને કારણે જેના વિરાધ આવતા હોય તેને અ`ગી બનાવી દેવાથી વિરાધ ટળી જતા હાય છે, તે બતાવ્યા પછી હવે વિરાધીના જે બીજો પ્રકાર, એટલે કે નિર ંતરતાને કારણે જે વિરાધી બનતા હાય તેના વિરોધ ટાળવાના ઉપાય મતાવતાં કહે છે
Page #281
--------------------------------------------------------------------------
________________
[ વન્યા
૪] નિરંતરતાને વિરોધ કેમ ટાળવે? નિરંતરતાને વિરોધ કેમ ટાળવે?
એકાશ્રયને કારણે જે વિરોધી ન હોય, પણ નિરંતરતાને કારણે જે વિરોધી બની જતો હોય, તેને, વચમાં બીજા રસનું વ્યવધાન રાખીને, બુદ્ધિમાન કવિએ વ્યક્ત કરવો. અને વૃત્તિમાં સમજાવે છે કે –
જે રસ એકાશ્રયને કારણે વિરોધી ન હોય, પણ નિરંતરતાને. કારણે. એટલે વચ્ચે અંતર રાખ્યા વગર એક પછી તરત જ બીજાનું વર્ણન કરવામાં આવે તે જે વિરોધી હેય, તેને પ્રબંધમાં સમાવેશ, વચમાં બીજા રસનું વ્યવધાન એટલે કે અંતર રાખીને, કર, જેમ “નાગનંદ”માં શાંત અને શંગારને કરવામાં આવેલ છે.
કહેવાની મતલબ એ છે કે જે બે રસ વચ્ચે એકાશ્રયને કારણે નહિ પણ નિરંતરતાને કારણે વિરોધ આવતો હેય, તેમનો પ્રબંધમાં સમાવેશ કરતી વખતે, બે વચ્ચે કોઈ અવિરોધી રસનું વર્ણન કર્યા પછી બીજા રસનું વર્ણન કરવું, જેવું “નાગાનંદ'માં કરેલું છે. ત્યાં પ્રધાન રસ શાંત છે. અને શાંત પછી તરત જ, અંતર વગર જે શૃંગારનું નિરૂપણ કરવામાં આવે તો તેમાં વિરોધ આવે એમ છે. માટે કવિએ માલવિકા સાથેના શૃંગારનું નિરૂપણ કરવા પહેલાં વચમાં શતિના અને શૃંગારના બંનેના અવિરોધી એવા અદભુત રસનું નિરૂપણ કર્યું છે, અને પછી શૃંગારનું. આમ, અહીં દેવ ટાળી શકાય છે.
ઉપર શાંત અને શૃંગાર નિરંતરતાને કારણે એકબીજાના વિરોધી રસે છે, એમ કહ્યું છે, તે સામે કોઈ એવો વાંધો ઉઠાવે કે ભરતે શાંત રસના વિભાવાદિનું પ્રતિપાદન નથી કર્યું એટલે શાંત રસ છે જ નહિ, તો એને જવાબ આપવા માટે હવે ગ્રંથકાર શાંત રસનું પ્રતિપાદન કરે છે.
તૃણાલયથી ઉત્પન્ન થતા સુખને જે પરિપષ, તે જેનું લક્ષણ છે એ શાંત રસ પ્રતીત થાય જ છે (એટલે એના ઈન્કાર ન થઈ શકે). માટે જ કહ્યું છે કે –
Page #282
--------------------------------------------------------------------------
________________
થયોત ૭–૨૭ ]
નિર’તરતાને વિરોધ કેમ ટાળવા ? [ ૨૪૫
''
આ લેાકમાં જે કામસુખ છે, અને જે દિવ્ય મહાન સુખ છે, તે ખંને તૃષ્ણાક્ષયથી થતા સુખના સેાળમા ભાગની પક્ષુ ખરાખર નથી.”
જો એ એટલે કે શાંતરસ સજનના અનુભવના વિષય ન બનતા હાય તા તેથી કાંઈ અસાધારણ મહાનુભાવાની વિશેષ ચિત્તવૃત્તિરૂપ એ શાંતરસનેા ઇન્કાર ન થઈ શકે. તેમ એના વીરમાં પણ સમાવેશ કરવા ચેાગ્ય નથી. કારણ, વીર તા અભિમાનમય હાય છે. અને આ શાંત રસમાં તે અહંકાર શમી ગયા હૈાય છે. આમ, એ બે વચ્ચે ભેદ હોવા છતાં, ને એકતા માનવામાં આવે, તે પછી વીર અને રૌદ્રને પશુ એક જ માનવા પડશે. દયાવીર વગેરની ચિત્તવૃત્તિ જો બધી રીતે અહંકારહિત હાય તે તેમને શાંત રસના પેટાભેદ તરીકે ગણી શકાય, નહિ તા, એટલે કે જો એ ચિત્તવૃત્તિ અહંકારમય હાય, તા અને વીરરસના પેટાલેદ ગણવામાં કાઈ વાંધા નથી. આમ, શાંત રસ છે જ. અને વિરોધી રસના સમાવેશ થયેલા હાય તાયે વચમાં અવિાધી રસનું નિરૂપણુ કર્યાં પછી એના સમાવેશ કરવામાં આવે તે વિરાધ રહેતા નથી, જેવું ઉપર આપેલા ‘નાગાનંદના દાખલામાં થયુ છે.
અહી. લાચનકારે શાંતરસનું પ્રતિપાદન વિગતે કરેલું છે, પણ તે અહીં ખાસ પ્રસ્તુત ન હેાઈ લલ્લું નથી. જિજ્ઞાસુએ ‘ અભિનવના રસવિચાર'માં તે જોઈ લેવું.
એને જ દઢાવવા માટે કહે છે કે
P
२७
એક વાકયમાં આવેલા હાય તાયે જે એની વચ્ચે કાઈ મીો ( ખ'નૈને અવિરાધી) રસ આવ્યે હાય તા એ વિરાધી રસના સમાવેશમાં વિરોધ રહેતા નથી.
વચમાં ખીો રસ આવવાથી એક પ્રખ’ધમાં રહેલા એ વિરોધી રસાના વિરોધ ટળી જાય છે, એમાં કાઈ ભ્રાંતિ નથી..
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૪૧ ] નિરંતરતાને વિરોધ કેમ ટાળવે ?
[ વન્યાલોકકેમ કે ઉપરની નીતિ અનુસાર એક વાક્યમાં આવેલા (વિરોધી) રસોને વિરોધ પણ શમી જાય છે. જેમ કે –
તે વખતે, નવી પારિજાતની માળાની રજથી સુવાસિત થયેલી છાતીવાળા, દેવાંગનાઓ જેમની છાતીને આલિંગી રહી છે એવા, ચંદનનું પાણી છાંટવાથી સુગંધિત બનેલાં કપલતાનાં વસ્ત્રો વડે જેમને વાયુ ઢોળવામાં આવે છે એવા વીરોએ, કુતૂહલપૂર્વક અપ્સરાઓએ આંગળીથી બતાવેલા, પૃથવીની ધૂળથી
ટાયેલા, જેને શિયાળવાં જોરથી બાઝળ્યાં હતાં એવા, અને માંસભક્ષી પંખીઓની લેહી ખરડી વીંઝાતી પાંખે જેમને પવન નાખતી હતી એવા પિતાના દેહોને પડેલા જોયા.”
યુદ્ધમાં વીરતાપૂર્વક મૃત્યુને ભેટેલા યોદ્ધાઓ દેવત્વ પામી દેવદેહ ધારણ કરી તેમને લેવા આવેલાં વિમાનમાં બેઠા છે અને ત્યાં તેમને ઘેરી વળેલી દેવગનાઓ તેમના રણભૂમિ ઉપર પડી રહેલા મૃતદેહે આંગળી કરીને બતાવે છે, તે તેઓ કુતૂહલથી જુએ છે. તેમને અત્યારે પ્રાપ્ત થયેલા દેવદેવ અને તેમના મૃતદેહ વચ્ચેનો વિરોધ આખા શ્લોકમાં વિશેષ મારફતે પ્રગટ થાય છે. તેમનાં શબ પૃથ્વીની ધૂળથી રિટાયેલાં છે, પણ તેમનાં દેવશરીર પારિજાતના નવા માળાની રજથી સુવાસિત થયેલાં છે; તેમનાં શબને શિયાળવાં વળગ્યાં છે, જ્યારે તેમના દેવદેહને દેવાંગનાઓ આલિંગી રહી છે, તેમનાં શબને માંસભક્ષી ૫ ખીઓની લેડીખરડી પાંખ ૫ ખો કરે છે, જ્યારે તેમના દેવદેવને ચ દાનું પાણી છાંટીને સુગંધિત કરેલાં કકલતાનાં વસ્ત્રોથી વાયુ ઢાળવામાં આવે છે. આમ, અહીં શબાના વર્ણનમાં બીભત્સ અને દેદેહ ના વર્ણનમાં શુગાર રસને અનુભવ થાય છે. એ બે પરસ્પરવિરોધી રસ છે પણ વચમાં વીરો વીરમૃત્યુ પામીને વિદેહ પામ્યા છે એ હકીકત વ્ય જિત થતી હોઈ, એ બેનો વિરોધ ટળી જાય છે. એટલે જ વૃતમાં કહ્યું છે કે –
આ વર્ણનમાં, નિઃસંદેહ, શૃંગાર અને બીભસને અથવા તેમનાં અંગોને સમાવેશ, વચમાં વીરરસ આવવાને કારણે, વિરોધી નથી.
આને સમજાવતાં લોચનકાર બે શંકા ઉપસ્થિત કરી તેનું સમાધાન કરે છે. પહેલી શંકા એ છે કે અહીં બીભત્સનો વિભાવ શબ છે અને
Page #284
--------------------------------------------------------------------------
________________
ઉmત ૩૨૮-૨૯ ] નિરંતરતાને વિરોધ કેમ ટાળવે? [ ૨૪૦ શૃંગારનો વિભાવ દેવદેહ છે, એટલે વિભાવભેદ હેવાથી અહીં વિરાધને અવકાશ જ નથી. તો પછી તમે એમ કેમ કહો છો કે અહીં વચમાં વીરની પ્રતીતિ થાય છે, તેથી એ બે વચ્ચેનો વિરોધ ટળે છે? એનું સમાધાન એ છે કે અહીં વિશેષણો દ્વારા એવું સૂચવાયું છે કે આ બે દશા વચ્ચે એટલું તો અંતર છે કે એ બેની એકતા સંભવિત જ ન લાગે. તેમ છતાં, એ વીરે તે પૃથ્વી ઉપર પડેલાં શબને પોતાનાં જ શરીર માનતા હતા. એ દેહત્વના અભિમાનને કારણે જ મૃતદેવ અને દેવદેડનું તાદામ્ય સધાય છે, અને તેથી તેમને બંને વચ્ચેનો વિરોધ કુતૂહલપ્રેરક થઈ પડે છે. એમ જો ન માનીએ તો અહીં વિરોધ જ ન રહે. બીજી શંકા એ છે કે અહીં વીર રસ જ છે; શૃંગાર અને બીભત્સ તો તેના વ્યભિચારી એટલે કે પિષક તરીકે આવેલા છે, એમને રસ જ ન કહેવાય. એનું સમાધાન એ છે કે એ બે સ્વતંત્ર રસ ભલે ન હોય, પણ બીભત્સ અને શૃંગારના સ્થાયી ભાવ જુગુપ્સા અને રતિ એ બંને પણ એકબીજાના વિરોધી જ છે ને ? અને તેમને વિરોધ અહીં વચમાં વીરરસ આવવાને કારણે શમી ગયો છે. આમ અહીં ઉદાહરણ તરીકે આ કો ઉતાર્યા છે તે તે યોગ્ય જ છે. વૃત્તિમાં જે એમ કહ્યું છે કે “શૃંગાર અને બીભત્સનો અથવા તેમના અંગેન’ તેનો અર્થ જ એ છે કે સ્થાયીભાાન પણ એમાં સમાવેશ થઈ જાય છે.
૨૮ 1. વિરોધનું અને અવિરોધનું બધે જ, આ રીતે નિરૂપણ
કરવું; ખાસ કરીને શૃંગારમાં, કેમ કે તે સૌથી સુકુમાર છે. - પ્રબંધમાં કે બીજે (એટલે કે મુક્તકમાં) બધા જ રસોમાં, ઉપર બતાવ્યા પ્રમાણે વિરોધ અને અવિરોધનું સહૃદયે નિરૂપણ કરવું, ખાસ કરીને શૃંગારમાં, કારણ, એ રતિના પરિપેષરૂપ છે, અને રતિનો જરા જેટલા કારણથી ભંગ થવાને સંભવ છે. બધા રસમાં તે સૌથી સુકુમાર છે, અને સહેજ પણ વિરોધને સમાવેશ તે સહી લેતો નથી.
એ રસની બાબતમાં સારા કવિએ ખૂબ જ સાવધ રહેવું; ! કારણ, એ રસમાં પ્રમાદ થયે તો તે તરત જ આખે .
ચડે છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ] વરાધી એમાં પણ મૃગાયને સ્પર્શ
ધ્વન્યાલક
બીજા બધા રસા કરતાં વધુ સુકુમાર હોવાથી એ રસમાં જ કવિએ સાવધાન અને પ્રયત્નવાન રહેવું. એમાં જે તેણે બેધ્યાન રહી ભૂલ કરી તેા તે તરત સાચામાં અવજ્ઞાને પાત્ર ખની જાય છે. ચગારરસ બધા સસારીએના અચૂક અનુભવના વિષય ડાઈ તે બધા રસામાં કમનીય અને પ્રધાન છે. એમ હોવાથી - વિરાપી સેામાં પણ શૃંગારના સ્પશ
૩૦
અથવા, જેમને બાધ આપવાના છે તેમને ઉન્મુખ કરવા એટલે કે આકર્ષવા માટે કાવ્યને શૈાભાવવા `ગારના વિરોધી રસમાં પણ શૃંગારનાં અંગા કહેતાં વિભાવાદિના પશુ આવે તે તેમાં દોષ નથી.
શૃંગારના વિભાવાદિના, રંગારના વિરોધી રસ સાથેના ૫, ફક્ત ઉપર કહેલાં અવિરોધનાં લક્ષણા હાજર હોય તે જ દોષપાત્ર ગણાતા નથી એમ નથી, પણ જેમને ઉપદેશ આપવાના છે. તેમને આકર્ષવા માટે કાવ્યને શૈાભાવવા પણ એવા સ્પર્શ કરવામાં આવ્યે હોય તે તે દોષયુક્ત ગણા નથી, શૃંગારના વિભાવાદિથી આકર્ષાયેલા વિનયેા (ઉપદેશ આપવાયેાગ્ય પુરુષા) સદાચારના ઉપદેશ આનંદપૂર્વક સ્વીકારે છે. ( ભરત વગેરે ) મુનિએએ ઉપદેશ આપવાયેાગ્ય માત્રાના હિતાર્થે જ સદાચારના ઉપદેશરૂપ નાટક વગેરે ગાઠી કહેતાં મ`ડળીઓની અવતારણા કરી છે.
ઉપરાંત, શૃંગાર ભષા લેાકેાનું મન હરી લે એવા સુંદર હાવાને લીધે તેનાં અંગાના કાવ્યમાં સમાવેશ કરવાથી અલકારોની ઘેાલામાં વધારો થાય છે, એ રીતે પણ વિરાધી રસમાં શગારનાં અંગેાના સમાવેશ વિાષી નથી. તેથી
-
“ સ્ત્રીઓ મનારમ છે, એ સાચુ, ઐશ્વયનાં સાધના સુંદર હાય છે, એ સાચું, પરંતુ જીવન જ મમત્ત સીના કટાક્ષ જેવું અત્યંત અસ્થિર છે.”
Page #286
--------------------------------------------------------------------------
________________
હત ૩-૩૧ ] વિરોધી રસામાં પણ સંગારને ર૫શ (૨ve
વગેરેમાં રસવિરોધને દેશ નથી.
આને સમજાવતાં લોચનકાર કહે છે કે અહીં શાંતના વિભાગ તરીકે બધી વસ્તુની અનિત્યતાનું વર્ણન કરવું છે એટલે એમાં કોઈ પણ વિભાવનું શૃંગારની ભંગીએ વર્ણન નથી કર્યું. પરંતુ “સ્ત્રીઓ મનોરમ છે, એ સાચું' વગેરે કહીને સામાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. મતલબ કે “સ્ત્રીઓના સૌંદર્યનો અમે ઇન્કાર કરતા નથી, અમે પણ તમારી પેઠે એમને સુંદર જ માનીએ છીએ. વૈભવની સામગ્રી પણ સુંદર છે, એ અમે સ્વીકારીએ છીએ, એમ કહીને વિરોધ ટાળી સામાના હૃદયમાં પ્રવેશ કરી કહે છે કે તેમ છતાં જેને માટે સ્ત્રીઓ અને વૈભવની સામગ્રી વગેરે ઇચ્છીએ છીએ તે જીવન જ અસ્થિર છે, ક્ષણિક છે; પછી એ બધાંને અર્થ શો ? અહીં ક્ષણિકતાનો અર્થ વ્યક્ત કરવા માટે મદમસ્ત સ્ત્રીના ચંચલ કટાક્ષની ઉપમા વાપરી છે, તે શૃંગારના વિભાવાનુભાવ બની શકે એમ છે. પ્રિયતમાને કટાક્ષ કેને પ્રિય ન હોય ? અને તેની પ્રીતિથી આકર્ષાઈને વિનેય કહેતાં ઉપદેશપાત્ર વ્યક્તિ, ગોળની સાથે માણસ કડવી દવા ખાઈ જાય તેમ, શૃંગારિક ઉપમા બેગ વસ્તુઓની અનિત્યતા પણ સ્વીકારી લઈ અંતે વૈરાગ્ય સુધી પહોંચી જાય છે. આમ અહીં શતિમાં શૃંગારનાં અંગને સ્પર્શ ભળ્યો છે, તેમાં દેષ નથી.
હવે આ વિરોધ-પરિહારના પ્રકરણને અમારોપ કરતાં કહે છે –
૩૧
આ રીતે રસાદિના વિરોધ અને અવિરોધને વિષય સમજી લઈ કાવ્ય કરનાર સુકવિ કદી ભ્રમમાં પડતો નથી.
આ રીતે, અહીં કહ્યા પ્રમાણે, રસાદિના એટલે કે રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસના પરસ્પર વિરોધ અને અવિરેાધના વિષયને સમજી લઈને કાવ્યની બાબતમાં અત્યંત પ્રતિભાશાળી થયેલે સુકવિ કાવ્ય કરતી વખતે કદી ક્રમમાં પડતું નથી – ભૂલ કરતા નથી.
આમ, રસાદિમાં વિરોધ અને અવિરાધના નિરૂપણની ઉપયોગિતાનું પ્રતિપાદન કર્યા પછી તેના વ્યંજક તરીકે વાય અને વાચકના નિરૂપણની ઉપગિતાનું પ્રતિપાદન કરે છે –
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ] વૃત્તિઓનું વિવેચન
[ ક્વન્યાલોક'
૩ર.
વાની અને વાચકેની રસાદિવિષયક ઔચિત્યપૂર્વક ચેજના કરવી એ મહાકવિનું મુખ્ય કામ છે.
વાની એટલે કે કથાવસ્તુની અને તેને લગતા વાચકોની, રસાદિવિષયક ઔચિત્યપૂર્વક એજના કરવી એ મહાકવિનું મુખ્ય કામ છે. મહાકવિનું મુખ્ય કામ જ એ છે કે રસાદિને જ મુખ્યત્વે કરીને કાવ્યનો અર્થ બનાવી તેને વ્યક્ત કરે એવી યેગ્યતાવાળા શબ્દો અને અર્થોની ગૂંથણી કરવી.
રસાદિને પ્રધાન માની કાવ્ય રચવાની આ વાત ભારત વગેરેમાં ખૂબ જાણીતી છે, તેનું જ પ્રતિપાદન કરવા કહે છે –.
૩૩ વૃત્તિઓનું વિવેચન રસાદિને અનુકૂળ શબ્દ અને અર્થનો જે ઔચિત્યપૂર્વકનો વ્યવહાર એટલે કે ઉપગ, તે આ બે પ્રકારની વૃત્તિઓ છે.
વ્યવહાર કહેતાં ઉપગને જ વૃત્તિ કહે છે. તેમાં રસને અનુરૂપ ઔચિત્યવાળ વાચ્ય કહેતાં અર્થનો વ્યવહાર તે કેશિકી વગેરે વૃત્તિઓ, અને વાચક કહેતાં શબ્દને જે વ્યવહાર તે ઉપનાગરિક વગેરે વૃત્તિઓ. રસાદિની અભિવ્યક્તિ માટે વપરાયેલી ( આ બંને પ્રકારની) વૃત્તિઓ (અનુક્રમે) નાટક અને કાવ્યમાં કેઈ અનિર્વચનીય સૌંદર્ય ઉત્પન્ન કરે છે. રસાદિ એ બંને પ્રકારની વૃત્તિઓના જીવરૂપ છે. કથાવસ્તુ વગેરે તો માત્ર શરીરરૂપ જ છે.
રસને અનુરૂપ અર્થ અને શબ્દનો ઉપયોગ તે વૃત્તિ. એમાં ભરતે ગણવેલી કેશિકી વગેરે વૃત્તિઓને અહી અર્થવૃત્તિ કહી છે, અને ઉભટ વગેએ ગણાવેલી ઉ૫નાગરિકા વગેરે વૃત્તિઓને શબ્દવૃત્તિ કહી છે. એનું કારણ એ છે કે ભારતની વૃત્તિઓમાં બધી જાતના અનુભવો અને ચેષ્ટાઓને
Page #288
--------------------------------------------------------------------------
________________
@ald 3-33 ]
કૃત્તિઓનું વિવેચન સ્પર સમાવેશ થાય છે, અને તેને અથ સાથે સબંધ હાય છે, જ્યારે ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ અનુપ્રાસ ઉપર આધારિત હૈાય છે અને તેમાં કમળ, કઠાર, વગેરે વર્ષાંતે આધારે વૃત્તિભેદ કરવામાં આવે છે. આમ, એકનેા સંબંધ અ સાથે છે અને બીજીનેા શબ્દ સાથે છે. એ બંને પ્રકારની વૃત્તિઓના પ્રાણ રસ છે, અને કથાવસ્તુ વગેરે તેા શરીરમાત્ર છે. આનદ સમય સુધી ભરતની નાટયવૃત્તિએ અને ઉદ્ભટ્ટ વગેરેની કાષ્યવૃત્તિએ જુદી જુદી ચાલ્યા કરતી હતી તેને આનંદને આ રીતે સમન્વય સાધ્યા અને એ બંનેને પ્રાણુ રસ છે, એમ બતાવ્યું અને કથાવસ્તુ વગેરેને તેના આશ્રયરૂપ શરીર કહ્યું છે.
નના
અહી કેટલાક લેાકેા એમ કહે છે કે કથાવસ્તુ સાથે રસાદિના જે સબંધ છે તેને ગુણ-ગુણી સ ખ ધ કહેવા જોઈ એ, જીવ-શરીર સબંધ કહેવા ન જોઇએ. કારણ, વાચ્ય એટલે કે કથાવસ્તુ રસાદિમય જ પ્રતીત થાય છે, રસાદિથી જુદુ પ્રતીત થતું નથી.
અહીં પ્રતિપક્ષીનું કહેવું એવું છે કે કથાવસ્તુ અને રસાદિ વચ્ચે જીવ-શરીર સંબંધ છે, એમ કહેવું યેાગ્ય નથી, કારણ, શરીર પહેલું અને છે, અને જવ પછી તેમાં પ્રવેશે છે. એક સમય એવા પણ હાય છે, જ્યારે શરીરમાં જીવ હતેા નથી. આમ, જીવથી જુદું શરીરનું અસ્તિત્વ હૈય છે. પણ સ અને કથાવસ્તુની બાબતમાં એવું નથી. ત્યાં તે। કથાવસ્તુની પ્રતીત રસાદિમય જ થાય છે. રસાદિથી અલગ કથાવસ્તુની પ્રતીતિ હતી જજ નથી. એટલે એમની વચ્ચેના સંબંધને જીવ-શરીર સબંધ કહેવા યેગ્ય નથી. એથી ઊલટું, રસ એ ગુણ છે અને કથાવસ્તુ એ ગુણી છે. ગુણ્ અને ગુણીની પ્રતીતિ હમેશાં એકી સાથે જ થતી હૈાય છે. આપણે ધેાળી ગાય જોઈએ તેા ગાય અને તેની ધેાળાશ તેની પ્રતીતિ એકી સાથે જ થાય છે. ગુણ અને ગુણી અલગ હૈાતાં જ નથી, જેમકથાવસ્તુ અને રસાદિ દી અલગ નથી હોતાં. એના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે.
આ ખાખતમાં અમારુ કહેવુ એમ છે કે જેમ શરીર ગૌરત્વમય જ હોય છે, તેમ કથાવસ્તુ રસાદિમય જ હત તા જેમ શરીરની પ્રતીતિ થતાં જ (સૌ કેાઈને) ગૌરવની પ્રતીતિ પણ થાય જ છે, તેમ વાથ્યની પ્રતીતિ સાથે જ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૨] વૃત્તિઓનું વિવેચન
[ ધ્વન્યાલ સહદયને તથા અસહૃદયને પણ રસાદિની પ્રતીતિ પણ થવી જ જોઈએ. પણ એમ તે થતું નથી. અને એ અમે પહેલા ઉદ્યોતમાં બતાવી ગયા છીએ.
ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે એ અર્થ (રસાદિરૂપ પ્રતીયમાન અર્ચ) કેવળ - શબ્દાર્થશાસનના જ્ઞાનથી જાણી શકાતો નથી. એ તે ફક્ત કાવ્યર્થતત્વો જ જાણી શકે છે (૧-૭).
અહીં પ્રતિપક્ષી એ વાંધો ઉઠાવે છે કે તમે જે એમ કહે છે કે ગુણી અને ગુણનું જ્ઞાન સૌ કોઈને નિયમ તરીકે થાય જ છે, તે વાત બધા દાખલામાં સાચી નથી. ગાય અને તેના ગૌરવની બાબતમાં એ સાચી છે, પણ રન અને તેની શ્રેષ્ઠતાની બાબતમાં એ સાચી નથી. જેને જેને રનનું જ્ઞાન થાય છે તે સૌને તેની શ્રેષ્ઠતાનું પણ જ્ઞાન થાય જ છે એવું નથી. રનની શ્રેષ્ઠતા તો અમુક રત્ન પારખુઓને જ થાય છે, જેમ વિભાવાદિ પરથી રસની પ્રતીતિ અમુક સહૃદયોને જ થાય છે. આમ, કથાશરીર અને રસાદિ વચ્ચે ગુણગુણી સંબંધ છે એમ કહેવું જ યોગ્ય છે. એને જવાબ આપવા હવે વૃત્તિમાં કહે છે કે
જો તમે એમ માનતા છે કે રાની ઉત્તમતાની પેઠે વાગ્યાની રસાદિરૂપતા પણ વિશેષ જ જાણી શકે છે, તે એ બરાબર નથી. કારણ, જે એમ હોય તે જેમ જે રત્ન ઉત્તમ રત્ન તરીકે પ્રતીત થાય છે, તેની ઉત્તમતા તેની રત્નસ્વરૂપતાથી જુદી પ્રતીત થતી નથી, તેમ રસાદિઓ પણ વિભાવાદિથી જુદા પ્રતીત થવા ન જોઈએ. પણ તેમ થતું નથી. કેઈને એમ નથી લાગતું કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારીઓ એ જ રસ છે. પણ રસાદિની પ્રતીતિ વિભાવાદિની પ્રતીતિ થયા વગર થતી નથી, એટલે એ બે વચ્ચે આપણે કાર્યકારણુભાવ માનવે જોઈએ અને તે એ બે વચ્ચે કમ અવશ્ય હે જ જોઈએ. પણ તે એટલો સૂક્ષ્મ હોય છે કે ધ્યાનમાં આવતું નથી અને તેથી અમે કહ્યું છે કે સાદિ અસંલયેકમ વ્યંગ્ય જ હોય છે. .
Page #290
--------------------------------------------------------------------------
________________
વોટ ૩-૩૩ ]
રસ અકમ નથી, અસલફ્યુમ છે [ ૨૫૦: લોચનાકારના ગુરુએ આ ભાગ આ પ્રમાણે સમજાવ્યો છેઃ જે ૨સાદિને વાયના ધર્મ અથવા ગુણ માનવામાં આવે, તો તે કાં તે રૂ૫ જેવા હશે અથવા રત્નની ઉત્તમતા જેવા હશે. રૂ૫ વગેરે જેવા તે હાઈ જ ન શકે, કારણું, જે રૂ૫ વગેરે જેવા હોય તો તો તેમની પ્રતીતિ સૌ કઈને થવી જોઈએ, જે થતી નથી. રત્નની ઉત્તમતા જેવા પણ ન હોઈ શકે. કારણ, ઉત્તમતા અને રત્નત્વ બંને અભિન્ન રૂપે પ્રતીત થાય છે, પણ રસાદિ અને વાયાર્થ અર્થાત વિભાવાદિ કંઈ અભિનરૂપે પ્રતીત થતા નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે રસાદિ બંને પ્રકારના ગુણ કરતા જુદા છે. જેમ ઉત્તમતા રત્નથી જુદી નથી રહેતી, તેમ ગૌરવ પણ તેના આશ્રય ગાય વગેરેથી જુદું નથી રહેતું. પણ રસાદિને વિભાવાનુભાવ વગેરે સાથે એ અવિચ્છેદ્ય સંબંધ નથી. એટલે રસાદિને કથાવસ્તુ સાથે સંબંધ ગુણ-ગુણીના જે હોઈ શકે નહિ. એટલે એ સંબંધ જીવ અને શરીરના સંબંધ જે છે એમ જ માનવું જોઈએ. પણ એની સામે પ્રતિપક્ષીને મે વાંધો એ આવે છે કે જીવ અને શરીર જુદાં સંભવે છે પણું કથાશરીર અને રસ જુદાં સંભાવતાં નથી. કથાને અને રસને બોધ એકી વખતે જ થાય છે (ક્રમ વગર) એવું તો તમે પણ કહે છે. એનું નિરસન
આ પહેલા કરવામાં આવ્યું જ છે અને તે એ કે વિભાવાદિ અને રસ વચ્ચે અવિચ્છેદ્ય સંબંધ છે જ નહિ. વિભાવાદિ એ જ રસ છે એમ કોઈ સમજતું જ નથી. પણ વિભાવાદિની પ્રતીતિ થયા વગર રસાદિની પ્રતીતિ થતી નથી એટલે એ બે વચ્ચે કારણકાર્યભાવને સંબંધ માનવો જ રહ્યો. અને કારણ કાર્યને સંબધ માને એટલે એ બે વચ્ચે ક્રમ માનવે જ પડે. પણ એ ક્રમ એટલો તો અ૯૫ હોય છે કે લક્ષમાં આવતું નથી અને માટે જ અમે રસાદિની પ્રતીતિને અસંલયક્રમવ્યંગ્ય કહી છે. રસ અક્રમ નથી, અસલક્ષ્યક્રમ છે.
અહીં પ્રતિપક્ષી એક પ્રશ્ન એવો ઉપસ્થિત કરે છે કે –
પ્રકરણ વગેરેની મદદથી શબ્દ જ એકી સાથે વાગ્ય અને વ્યંગ્ય અર્થની પ્રતીતિ કરાવે છે, તે પછી એમાં ક્રમની કલ્પના શા માટે કરવી? વળી, શબ્દના વાગ્યાથેની પ્રતીતિ જ કંઈ વ્યંજકતાનું કારણ નથી. કેમ કે ગીત વગેરેના કેવળ શબ્દોથી પણ રસાભિવ્યક્તિ થાય છે. અને (ગીતના
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૫] રસ અકમ નથી, અસ લક્ષ્યક્રમ છે
[ વન્યાલક શ્રવણ અને રસાભિવ્યક્તિ) વચ્ચે વાગ્યાથને બંધ થત નથી હોતે.
આના જવાબમાં સિદ્ધાંતી કહે છે –
આ બાબતમાં અમારું કહેવું એ છે કે શબ્દ પ્રકરણ વગેરેના સહકારથી રસાદિને વ્યંજિત કરે છે, એ વાત અમને માન્ય જ છે. પણ તે વ્યંજકતા કઈ વાર શબ્દ (અવાજ) ના પિતાના સ્વરૂપને કારણે હોય છે (જેમ કે સંગીતમાં), તો કોઈ વાર તેમની વાચકશક્તિને કારણે હેય છે (જેમ કે કાવ્યમાં). એમાં. જ્યાં શબ્દોની વાચકશક્તિને કારણે વ્યંજકતા હોય ત્યાં જે વચમાં વાયર્થની પ્રતીતિ વગર જ શબ્દોના સ્વરૂપની પ્રતીતિમાત્રથી તે સધાય છે એમ માને, તો તે ત્યાં વ્યંજકતા વાચકશક્તિને કારણે નથી એમ જ કહેવું પડે. પણ જે વ્યંજકતા વાચકશક્તિને કારણે છે એમ માનીએ, તે ત્યાં નિયમ તરીકે વાયાર્થીની પ્રતીતિ કરતાં યંગ્યાર્થીની પ્રતીતિ પાછળથી થાય છે, એમ માનવું જ રહ્યું એ ક્રમ જે સૂક્ષ્મ હે વાને કારણે ધ્યાનમાં ન આવતું હોય તે શું થઈ શકે?
જે વાગ્યાથેની પ્રતીતિ વગર જ શબ્દ પ્રકરણાદિની મદદથી રસાદિની પ્રતીતિ કરાવી શકતો હોય, તો તે જેમણે પ્રકરણજ્ઞાન મેળવી લીધું છે, પણ જેમને શબ્દના અર્થનું જ્ઞાન નથી, એવા વાચકોને પણ કેવળ કાવ્યના શ્રવણ માત્રથી રસાદિની પ્રતીતિ થવી જોઈએ (જે થતી નથી ). વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ સાથોસાથ જ થાય છે એમ જે માનીએ, તો વાયાર્થીને કશે ઉપયોગ જ રહેતો નથી; અને વાવાર્થને ઉપગ છે એમ માનીએ તો વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ એકીસાથે થાય છે એમ કહી ન શકાય.
કારણ, જે વસ્તુ ઉપયોગી હોય એટલે કે અમુક કાર્ય સિદ્ધ કરવામાં કામમાં લેવાની હેય, તે પહેલી આવવી જ જોઈએ. જો વાચાર્ય વ્યંગ્યાર્થિની પ્રતીતિમાં ઉપયોગી હેય, એટલે કે એના દ્વારા જ વ્યંગ્યાર્થ પમાતો હેર
Page #292
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૩૩ ]
સ અક્રમ નથી, અસલક્ષ્યક્રમ છે [ ૨૫૫
તા કા` પહેલાં કારણુ એ ન્યાયે તેની પ્રતિ વ્યંગ્યાની પ્રતીતિ પડેલાં થવી જ જોઈ એ.
*
વૃત્તિના આ ભાગમાં જ્યાં એવા અં કર્યાં છે કે ‘ જેણે પ્રકરણજ્ઞાન મેળવી લીધું છે ત્યાં મૂળમાં ‘ અનવધાતિપ્રશ્ન{ળામાં ' શબ્દ છે, અને તેના અર્થ જેને પ્રકરણજ્ઞાન થયું નથી' એવા કરવા જેઈ એ. પણ એ અ` અહી અધમેસનેા થતે નથી. પ્રતિપક્ષીનું કહેવું એવું છે કે પ્રકરણાદિવિશિષ્ટ શબ્દ, વાગ્યાના જ્ઞાન વગર જ, રસાદિની પ્રતીતિ કરાવી શકે છે. ત્યારે સિદ્ધાંતી કહે છે કે કોઈ માણસને પ્રકરણજ્ઞાન હોય, પણ જે તેને શબ્દના અર્થનું જ્ઞાન ન હોય, તેા કેવળ કાવ્ય સાંભળવાથી તેને રસાનુભૂતિ થતી નથી. ધારો કે કેઈ જર્મન ભાષા જાણુતા નથી, પણ જન જાણનાર કેઇ મિત્ર તેને કાવ્યના સદસ વગેરે કહે અને પછી જર્મન કામ્ય વાંચી બતાવે, તે તેટલા માત્રથી તેને રસાનુભૂતિ થવી શકય નથી. શબ્દાનું નુ:ન કાવ્યની રસાનુભૂતિ માટે અનિવાય છે. હવે બધી પ્રતેમાં પાઠ ઉપર જણાવ્યા પ્રમાણેના જ છે, અને લેાચનકારે પણ એ જ પાઠ સ્વીકારી તેની સંગતિ સાધવા પ્રયત્ન કરેલા છે. તેમણે અહીં એવા અર્થ ઘટાવ્યા છે કે એ માણસે પેાતે પ્રકરણજ્ઞાન જાતે પ્રાપ્ત કર્યું" નથી, પણ કાઇ એ એને એ કહ્યું છે – ‘ પ્રરળમાત્રમેવવરેન એચિર્ચે માયાતું ' । ‘ બાલમે વિની' ટીકાએ આ પાઠ સ્વીકાર્યો નથી. તેણે અહી ‘ સર્વધાતિપ્રશ્ન{ળનાં ' પાઠ સ્વીકાર્યો છે.
વળી જે શબ્દોમાં ગીતાદિના શખ્સ (અવાજ)ની પેઠે સ્વરૂપને કારણે વ્યંજકતા હોય છે, ત્યાં પણ શબ્દના સ્વરૂપની પ્રતીતિ અને વ્યંગ્યની પ્રતીતિ વચ્ચે નિયમ તરીકે ક્રમ હાય જ છે.
તેા તે ધ્યાનમાં કેમ નથી આવતા? એનું કારણ હવેના વાકયમાં આપે છે.
પણ શબ્દની એ શક્તિએ-અભિધા અને વ્યંજના-વચ્ચેના આ ક્રમ રસાદિની અભિવ્યક્તિ વખતે ધ્યાનમાં આવતા નથી, કારણ, રસાદિ વ્યંગ્યા, વાચ્યાના વિરાધી નથી હોતા, તેમ તે બીજા વાચ્યાર્થીથી વિલક્ષણ કહેતાં ભિન્ન પ્રકારના પશુ
Page #293
--------------------------------------------------------------------------
________________
૫૬ ] રસ આમ નથી, અવશ્યકમ છે
. [ બન્યા હેય છે; વળી, સંઘટનાઓ રસનિષ્પાદક હોય છે અને તેમનું ફળ નિશ્ચિત હોય છે તથા તેમની ક્રિયા શીવ્રતાથી થતી હોય છે.
આ વાક્ય આપણે લોચનની મદદથી વિગતે સમજી લઈએ. એમાં પહેલી વાત એ કહી છે કે શબ્દની બે શક્તિઓ – અભિધા અને અંજનાવચ્ચેનો ક્રમ લક્ષમાં આવતો નથી. કથાં લક્ષમાં નથી આવતો? તે કે ૨ક્ષાદિની બાબતમાં. રસાદિ કેવા ? તે કે બીજા વાગ્યાર્થથી વિલક્ષણ એટલે કે જુદા જ. એમની વિલક્ષણતા એ છે કે એ કદી વાચ્ય બનતા નથી. સાદિ સિવાયના બીજા વ્યંગ્યાથે પણ જેમ કે વસ્તુરૂપ અથવા અલંકારરૂપ “માર્યો પણ વાચ્ય બની શકે છે, અને તેમના બોધમાં કમ લક્ષમાં આવતો હોય છે, અને માટે તેમને સંલક્ષ્યક્રમ વ્યંગ કહે છે. રસાદિ પણ વાયથી જુદા હોય છે, એટલે ક્રમ તો હોવો જ જોઈએ, ૫ણ રસારિ વ્યંગ્યાર્થ, વાગ્યાને વિરોધી નથી હોતો એટલે તેમાં એ ક્રમ ધ્યાનમાં નથી આવતો. કેમ નથી આવતા એનું કારણ બતાવતાં કહે છે કે સંઘટના એટલે કે માધુર્યાદિ ગુણોવાળી સંધરના રસાદિની પ્રતીતિ કરાવતી હોય છે. તેમનું કામ જ એ છે. વળી, તેમનું ફળ નિશ્ચિત હોય છે. જેમ કે માધુર્ય, વાળી સંધટના શૃંગારાદિની પ્રતીતિ કરાવે, જે ગુણવાળી સંઘટના રીદ્રાદિની પ્રતીતિ કરાવે, વગેરે. કહેવાની મતલબ એ છે કે કાવ્યમાં માધુર્યાદિ મુણો તો હોય જ છે, અને તેમાં તે ગુણને અનુરૂપ સંધટના વાપરવામાં આવી હોય છે, એટલે તેને પરિણામે અનુરૂપ રસાદિની પ્રતીતિ થાય છે. માટે કમ લક્ષમાં આવતું નથી. અહીં એવો પ્રશ્ન પૂછી શકાય કે સંધટનાનું તમે કહે છે તેવું હશે, પણ તેને ને ક્રમ લક્ષમાં આવવા ન આવવાને શે સંબંધ છે? તે એના જવાબમાં કહે છે કે એ સંધટનાઓ “આશુભાવિની', શીઘ્રતાથી ભાવન કરાવવાવાળી હોય છે. એનો અર્થ એ થયો કે સંઘના વાચપ્રતીતિના સમયની રાહ જોયા વગર જ શીઘ્રતાથી રસાદિનું આસ્વાદન કરાવે છે.
ઉપર જે કહ્યું તેનો અર્થ એ છે કે પદ વાકય વગેરેની પેઠે ઘટના પણ રસાદિની વ્યંજક હેાય છે. ઘટના એટલે અમુક પ્રકારની રસાનુકુળ વર્ણયોજના, જેમ કે, કેમલ વર્ણ યોજના અંગારાદિને અને કઠેર વર્ણયોજના રૌદ્રાદિને અનુકૂળ હોય છે. વર્ષે રસાદિની વ્યંજના કરવામાં અર્થની અપેક્ષા રાખતા નથી. કામળ વણે સાંભળતાં જ આપણા ચિત્તમાં રસનું સહેજ રફુરણ શરૂ થાય છે અને તે પાછળથી શબ્દનો અર્થ સમજાતાં
Page #294
--------------------------------------------------------------------------
________________
પોત -૩૩ ]
અનુરનપ સંખ્યામાં કમ સાલ પુષ્ટ બને છે. પણ શરૂઆતથી માંડીને પુષ્ટ થતાં સુધી એ રસાનુભવ ચાલુ જ રહેતો હોવાથી આપણને ખબર જ નથી પડતી કે પૂરે રસાનુભવ તે પાછળથી શબ્દાર્થને બોધ થયા પછીથી થાય છે. આ માત્ર રન બાબતમાં જ બને છે એવું નથી, બીજી બાબતોમાં પણ એમ જ બને છે. દા. ત. ધુમાડો હોય ત્યાં અગ્નિ હાય જ એવો આપણે ચાલુ અનુભવ છે, એટલે કેઈ ઝુંપડામાંથી ધુમાડે નીકળતો જેમાં તતક્ષણ આપણને અગ્નિનું જ્ઞાન થઈ જતું લાગે છે. પણ ખરું જોતાં તો એ અનુમાનની આખી લાંબી પ્રક્રિયા હોય છે. પણ અભ્યાસને કારણે તે એટલી તો સીવ્રતાથી થાય છે કે આપણને તેની ખબર પણું પડતી નથી.
પણ એને અર્થ એવો નથી કે એ કમ હમેશાં અલા જ હોય છે. પરશુનારૂપ વ્યંગ્યમાં કમ સંલક્ષ્ય
કોઈ વાર વળી એ ક્રમ લક્ષમાં આવે છે પણ ખરા. જેમ કે, અનુરણનરૂપ વ્યંગ્યની પ્રતીતિમાં. “ત્યાં કેમ એમ?' એવું જે પૂછે તો કહેવાનું કે અર્થશક્તિમૂલ સંલયક્રમચં૫ વનિમાં વાગ્યાર્થી અને તેના સામર્થ્યથી આક્ષિપ્ત એટલે કે વ્યંજિત થતો વ્યંગ્યાર્થ, બંને બીજા વાચ્યાર્થોથી વિલક્ષ, હોવાને કારણે, એ બે જે અત્યંત વિલક્ષણ પ્રતીતિઓ છે, તેમને કાર્યકારણભાવ છૂપો રહેતો નથી, એટલે ત્યાં પૌવપય કહેતાં ક્રમ સ્પષ્ટ જ છે. જેમ કે, પહેલા ઉદ્યોતમાં પ્રતીયમાન અર્થની સિદ્ધિ માટે ઉદાહરણ તરીકે ઉતારેલી (ફરો બાવાજી
ગર) ગાથાઓમાં. એવાં સ્થાનમાં વાચ્ય અને વ્યંગ્ય તદન ભિન્ન હાઈ એકની પ્રતીતિ તે જ બીજાની પણ પ્રતીતિ છે, એમ કહી શકાય એમ નથી.
આને સમજાવતાં લોચનકાર કહે છે કે જ્યાં સુધટના અંજા ની હતા ત્યાં આ કમ લક્ષમાં આવે જ છે. જેમ કે અનુરણનરૂ૫ વ્યંગ્યમાં.
વરણનરૂપ યંગ્યના જે વ્યંજ આ ઉદ્યોતની પહેલી કારિકામાં ગણવે, છે તેમ ધટનાને સમાવેશ થતો નથી. ત્યાં ફક્ત ૫૦ અને વાગે છે જ ગણાવેલા છે. અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે રસાદિ અને અનુરાના
૨૪, ૧૭.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ] અનુરણનરૂપ વ્યંગ્યમાં ક્રમ સલક્ષ્ય
[ ધ્વન્યાલેક
આ
ધ્વનિ અને વ્યંગ્યાર્થી હેવા છતાં એકમાં ક્રમ ક્ષનાં આવે અને બીજામાં ન આવે એવું શાથા તા એના ઉત્તરમાં કહે છે કે સક્ષ્યક્રમવ્યંગ્ય છે પ્રકારના હોય છે : અશક્તિમૂત્ર અને શબ્દરા મૂલ. તેમાં અથશક્તિમૂર્ણ અનુરણનરૂપ ધ્વનિમાં વાચ્યાય અને તેનાથી આક્ષિપ્ત તે 'ગય અંતે બીજા સાધારણ વાચી વિલક્ષણૢ હોય છે. સાધારઝુ વાચ્યર્થ માં કે,ઈ વ્યર્થ વ્યક્ત કરવાની શક્તિ તથા હતી, પણુ વ્યંજક અગ્નિઘેયાય માં ખો અથ વ્યક્ત કરવાની શક્તિ દેય છે. એ એની વિષ્ણુતા, અને વ્યંગ્યા વાગ્યેથી વિલાનું હોય જ છે. આમ, આ બંને અત્યંત વિલક્ષગુ પ્રતીતિએમાં એક એટલે કે વાર્થપ્રતિ, બીજી એટલે મેં વ્યંગ્યાય પ્રતી તેનું નિમિત્ત બને છે, અને બીઝ એટલે કે વ્યંગ્યા પ્રતીતિ નિમિત્તી એટલે કે કાર્ય બને છે. આ 'એમન કા કારભાવ છૂપા રહેતાં નથી અને એ એમાં કારણ પહેલું અને કા` પછી આવે છે એટલે અહી’ ક્રમ સ્પષ્ટ જ હૈય છે. આ થઈ અશક્તિમૂલ અનુરણુનરૂપ વ્યંગ્યધ્વનિની વાત. હવે કહે છે
―
શબ્દશક્તમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં તે 'गावो वः पावनानां परमपरिमिनां प्रीतिमृत्पादयन्तु । (.પરમ પવિત્ર સૂર્યનાં કિરા (ગાયા) તમને અપાર સુખ આપે। ) ( ૨–૨૧) વગેરે ઉદાહરણમાં શબ્દમાંથી બે અર્થાની પ્રતીતિ થતી હાવા છતાં, તે અર્થ ના ઉપમાનાપમેયભાવની પ્રતીતિ ઉપમાવાચક પદને અભાવે અર્થ સામર્થ્ય થી આક્ષિપ્ત જ થાય છે, એટલે ત્યાં પણ વાચ્યાર્થની અને વ્યંગ્ય અલકા ની પ્રતીતિ વચ્ચે પૌર્શપ કહેતાં ક્રમ લક્ષમાં આવે જ છે.
―――
આ થઈ શબ્દશક્તિમૂત્ર અનુરણુરૂપ વ્યંગ્ય ધ્વનિના વાકપ્રકાશ્ય પ્રકારની વાત. હવે આગળ કહે છે
પદપ્રકાસ્ય શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં પશુ ખને અર્થોનો સાથે જોડાઈ શકે એવા વિશેષણની ચેાજના અશબ્દ (શબ્દમાં ન કહેન્રી) હાવા છતાં અશક્તિથી જ નક્કી થાય છે, એટલે અહી' પણ પહેલાંના ઉત્ક્રાંહરણની પેઠે વાગ્યાની અને તેના સામર્થ્યથી આક્ષિપ્ત થતા અલ કાર્યમાત્રની
(
Page #296
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૩૩ ]
અનુરણનરૂપ વ્યંગ્યમાં કમ સંલક્ષ્ય [ ૨૫૯ પ્રતીતિ વચ્ચે પર્વા કહેતાં ક્રમ નક્કી જ છે. આવા દાખલાએમાં વ્યંગ્ય અલંકારાદિની પ્રતીતિ આર્થી હોવા છતાં, બંને . સાથે જોડાઈ શકે એવા શબ્દના સામર્થ્યથી થતી હેઈ, તેને શબ્દશક્તિમૂલ માનવામાં આવે છે.
આનું ઉદાહરણ આ જ ઉદ્યોતની પહેલી કારિકાની વૃત્તિમાં નીચે પ્રમાણે આવી ગયું છે:
“ જો દવે મને યાચકોની વાંછા પૂરી કરવા માટે સમર્થ ન બનાવ્યો, તે માર્ગમાં સ્વચ્છ પાણીથી ભરેલું તળાવ અથવા જડ કૂવો કેમ ન બનાવ્યો ?”
એમાં “જડ' વિશેષણ કુવા ની તથા એ માણસની એમ બંનેની સાથે જેડી શકાય એવું છે, પણ અહીં “જે' વગેરે કઈ વાચક શબ્દ વપરાયેલે નથી, તેથી ઉપમા અલંકાર અર્થ સામર્થથી જ વ્યંજિત થાય છે. આમ, અહીં વાર્થ અને ઉપમા અલંકારરૂપ વ્યંગ્યાથની પ્રતીતિમાં ક્રમ સ્પષ્ટ જોઈ શકાય છે. '
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે તમે ઉપર શબ્દશક્તિમૂલ અનુરણન: વ્યંગ્ય નિનાં જે ઉદાહરણ આપ્યાં, તેમાં બંગ્યાર્થ–પ્રતીતિને શબ્દ શક્તિમૂલ કહી છે, છતાં ત્યાં અલંકાર અર્થશકિતથી વ્યંજિત થાય છે, એમ કહી છે, એ માં વિરોધ નથી ? એનું નિરાકરણ કરવા કહ્યું છે કે અલંકારની વ્યંજના અર્થશક્તિથી થાય છે, પણ તે થઈ શકે છે એનું કારણે બંને અર્થે થઈ શકે એવા જ શબ્દનો ઉપયોગ છે. જે ત્યાં જઈને બદલે બીજો કેઈ શબ્દ હોત તો એમ ન થઈ શકત. એટલે જ્યાં શબ્દ બદલવાથી બીજે અર્થ ન થઈ શકે ત્યાં શબદશક્તિમૂલ અને જ્યાં શબ્દ બદયા છતાં બીજો અર્થ થઈ શકે ત્યાં અર્થશક્તિમૂલ એવી વ્યવસ્થા છે.
બીજી પણ એક વાત અહીં ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે ૫દપ્રકાશ્ય શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિની સમજૂતી આપતા વૃત્તિમાં એમ કહ્યું છે કે અર્થના “સામર્થ્યથી આક્ષિપ્ત થતા અલંકારમાત્રની પ્રતીતિ” વગેરે. અહીં “અલંકારમાત્ર” કહેવાનો અર્થ એ છે કે જે અલંકાર ઉપરાંત અહી કોઈ રસની પણ પ્રતીતિ થતી હોય તે તે સંલક્ષ્યક્રમ નહિ હોય, પણ તે તો અસંલક્ષ્યક્રમ જ હશે. આમ, એ જ ઉદાહરણમાં ઉપમાલંકારની પ્રતીતિ સંલક્ષ્યક્રમ છે, પણ એમાંથી અભિવ્યક્ત થતા કરુણ રસની પ્રતીતિ અસંલક્ષ્યક્રમ જ રહે છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
] અવિક્ષિત વચ્ચમાં પણ કામ લક્ષ્ય બન્યા
આ થઈ વિવક્ષતાન્યપરવા ધ્વનિની વાત. હવે અવિવસિતવામવનિની બાબતમાં કહે છે કેવિવલતવામાં પણ કમ સંલક્ષ્ય
અવિવક્ષિતવાગ્યવનિમાં તે પોતાને પ્રસિદ્ધ અર્થ અહીં બંધબેસત થતો નથી એવી પ્રતીતિ થયા પછી જ બીલ અર્થની પ્રતીતિ થતી હેઈ, નિયમ તરીકે, ક્રમ હોય છે . એમાં વાગ્યાથે વિવશત જ નથી હોતું એટલે એમાં વાગ્યાથની પ્રતીતિ અને વ્યંગ્યાર્થીની પ્રતીતિ વચ્ચે ક્રમ હોય છે કે નહિ, એને વિચાર નથી કર્યો તેથી વાચક અને વાચ્યાર્થીની પ્રતીતિની પેઠે વાગ્યાર્થી અને વ્યંગ્યાર્થીની પ્રતીતિમાં પણ નિમિત્તનિમિત્તી સંબંધ હેઈ, તેમની વચ્ચે નિયમ તરીકે ક્રમ હોવો જ જોઈએ. અને તે, ઉપર જણાવ્યું તે મુજબ, કોઈ વાર ધ્યાનમાં આવે છે, તે કોઈ વાર નથી આવતું. વ્યંજનાસિદ્ધિઃ પૂર્વપક્ષ
આ રીતે વ્યંજકત્વની દષ્ટિએ ઇવનિના પ્રકારોનું નિરૂપણ. કર્યું તે ઉપરથી કોઈ કદાચ એમ પૂછે કે આ વ્યંજકત્વ વળી.
શુ છે ?
આ ત્રીજા ઉદ્યોગની શરૂઆતમાં એવી પ્રતિજ્ઞા કરી હતી કે વ્યંજની દષ્ટિએ ધ્વનિના ભેદપભેદેનું નિરૂપણ કરવું, અને અત્યાર સુધીમાં તે પૂરું કર્યું. હવે વ્યંજનાની સ્થાપના હાથ ધરવામાં આવે છે. પહેલા ઉદ્યોતમાં વનિના વિરોધાઓનું ખંડન કરી એ કામ કરેલું જ છે, છતાં વધુ ચેખવટ કરવા અને દઢાવવા માટે અહીં ફરીથી વ્યંજનાની સ્થાપનાનો. વધુ વિગત ઉપક્રમ કરવામાં આવે છે. શરૂઆતમાં પૂર્વપક્ષ રજૂ કર્યો છે. વ્યંજકત્વ શું છે, એના જવાબમાં –
“વ્યંગ્યાને પ્રગટ કરે તે વ્યંજકત્વ અથવા વ્યંજના'એમ કહેશે તે એથી નહિ શબ્દની વ્યંજકતા સિદ્ધ થાય, કે નહિ અર્થની વ્યંગ્યતા સિદ્ધ થાય. મતલબ કે એ જવાબથી શબ્દ વ્યંજના દ્વારા અર્થ વ્યક્ત કરે છે, એવું પણ સિહ નહિ થાય, તેમ અર્થ વ્યંજના દ્વારા પ્રગટ થાય છે,
Page #298
--------------------------------------------------------------------------
________________
જનાસિદિઃ પૂપલ [૧n . વુિં પણ સિદ્ધ નહિ થાય. કારણ, વ્યંગ્યાથની સિદ્ધિનો બાધાર વ્યંજકત્વ અથવા વ્યંજનાની સિદ્ધિ ઉપર છે અને વ્યંજનાની સિદ્ધિને આધાર વ્યંગ્યાર્થીની સિદ્ધિ ઉપર છે.
અહીં કહેવાનો મતલબ એ છે કે વ્યંજના શું છે એને જવાબ છે તમે એવો આપે કે વ્યંગ્યાર્થીને પ્રગટ કરે તે વ્યંજના, તે એના કરે અર્થ નથી. કારણ, વ્યંગ્યાથેનું જ અસ્તિત્વ સિદ્ધ નથી; પછી તમે એમ હે કે વ્યંગ્યાર્થીને પ્રગટ કરે તે વ્યંજના, એથી શું વળે? વળી, યંગ્યાર્થીની ખ્યાખ્યા તમે એવી આપો કે વ્યંજના પ્રગટ ક તે યંગ્યાર્થ. તે એમાં પણ વ્યંજનાનું અસ્તિત્વ જ સિહ નથી; એટલે એ વ્યાખ્યા પણ અર્થહીન બની જાય છે.
આમ, અન્યોન્યાશ્રય દેષ આવશે. એટલે કે એકને સિદ્ધ કરવા બીજાને સિદ્ધ માની લેવું પડશે અને બીજાને સિદ્ધ કરવા પહેલાને સિદ્ધ માની લેવું પડશે. '
જેમાં અન્યાશ્રય દોષ આવતો હોય તે વિધાન શાસ્ત્રીય વિધાન ન ગણાય. આમ, ન તે શબ્દની વ્યંજનાશક્તિ સિદ્ધ થશે, ન તો અ વ્યંજનાથી પ્રગટ થાય છે એવું સિદ્ધ થશે.
તમે કદાચ એમ કહેશો કે “અમે વાગ્યાર્થથી જુદા યંગ્યાર્થીનું અસ્તિત્વ પહેલાં (પહેલા ઉદ્યોતમાં) સિદ્ધ કરી ચૂક્યા છીએ, એટલે તેને આધારે વ્યંજનાને સિદ્ધ કરવામાં -વાંધો લેવા જેવું શું છે?” તે એ સંબંધમાં અમારું કહેવું -એમ છે કે તમારી એ વાત સાચી છે કે પહેલાં જણાવેલી
લીલાથી તમે સિદ્ધ કર્યું છે કે વાગ્યાથથી જુદો એક અર્થ હેય છે, પણ તેને વ્યંગ્યાથે જ શા માટે કહે? જ્યાં એ વાકયમાં પ્રધાન હોય ત્યાં એને વાગ્યાથે જ કહે ઉચિત છે. કારણ, એ જ વાકયનું તાત્પર્ય હોય છે. આથી એને પ્રગટ કરનાર વાકયની વાચકશક્તિ જ હેય. એ માટે નવ્યાપાર ક૯૫વાની શી જરૂર? એટલે વાકયને જે તાત્પયર્થ હોય તે જ તેને મુખ્યત્વે કરીને વાચાર્યું કહેવાય. એની પ્રતીતિ પહેલાં, વચમાં જે બીલ
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૨] વ્યંજનાસિદિઃ પૂર્વ પક્ષ
[ બન્યાક વાગ્યાર્થીની પ્રતીતિ થાય છે, તે તે એના ઉપાયરૂપ હોય છે, અને તે વાળ્યાયં પ્રતીતિના ઉપાયરૂપ પદાર્થ પ્રતીતિ જેવી હેય છે.
અહીં પૂર્વ પક્ષ એવો છે કે તમે પહેલાંની દલીલોથી વાયાર્થથી જુદા એક અર્થ છે, એવું સાબિત કર્યું છે, પણ તેને વ્યંગ્યાથે જ શા માટે કહેવો, એ સાબિત કર્યું નથી. ખરું જોતાં, એને વાર્થ જ કહે જોઈએ, કારણ, શબદમાંથી જે કંઈ અર્થ સમજાય છે તે બધે અભિધાથી જ સમજાય છે. અને તમે જે અર્થ ને વાન પ્રદાન અર્થ કહી વનિ નામ આપે છે, તે પણ અભિધાથી જ સમજાય છે. કહેનારનું જે કંઈ ૧ ૫ર્યા હોય તે બધું જ અભિધાના ક્ષેત્રમાં આવી જાય છે. એ અંતિમ અર્યની પ્રતીતિ પહેલાં વચમાં જે વાચાર્ય સમજાય છે, તે અંતિમ અર્થ પામવાના ઉપાયરૂપ હોય છે. એ કોના જેવું છે, તો કે વા ક્ષાર્થની પ્રતીતિ પડેલા પદાર્થની પ્રતીતિ થાય છે, તેના જેવું છે. પદાર્થ મારફતે આપજે વાક્યર્થ સમજીએ છીએ, તેમ એ વચલા અર્થ મારફતે આપણે અંતિમ તાત્પર્યાયં સમજીએ છીએ.
આ પૂવ પક્ષમાં ગ્રંથકર્તાએ કુમાલ ભટ્ટના અનુયાયીઓ, પ્રમાકરના અનુયાય છે, અને વૈયાકરણના મનનો સમાવેશ કરી લીધો છે. કુમારિજ ભટ્ટના અનુય વીઓ એમ માને છે કે આપણે શબ્દ ઉચ્ચારીએ છીએ તેનું મુખ્ય ફળ તે વાગ્યાથ બોધ છે. પણ શબદાર્થબોધ વગર વા ક્યાથે એક શક્ય નથી એટલે વચમાં શાકંબોધની કલપના કરી પદાર્થનું પ્રતિપાદન કરવામાં આવે છે. અને અર્થ એ છે કે શબ્દોમ થી જે અર્થ સમજાય છે તે પદાર્થ કહેવાય છે, અને તે વચગાળાનો અર્થ હોય છે, અને તેમાંથી તાપરૂપ એ ક ન થે ઉદય પામે છે, જે વા કાર્ય કહેવાય છે. એ જ વચાર્ય. આમ, વાક્ષાર્થને બંધ કરાવવા માટે આપણે પોનો પ્રયોગ કરે એ છીએ અને વચમાં આવતો પદાર્થ તેમાં મદદરૂપ યઈ પડે છે – એ વાક્યર્થનો ઉપાયમાત્ર હોય છે. - પ્રભાકરના અનુયાયીઓ એવું માને છે કે જેમ બાણ છોડવાને હેતુ તે પ્રાણ લેવાને છે, પણ તે સાધવા માટે બાણે વચમાં બખ્તર ભેદવું પડે છે, દેને વાંધો પડે છે, અને એ પછી તે પ્રાણ હરી શકે છે, તેમ અભિધાના એક વ્યાપારથી પજ્ઞાન, પદાર્થ જ્ઞાન અને વાર્થ જ્ઞાન પણે થાય છે. એમાં વાકયાર્થજ્ઞાન એ નૈમિત્તિક અથવા કાર્ય છે અને પદાર્થ
Page #300
--------------------------------------------------------------------------
________________
લોત ૩-૩૩ ]
વ્યંજનાને વિષયભેદ ૨૬૩ એ નિમિત્ત છે. આમ, એ લોકો પણ પદાર્થને વાક્ષાર્થને ઉપાય જ માને છે. વૈયાકરણે પણ પદાર્થને વાકષાર્થને ઉપાય જ માને છે. આમ, આ ત્રણે તેને સામાન્યરૂપે પૂર્વપક્ષ તરીકે રજૂ કર્યા છે.
હવે સિદ્ધાંની આ પૂર્વ પક્ષને જવાબ આપવાનું શરૂ કરે છે – વ્યંજનાને વિષયભેદ * આ બાબતમાં અમારું કહેવું એવું છે કે જ્યાં કેઈ શબ્દ “પિતાને મુખ્ય અર્થ વ્યક્ત કર્યા પછી બીજે અર્થ વ્યક્ત કરતો હોય, ત્યાં એના પિતાના અર્થનો અને બીજા અર્થને બેધ કરાવનાર વ્યાપારમાં કંઈ ભેદ હોય છે કે નહિ ? એ બે વ્યાપારમાં કોઈ ભેદ નથી, એ વાત તે ટકી શકે એમ જ નથી; કારણ, એ બંને વ્યાપારના વિષયો અને તેમનાં સ્વરૂપ પણ ભિન્ન છે. દા. ત., શબ્દના વાચકવરૂપ વ્યાપાર એટલે કે અભિધાશક્તિનો વિષય શબ્દનો પેતાનો અર્થ જ છે, જ્યારે
મકવરૂપ વ્યાપાર એટલે કે વ્યંજનાશક્તિને વિષય, તે સિવાયનો અર્થ હોય છે. વાચ્યાર્થ એ શબ્દને પિતાને અર્થ છે. અને વ્યંગ્યાથે એ પારકો અર્થ છે, એ વાત છુપાવી શકાય એમ નથી, કારણ, એકની પ્રતીતિને શબ્દની સાથે સંબંધ છે, જ્યારે બીજા ની પ્રતીતિને શબ્દ સાથે સંબંધ ધરાવતા અર્થ સાથે સંબંધ છે. વાચ્યાર્થીને સાક્ષાત્ શબ્દ સાથે સંબંધ છે, જ્યારે બીજા અને તે, તે અભિધેયસામર્થથી કહેતાં અર્થ શક્તિથી આક્ષિત કહેતાં વ્યંજિત થતો હેઈ, સંબંધી (અર્થ) સાથે સંબંધ છે. તેને જે શબદ સાથે સીધો સંબંધ હોય તે તે બીજો અર્થ (અર્થી તર) કહેવાત જ નહિ, એટલે બે વ્યાપાર વચ્ચેનો વિષયભેદ તે સુપ્રસિદ્ધ જ છે. • વ્યંજનાને વરૂપભેદ. : રૂપભેદ પણ પ્રસિદ્ધ જ છે. કારણ, અભિધાશક્તિ અને
વગમનશક્તિ એક નથી કારણ, અવાચક ગીતાદિ શદે પણ ૨સાદિ અર્થનું અવગમન કરાવે છે, એવું આપણે જોઈએ છીએ. વળી, અશબ્દ એવી ચેષ્ટા વગેરે પણ અર્થવિશેષને પ્રગટ
Page #301
--------------------------------------------------------------------------
________________
૧w mજનાના સ્વરૂપ
( ન્યાલા કરે છે. જેમ કે “છીયાવાજતા થા' (બ્રીડા કહેતાં લજજાને કારણે મોટું નીચું કરી) વગેરે લોકમાં સુકવિ કાલિદાસે અથ પ્રગટ કરવા માટે ચેષ્ઠાવિશેષનો ઉપયોગ કર્યો છે.
અહીં ગ્રંથકાર અભિધા અને વ્યંજનાને સ્વરૂપભેદ સ્પષ્ટ કરે છે. અભિલા તો વાચક એટલે કે અર્થ વ્યક્ત કરવાની શક્તિ ધરાવતા શબ્દને જ શક્તિ છે. જ્યારે વ્યંજના તો ગીત વગેરેના અવાચક એટલે કે અર્થ વગરના શબ્દ (અવાજ)માં પણ જોવામાં આવે છે. એટલું જ નહિ, જેમાં શબ્દ બિલકુલ હોય જ નહિ એવી ચેષ્ટાઓ મારફતે પણ અર્થ વ્યંજિત થઈ શકે છે. એટલે એ બે એક ન જ હોઈ શકે.
આથી, બંનેને વિષય જુદે હે ઈ તથા બંનેનાં સ્વરૂપ જુદાં હાઈ, પોતાના અર્થનું અભિધાન કરનાર એટલે કે અભિધાશકિતથી જ્ઞાન કરાવનાર, અને બીજા અર્થનું અવગમન કરાવનાર એટલે કે વ્યંજનાથી બેક કરાવનાર, એ બંને શખવૃત્તિઓ જુદી જ છે. એ બે જે જુદી જ હોય તે અવગમનવ્યાપારથી સમજાતે, અભિધેય કહેતાં અર્થના સામર્થ્યથી આક્ષિપ્ત એટલે બંજિત થતો, બીજો અર્થ થાય ન કહેવાય. એ અર્થ શબ્દવ્યાપારગોચર છે, એટલે કે શબ્દની શકિતથી સમજાય છે, એવું તે અમે પણ સ્વીકારીએ છીએ, પણ તે વ્યંગ્યરૂપે જ, નહિ કે વાગ્યરૂપે. જે કોઈ શબ્દ, સાક્ષાત્ સંબંધથી પોતાને અર્થ ન હય, અને જે બીજા કેઈ શબ્દને સાક્ષાત્ સંબંધથી અથ હોય તેને પણ વ્યક્ત કરતો હોય, તે ત્યાં “પ્રકાશન” એટલે કે વ્યંજના છે એમ માનવું એ જ યોગ્ય છે. પદાર્થ વાકયાથ ન્યાય લાગુ ન પડે
વળી, એ વાચ્ય અને વ્યંગ્ય અર્થોને પદાર્થ અને વાક્યાને ન્યાય પણ લાગુ પડતો નથી. કારણ, પદાર્થ–પ્રતીતિ અસત્ય છે, એમ કેટલાક પંડિતેનું માનવું છે. વળી, જેએ તેની અસત્યતા સ્વીકારતા નથી તેમણે પણ પદાર્થ અને વાવાર્થના સંબંધને ઘટ અને તેના ઉપાદાન કારણ જે સંબંધ
Page #302
--------------------------------------------------------------------------
________________
હશે -૩)
પદાર્થ વાકયાઈ જાય લાગુ ન પડે અs છે, એમ સ્વીકારવું પડશે. જેમ વટ તૈયાર થતાં તેનાં ઉપાદા કારની અલગ પ્રતીતિ થતી નથી, તે જ રીતે, વાક્યની અથવા તેના અર્થની પ્રતીતિ થતાં, પદની અને તેના અર્થની અલગ પ્રતીતિ થતી નથી. તેમની જે એવી અલગ પ્રતીતિ થતી હેત તે તો આખા વાકથના અર્થની પ્રતીતિ જ ન રહે. વળી, એ ન્યાય વાચ્યાર્થી અને વ્યંગ્યાર્થીને લાગુ પડતો નથી. વ્યંગ્યાર્થીની પ્રતીતિ થતાં વાચ્યાર્થ દૂર નથી થઈ જતે, કારણ, વાચ્યા સાથે વ્યંગ્યાર્થ–પ્રતીતિ અવિનાભાવે સંકળાયેલી છે. અહી થપ્રદીપન્યાય છે.
એટલે એ બેને સંબંધ ઘટપ્રદીપના સંબંધ જેવું છે. જેમ પ્રદીપ વડે ધટની પ્રતીતિ થતાં પ્રદીપને પ્રકાશ નાશ પામતો નથી, તેમ વ્યંગ્યાથેની પ્રતીતિ થતાં વાચ્યાર્થીનો બાધ નાશ પામત નથી પહેલા ઉદ્યોતમાં અમે જે એમ કહ્યું છે કે “જેમ પદાર્થ એટલે કે શબ્દના અર્થ દ્વારા વાકષાર્થની પ્રતીતિ થાય છે, તેમ પ્રતીયમાન અર્થની પ્રતીતિ વાગ્યાથેની પ્રતીતિ મારફતે જ થાય છે, તે પદાર્થ વાગ્યાથની પ્રતીતિમાં ઉપાયરૂપ હોય છે એટલું જ સામ્ય સૂચવવા માટે છે, (એ સમાનતા આગળ -જતી નથી).
અહીં કદાચ કોઈ એમ કહે કે તે તે વાક્યના એક સાથે બે અર્થે થયા, અને એમ થતાં વાક્યનું વાકયત્વ જ ન રહ્યું. કારણ, વાક્યનું લક્ષણ જ એ છે કે તેને એક જ અર્થ હાય પણ એનો જવાબ એ છે કે એ કંઈ દોષ નથી. કારણ, એ બેમાંથી એક અર્થ પ્રધાન હોય છે અને બીજે ગૌણ છેષ છે. કોઈ વાર વ્યંગ્ય પ્રધાન હોય છે અને વાય ગૌણ હેય છે, તે કોઈ વાર વાચ્ય પ્રધાન હોય છે અને વ્યંગ્ય ગૌણ હોય છે. જ્યારે વ્યંગ્ય પ્રધાન હોય છે ત્યારે વનિ કહેવાય છે, અને વાગ્ય પ્રધાન હોય છે, ત્યારે બીજો પ્રકાર (ગુણીતબંખ્ય ગણાય છે, એમ હવે પછી દર્શાવવામાં આવશે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૬ ] આશ્રયભેદ પણ છે
[ધ્વન્યાલક એટલે, આ ઉપરથી એમ નક્કી થયું કે જ્યારે કાવ્ય વ્યંગ્યપરક ‘હોય ત્યારે પણ વ્યંગ્યાર્થ વાય નથી હેતે, પણ વ્યંગ્ય જ હોય છે. 1 વળી, જ્યારે વ્યંગ્યાર્થ પ્રધાનપણે વિવક્ષિત નથી હોતો, "ત્યારે પણ તેને વાચ્ય કહી શકાય એમ નથી હોતું, કારણ, શબ્દ તત્પરક નથી હે, એટલે કે શબ્દને તે અર્થ કહેવાને ઉદ્દેશ નથી હોતું. આ બધા ઉપરથી એમ સાબિત થયું કે શબ્દને યંગ્ય નામે કોઈ વતંત્ર અર્થ છે. તો પછી જ્યાં તેનું પ્રાધાન્ય પણ હેય ત્યાં પણ તેને અસ્વીકાર શા માટે કરો છો? આમ, એ હું નક્કી થયું કે વાચકત્વથી વ્યંજકત્વ ભિન્ન છે. આ શ્વયભેદ પણ છે - વળી, વાચકવથી ભંજકત્વ ભિન્ન છે, એનું બીજું એક કારણ એ પણ છે કે વાચકને આશ્રય કેવળ શબદ છે,
જ્યારે વ્યંજકત્વનો આશ્રય શબ્દ પણ છે. અને અર્થ પણ છે; કારણ, અમે શબ્દના અને અર્થના બંનેના વ્યંજકત્વનું પ્રતિપાદન કરી ગયા છીએ. ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યાજનાની ભિનતા
અભિધા વૃત્તિ વ્યંજના ભિન્ન છે, એમ સાબિત કર્યા પછી હવે એ ગુણવૃત્તિવા પણ ભિન્ન છે એમ બતાવે છે. ગુણવૃત્તિ એટલે અનુખ ત્તિ. અભિધા એ મુખ્ય વૃત્તિ છે. એ મુખ્યાથને બોધ કરાવે છે. જ્યારે ગુણવૃત્તિ અથવા ગૌણ વૃત્તિ ગૌણ અને બધ કરાવે છે. એના બે પ્રકાર છે: (૧) સાદગ્ય સંબંધ ઉપર આધારિત અને (૨) સાદર્યા સિવાયના સંબધો ઉપર આધારિત. સાદય સંબંધ ઉપર આધારિત હોય તેને ઉપચાર કહે છે, અને સાદયેતર સંબંધ ઉપર આધારિત હોય તેને લક્ષમાં કહે છે. પાછળના આચાર્યોએ એ બંનેને લક્ષણામાં સમાવેશ કરી તેમને અનુક્રમે ગૌણ લક્ષણ અને રાધા લક્ષ એવાં નામ આપ્યાં છે. વ્યાજના વૃતિ અભિધાથી ભિન્ન છે, એવું સાબિત કરવા છેટલી દલીલ એ કરી હતી કે અભિધાને આશ્રય શબદ હોય છે, જ્યારે વ્યંજનાને આશ્રય શબ્દ અને
Page #304
--------------------------------------------------------------------------
________________
ક્યોત ૩-૩૩ ]
ગુણવૃત્તિ અને લક્ષણાથી વ્યંજનાની ભિન્નતા [ ૨૬૭
આ બંને ડેાય છે. ગુણવૃત્તિના આશ્રય પણ શબ્દ અને અર્શી બન્ને ડાય છે, એટલે ત્યાંથી જ શરૂઆત કરે છે. કહે છે
:
ગુણવૃત્તિ તેા ઉપચાર તથા લક્ષણાથી શબ્દ અને અથ ને ઉપર આધાર રાખતી હોય છે. પરંતુ ગુણવૃત્તિ કરતાં જના, સ્વરૂપની અને વિષયની ખાખતમાં, ભિન્ન હોય છે. સ્વરૂપભેદ આ રીતે છે : અમુખ્યપણે વ્યાપાર થવા એટલે કે અમુખ્ય વૃત્તિથી શબ્દના વ્યાપાર તે ગુણુવૃત્તિ એ તેા જાણીતું છે. જ્યારે વ્યંજના તા મુખ્યપણે જ શબ્દના વ્યાપાર છે. કારણ, વાચ્યા માંથી જે ત્રણ (વસ્તુ, અલકર અને રસાદિરૂપ) અર્થા પ્રતીત થાય છે, તે વાચ્યાથથી સહેજ પણુ અમુખ્ય હોતા નથી.
એ એના સ્વરૂપમાં ખીન્ને ભેદ એ છે કે ગુણવૃત્તિ એ મુખ્યપણે કામ કરતી વાચકવૃત્તિ જ છે, જ્યારે વ્યકત્વ તા વાચકથી અત્યંત ભિન્ન જ છે, અને એનું પ્રતિપાદન થઈ ગયું છે.
M
: બીજો સ્વરૂપભેદ એ છે કે ગુણવૃત્તિ દ્વારા એક અથ બીજો અથ ખતાવે છે, ત્યારે તે ખીજા અર્થમાં વાચ્યા પૂરેપૂરા સળાને એકરૂપ થઈ જાય છે, જેમ ગંગામાં ઝૂંપડું''માં થાય છે. એમાં ‘ ગંગા ’શબ્દા ‘ જલપ્રવાહ ’-રૂપ અર્થ ‘ગંગાતટ’ એ અર્થમાં પૂરેપૂરા ભળી જાય છે, તેનું સ્વત ંત્ર અસ્તિત્વ જ રહેતુ નથી.
પણ જ્યારે એક અર્થ વ્યંજના દ્વારા ખીજા અના મેષ શવે છે, ત્યારે પહેલા અર્થ પેાતાનું અસ્તિત્વ સાચવીને ખીજાં અર્થને પ્રગટ કરે છે, જેમ દીવા કરે છે. જેમ કે “ લીલા ફમલપત્રોને પાર્વતી ગણતી હવી” વગેરેમાં.
એ શ્લેાકમાં પાર્વતી નીચું જોઈને લીલાકમળની પાંદડી ગણવા માંડે છે.એ અ કાયમ જ રહે છે, અને તે પાર્વતીની લજજારૂપી બીજા
Page #305
--------------------------------------------------------------------------
________________
- ૫૮] ગુણપત્તિ અને લક્ષણથી બજના ભિન્નતા (ખના અને બંજિત કરે છે, જેમ દીવ પોતે પ્રકાશતો રહી બીજ પદારથ પ્રકાશિત કરે છે.
જ્યાં અર્થ પોતાની પ્રતીતિને તિરસ્કાર કર્યા વગર, એટલે કે તેને કાયમ રાખીને, બીજા અર્થને બંધ કરાવતું હોય, ત્યાં અને લક્ષણા માનવામાં આવે, તે તે લક્ષણ જ શબ્દનો મુખ્ય
વ્યાપાર બની જાય. કારણ, સામાન્ય રીતે બધાં જ વાક્યો વાઓ ઉપરાંતને કેઈક તાત્પર્યવિષયક અર્થ વ્યક્ત કરતાં હોય જ છે.
અહીં સામાવાળો એવો પ્રશ્ન ઉઠાવે છે કે તમારા મનમાં પણ જ્યારે અર્થ ત્રણ પ્રકારના વ્યંગ્યાર્થિને પ્રગટ કરે છે, ત્યારે શબ્દનો કે વ્યાપાર હોય છે?
પ્રશ્નકર્તાને આશય એ છે કે અર્થને બોધ કરાવવામાં શબ્દના બે જ વ્યાપારો છેઃ મુખ્ય અને અમુખ્ય. એ સિવાય કોઈ ત્રીજે વ્યાપાર નથી. એમાં જે મુખ્ય વ્યાપાર છે એને વાચકવ અથવા અભિધા વૃત્તિ કહે છે અને અમુખ્ય વ્યાપાર છે તેને ગુણવૃત્તિ કહે છે. તો તમારા મતમાં જ્યારે એક અર્થ બીજ અર્થને બધ કરાવે છે, જેને તમે વિવિધ સંસ્માર્ય કરે છે, ત્યારે ત્યાં કેવો વ્યાપાર હેય છે, મુખ્ય કે અમુખ્ય ત્યારે હિતી કહે છે કે
એને જવાબ એ છે કે પ્રકરણાદિવિશિષ્ટ શબ્દને કારણે જ અને એવું વ્યંજકત્વ પ્રાપ્ત થાય છે, એટલે ત્યાં શબ્દની ઉપયોગિતાનો ઈન્કાર શી રીતે થઈ શકે?
મતલબ કે શબ્દની મુખ્ય વૃત્તિ જ ત્યાં કામ કરતી હોય છે. પણ અને અમે અભિધા નથી કહેતા. કારણું, અભિધા કરતાં એની સામ - જુવે છે. અભિધામાં સંતગ્રહણ એ સામગ્રી છે, જ્યારે અહીં પ્રકરણાલુિં જ્ઞાન એ સામગ્રી છે. બીજા અર્થને બોધ કરાવતી વખતે અર્થ શબ્દની મદદ લે છે, પણ તેની સાથે પ્રકરણદિની મદદ પણ હોય છે. અને એ છે એમાં થાય છે, ત્યારે વ્યંગ્યાર્થીને બેધ થાય છે. આમ, એમાં શબ્દને પગ છે એને ઇન્કાર ન થઈ શકે, પણ અભિધા કરતાં અા વ્યાપ એની સામગ્રીને કારણે જુદા પડે છે, એટલે એને અમે બંજના એવું છું નામ આપીએ છીએ.
Page #306
--------------------------------------------------------------------------
________________
ત -૩૦] ગુણાતિ અને લક્ષણથી વંજનાના ભિન્નતા [e
આમ, ગુણવૃત્તિ અને વ્યંજનાના સ્વરૂપમાં ત્રણ રીતે ભેદ છેઃ (૧) બંજનામાં શબ્દની શક્તિ બાધિત નથી થતી, લક્ષણમાં થાય છે. મુખ્યા ખાધ એ લસણની પહેલી શરત છે. (૨) વ્યંજનામાં સંકેતનો ઉપયોગ નથી, જ્યારે લક્ષમાં મુખ્યાર્થ બાધ માટે મુખ્યર્થ જાણવો પડે છે અને તે સંતને આધારે જ જાણી શકાય છે. (૩) વ્યંજનાથી પ્રાપ્ત થતા અર્થ વાચાર્યની સાથોસાથ તેનાથી જુદે રૂપે પ્રતીત થાય છે, જ્યારે લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ એકરૂપ થઈ જાય છે. આ ત્રણ રીતે વ્યંજના અણતિથી જુદી પડે છે.
ગુણવૃત્તિ અને વ્યંજનાને વિષયભેદ પણ સ્પષ્ટ જ છે. વ્યંજનાના વિષય ત્રણ છેઃ (૧) રસાદિ, (૨) અલંકારો, અને (૩) વ્યંગ્ય વસ્તુ એમાંથી રસાદિની પ્રતીતિ ગુણવૃત્તિી થાય એમ કઈ કહેતું નથી, તેમ કહી શકે એમ પણ નથી. વ્યંગ્યાલંકારની પ્રતીતિનું પણ એવું જ છે. વસ્તુની ચારુતાની પ્રતીતિ માટે કવિ વાગ્યથી બીજી રીતે જેની પ્રતીતિ કરાવવા ઇચ્છતા હોય છે, તે વ્યંગ્ય કહેવાય છે. એ બધો અર્થ લક્ષણામાં સમાઈ શકતો નથી. કારણ, લક્ષણા તે વ્યવહાર અને પ્રસિદ્ધિ એટલે કે રૂઢિને આધારે પણ થતી જોવામાં આવે છે, એ પહેલાં કહેવાઈ ગયું છે. (જુએ ઉદ્યોત ૧ લે કારિકા ૧૪ ઉપરની વૃત્તિ). અને જ્યાં ગુણવૃત્તિને વિષય હોય છે, ત્યાં વ્યંજનાને અનુપ્રવેશ હોય છે.
એટલે કે જયાં પ્રજનવતી લક્ષણ હોય છે, ત્યાં બંગાર્થ હોય છે, એટલે તેને અવનિ કહી શકાય, પણ તેનું કારણું લક્ષણાવત્તિ નથી હોતું, પણ વ્યંજનાવૃત્તિ હોય છે. ત્યાં પણ લક્ષણનું પ્રયોજન વ્યંજનાથી જ સમજાય છે, અને તેને લીધે જ ચાસ્તા આવતી હોય છે.
આમ, લક્ષણાથી પણ વ્યંજના બિલકુલ ભિન્ન છે. અનિષા અને લક્ષણા એ બંનેથી જુદી હોવા છતાં વ્યંજના એ બંનેને આશ્રયે રહેલી હોય છે. | વ્યંજના કોઈ વાર અભિધાને આધારે હેલી હોય છે, જેમ કે, વિવક્ષિતા પરવાચ્ય વનિમાં તો કોઈ વાર હાથને
Page #307
--------------------------------------------------------------------------
________________
[ ધ્વન્યાલે
૨૭૦ ] ગુણવૃત્તિ અને લક્ષણાથી વ્યંજનાની ભિન્નતા આધારે રહેલી હોય છે, જેમ કે, અવિવક્ષિતવાચ્ય ધ્વનિમાં. એ બે આશ્રયાનું પ્રતિપાદન કરવા માટે જ શરૂઆતમાં ધ્વનિના એ ભેદો પાડવામાં આવેલા છે. વ્યંજના ખ'નેને આશ્રયે રહેલી હાય છે, એટલે એમાંના કાઈ એકની સાથે એની એકરૂપતા છે એમ કહી ન શકાય. તે કેઈ વાર લક્ષણાને આશ્રયે પણ રહેલી ડાય છે, એટલે તે કેવળ અભિધાશ્રિત છે, એમ કહી ન શકાય; વળી, તે કેાઈ વાર અભિધાને આશ્રયે રહેલી હાથ છે, એટલે તે કેવળ લક્ષણાશ્રિત છે, એમ પણ કહી ન શકાય; વળી, તે એ અનેને આશ્રયે રહેલી છે, માટે જ તે એ તેથી જુદી છે, એમ પણ નથી, કારણ, તે અભિધા અને લક્ષણા શક્તિ વગરના શબ્દને આશ્રયે પશુ રહેલી જોવામાં આવે છે, એ પણ ભિન્નતાનું એક કારણ છે. ગીતાદિ નિએ પણ રસાદિના વ્યંજક ખની શકે છે, અને એ ધ્વનિને કંઈ વાચક કે લક્ષણા હેાતાં નથી. શબ્દ સિવાય ખીજે ( ચેષ્ટાદિમાં) પણ વ્યંજના રહેલી હેાય છે, એટલે એને વાચકત્વ વગેરે જેવી કેવળ શબ્દની શક્તિ કહેવી, એ પણ ચૈગ્ય નથી. આમ, વ્યંજના શબ્દની પ્રસિદ્ધ વૃત્તિ – અભિધા અને લક્ષણા વગેરે કરતાં ભિન્ન છે, તેમ છતાં વ્યંજનાને અનિધા અને લક્ષણૢાના જ જુદા પ્રકાર માના છે, તેા તમે એને શબ્દના જ જુદા પ્રકાર ક્રમ નથી માનતા
–
=
અહી' અ એવે છે કે જે તમે, અભિધા અને લક્ષણા વગેરે પ્રસિદ્ધ વ્યાપાર કરતાં ભિન્ન હેાવા છતાં વ્યંજનાને અભિધા અને લક્ષણાને જ એક પ્રકાર મનવા તૈયાર હા, તેા પછી તમે એને શબ્દને જ એક વ્યાપાર ક્રમ ન માને? લેાચનકાર આ ભાગ આ રીતે સમજાવે છે કે જો વ્યંજનાને અને અભિધાને એકખીાના પર્યાય માનતા હૈ। તેા પછી વ્યંજનાને અને શબ્દને જ એકક્ષ્મીજાના પર્યાય કેમ નથી ગણતા !
આમ, શબ્દબ્યવહારના ત્રણ પ્રકાર થયા. (૧) અભિષા, (૨) લક્ષણા અને (૩) વ્યંજના. એમાં વ્યંજનામાં જ્યારે બ્ય શ્ય
Page #308
--------------------------------------------------------------------------
________________
aid 3-33 ] ગુણવૃત્તિ અને ક્ષક્ષણાથી વ્યંજનાની ભિન્નતા [ ૨૭૧
પ્રધાન હાય છે ત્યારે ધ્વનિ કહેવાય છે, અને તેના (૧) અવિવક્ષિતવાસ્થ્ય અને (૨) વિક્ષિતાન્યપરવાગ્ય એવા એ ભેદાપહેલાં બતાવીને સવિસ્તર ચર્ચા ગયા છીએ.
અહી' કેાઈ એમ કહી શકે કે કે વિવક્ષિતાન્યપરવાસ્થ્યમાં લક્ષા નથી એમ જે કહેા છેા તે તેા બરાબર છે, કાળુ, વામ્યવાચકની પ્રતીતિપૂર્વક જ્યાં ખીજા અર્થની પ્રતીતિ થતી હાય, ત્યાં લક્ષણા છે, એમ શી રીતે કહી શકાય ? લક્ષણામાં જ્યારે કાઈ કારહુસર શબ્દ પેાતાના અર્થના પૂરેપૂરા તિરસ્કાર કરીને ખીઝ અર્થમાં વપરાય છે, જેમ કે ‘માણુવક તે આગ છે', અથવા પેાતાના અને અમુક અંશ સચવાઈ રહે અને તેના સબધ દ્વારા ખીજો અર્થ સમજાય, એ રીતે વપરાય, જેમ કે ‘ગંગા પર ઝૂંપડું,' ત્યારે ત્યાં વાચ્ય વિવક્ષિત છે, એમ કહેવું ચેગ્ય નથી. એટલે વિક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિમાં વાચ્યવાચકની નૈની અને વ્યંગ્યાની પણ પ્રતીતિ થતી એવામાં આવે છે, તેથી ત્યાં વ્યંજના છે એમ કહેવું ખરાખર છે. પેાતાના સ્વરૂપને પ્રગટ કરતા છતા જે બીજાને પ્રગટ કરે તેનું નામ ન્યૂજક એમ કહેવાય છે. એવા દાખલાઓમાં અભિધામાં જ વ્યંજના હોય છે, એટલે ત્યાં નિયમ તરીકે જ લક્ષણા છે, એમ કહી શકાય એમ હેાતું નથી.
કારણ, પહેલામાં વાચ્યને અત્યંત તિરસ્કાર થયેલા હાય છે અને મીજામાં તેનું ખીજા અમાં સંક્રમણ થયેલું હાય છે.
:
વ્યંજના કઈ વાર અભિધા અને કાઈ વાર લક્ષણાના આશ્રયે રહેલી વ્હાય છે, એટલે એ બંને કરતાં ભિન્ન છે, એમ બતાવ્યા પછી હવે, જે" લેકા એમ. માને છે કે “ વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ અને લક્ષણા એક નથી, એ વાત તેા બરાબર છે, પણ અવિક્ષિતવાચ્ય ધ્વનિ અને લક્ષણા . વચ્ચે તા કઈ ભેદ દેખાતા નથી. ખતેમાં વાચ્યા વિવક્ષિત હાતા નથી, અને ખતેમાંથી નવા અથ પ્રગટ થતા હેાય છે, એટલે અવિવક્ષતવાસ્થ્ય તેમને ધ્વનિા તેા લક્ષણામાં સમાવેશ કરવા જોઇ એ ', જવાબ માપવાની ભૂમિકા તૈયાર કરે છે. પહેલાં પૂર્વપક્ષ માંડે છે અને પછી
Page #309
--------------------------------------------------------------------------
________________
૫] ગુણાતિ અને લક્ષણાથી વજનાની ભિન્નતા [બન્યાલાતેનું ખંડન કરે છે. પૂર્વપક્ષનું કહેવું એમ છે. કે વિવક્ષિતાનપરવાએ ધ્વનિ તો અમે પણ સ્વીકારીએ છીએ, કારણ, એમાં વાયાથની પ્રતીતિ ઉપત, સાથેસાથ, બીજા અર્થની પ્રતીતિ થતી હોય છે; એમાં મુખ્યાને
સ્વીકાર નથી હોતો, એટલે એને ગુણવૃત્તિ ન કહી શકાય. ગુરુત્તિમાં તો કોઈ વાર કોઈ હેતુસર શબ્દને પિતાના અર્થ સિવાયના અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે ત્યાં મુખ્યાર્થીને બિલકુલ ત્યાગ કરવ માં બાવે છે, જેમ કે “માણવા તો આગ છે”. એમાં “આમ” શબ્દને મૂલ અર્થ બિલકુલ છોડી દે પડે છે અને તેની સાથેના સાદસ્થને જેરે “કોપી * એ અર્થ લેવામાં આવે છે. કોઈ વાર વળી શબ્દના મુખ્ય અર્થને અમુક બસ છોડી દઈ તેની સાથેના સંબંધને જેરે નો અર્થ તેમાં દાખલ કરવામાં આવે છે, જેમ કે “ગંગાપર ઝૂંપડું. એમાં “ગંગા” શબ્દને “જલપ્રવાહ” એ મૂળ અર્થ બાધિત થતાં એની સાથેના નિકટતાના
બંધને જોર “ગંગાતટ' એવો અર્થ લેવામાં આવે છે. આ બેમાંથી એક પ્રસંગે વાચાર્ય પરેરે વિવક્ષિત હોતે નથી, એટલે વિવણિતાન્યપરવામાં
ધ્વનિ સાથે એને કોઈ સામ્ય નથી. વિવક્ષિતાન્યપરવા ધ્વતિમાં તે વાચાર્યની સાથે વ્યંગ્યાર્થની પ્રતીતિ થતી હોય છે, એટલે ત્યાં તો વનિ છે એમ સ્વીકારવું રહ્યું. વ્યંજકનું લક્ષણ જ એ છે કે પોતે પ્રગટ થાય અને બીજાને પ્રગટ કરે. જેમ દી કઈ પદાર્થને કરે છે. એમાં મુખ્યાય બાધિત થતો નથી, એટલે નિયમ તરીકે જ, એમાં લક્ષણાને અવકાસ નથી. બાટલે સુધી બંને પક્ષે સંમત છે. હવે મતભેદનો મુદ્દો રજૂ કરે છે.
પણ અવિવક્ષિતવામ્ય વિનિમાં ને લક્ષણામાં શી રીતે
કરશો? એના બંને ભેદેમાં લક્ષણાના જ બે ભેદે જેવા મળે છે.
કહેવાનો મતલબ એ છે કે અવિવક્ષિતવાએ વનિના તમે ને બે પાડે છે ઃ (૧) અત્યંતતિરસ્કૃતવાય અને (૨) અર્થાતરસંક્રમિતવા
ના બંને ભેદો લક્ષણોમાં પણ જોવા મળે છેઃ (૧) લક્ષણ થક્ષણામાં સુખાર્થને પૂરેપૂર ત્યાગ થાય છે, અને (૨) ઉપાદાન લક્ષણામાં મુખ્ય બીજ અર્થમાં સંક્રમણ થાય છે. એટલે અવિવણિતવામાં ધ્વનિ લક્ષણ જ છે.
અહીં એટલું નોંધવું જોઈએ કે ગુણવૃત્તિના બે ભેદો તરીકે મત નકાર ગતિ અને લાસણાને એટલે કે ગૌણ અને સુહા હાથથાને
Page #310
--------------------------------------------------------------------------
________________
ઘોત ૩-૩૩ ] ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યંજનાની ભિન્નતા [ ૧૦૦ ગણાવે છે, પણ તે આ સંદર્ભમાં બંધબેસતું થતું નથી, એટલે અહીં એ બે પ્રકાર ઉપાદાન લક્ષણુ અને લક્ષણ લક્ષણા માન્યા છે.
એને જવાબ એ છે કે આ પણ દેશ નથી. કારણું, અવિવક્ષિતવાય વનિ લક્ષણાશ્રિત પણ હોય છે, પણ તે લક્ષણરૂપ જ હેત નથી. કારણ, લક્ષણે કઈ વાર વ્યંજનાશૂન્ય પણ હોય છે, જ્યારે વ્યંજના તે ચારુત્વના હેતુરૂપ વ્યંગ્યાર્થ વગર સંભવતી જ નથી. ગૌણ લક્ષણો તે કેવળ વાય ધર્મને આશ્રયે જ અથવા કેવળ વ્યંગ્યને આશ્રયે જ રહેલી, એમ બંને પ્રકારની સંભવે છે, અને તેમાં અભેદપ્રતીતિ એ જ હેતુ હોય છે. જેમ કે, ક્રોધી સવમાવને કારણે “માણવક તે આગ છે, અને આહલાદકતાને કારણે “તેનું મુખ એ જ ચંદ્ર છે” એવા પ્રયોગો થાય છે. એવો જ બીજો દાખલો “પ્રિયજનમાં પુનરુક્તિ થતી નથી” વગેરે પણ છે. શુદ્ધા લક્ષણ તે ચારુત્વસાધક વ્યંગ્યાથે ન હોય તેય કેવળ બીજા અર્થ સાથેના સંબંધથી પણ સંભવે છે. જેમ કે, “માંચડા કોલાહલ કરે છે ' વગેરેમાં.
આ ભાગને સમજાવતાં લોચનકાર કહે છે કે એમાં દેષ નથી. કારણ, બવિવક્ષિતવાએ વનિના એ બે ભેદે લક્ષણાના એ બે ભેદ ઉપર આધારિત હોય છે, એટલે લક્ષણ એ પહેલી ભૂમિકા છે અને વ્યંજના ત્યાર પછી ખાવે છે. બીજી રીતે કહીએ તો, લક્ષણ એ કારણ છે અને વ્યંજના એ કામ છે. મામ, એ બે વચ્ચે કારણકાર્ય સંબંધ હોઈ એ બે એક ન જ હોઈ શકે. કારણ, કોઈ વાર કારણ કાર્ય વગરનું પણ જોવા મળે છે, તેમ લક્ષણ પણ ખંજના વગરની હોય છે. એટલે એ બે એક શી રીતે હોય? અહીં સામાવાવે પ્રશ્ન કરે છે કે કેમ આમ કહે છે ! પ્રયોજન વગરની કોઈ લાગુ તાતી નથી અને એવું કોઈ પ્રયજન નથી હોતું જેમાં વ્યંજનાવ્યાપાર 4 બાવત હય, એવું તે તમે પોતે જ કહેલું છે. ત્યારે સિહાંતી જવાબ બાપે છે કે જુએ, લક્ષણ બે પ્રકારની હોય છે; નિરયા અને પ્રજનવતી. નિા લક્ષણામાં કોઈ પ્રયોજન હેતું નથી. એટલે ત્યાં બંજના પણ હોતી નથી. એમાં વપરાતા શબ્દો સામાન્ય વાચક શબ્દોની ૫ જ વપરાતા તેમ છે. ભારે પ્રજાવતી બક્ષણમાં પ્રોજન હેય છે અને તેની પ્રતીતિ
૧૮
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ] ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યંજનાની ભિન્નત [ ધ્વન્યાલ માટે વ્યંજનાની જરૂર પડે છે, એ ખરું, પણ સાચી વ્યંજના તો જ્ય એ વ્ય ગ્યાર્થ ચાવો હેતુ બનતો હોય ત્યાં જ ગણાય. લક્ષણામાં પણ ઘણી વાર વ્યંજનાથી સમજાતો અર્થ નવસાધક હે ય છે. પણ લક્ષષ્ઠા તે એ સ્થાને પણ જોવા મળે છે, જ્યાં વ્યવાર્થમાં કે ઈ ચાતા હે તો નથી. જેમ કે “મ ચડા કોલાહલ કરે છે' એવે સ્થાને વ્યંગ્યાયે ફક્ત વાવાર્થનું જ સમર્થન કરતો હોય છે, જેમ કે, અર્થપત્તિમાં. “નડિયા દેવદત્ત દિવસે ખાતે નથી” એ વા: માંથી તે રાતે ખાય છે એવો વ્યંગ્યાર્થ નીકળે છે, પણ તે ચાસત્વસાધક નથી. લક્ષણા બે પ્રકારની હોય છે ? ગૌણી અને ૨. શુદ્ધા. ગૌણમાં બે પદાર્થોમાં એકતાનું આપણું ઉપચાર કરવામાં આવ્યું હોય છે. જેમ કે “માણવક તો આગ છે.” એવે છે કાઈ ગુણ વ્યંગ્ય હોય છે. એ ગુણની સમાનતાને આધારે લક્ષણા કરી હોય છે એટલે એને ગૌણી લક્ષણા કહે છે. અહીં અંજના એકતાના હેતુ પ બુક્સની પ્રતીતિ કરાવીને જ વિરમી જાય છે, કોઈ ચાતા સાધતી નથી. એવું જ
એનું મુખ ચંદ્ર જ છે,” અથવા “પ્રિયજનમાં પુકિ નથી હોતી’ વગેરેમાં પણું સમજવું. એ દાખલાઓમાં પણ વ્યંજના માત્ર “આત્માદકત્વ' અને “કંટાળાજનકતા'નું જ સૂચન કરીને વિ મી જાય છે. એથી કશી ચ ના સધાતી નથી. આ થઈ ગણિી લક્ષણની વાત. હવે શ્રદ્ધા જાણી લઈએ. એમાં સદશ્ય સિવાયના કોઈ સંબંધને આધારે લક્ષણાનો કાગ થયેલે હોય છે. એમાં પણ એવા દાખલા જરૂર મળવાના જેમાં વ્યંજનાથી સમજાતું પ્રયોજન ચાસ વસાધક ન હોય જેમ કે, “ માંચડા કોલાહલ કરે છે” એમાં માંચડા અને તેના ઉપર બેઠેલાં બાળકો વચ્ચે આધૉર અને અધેવના સંબંધને જોરે એકતા સાધી છે. અહીં પંજિત પ્રોજન બહુવ છે; એથી કંઈ ચાતા સધાતી નથી. આમ, આને સ્થાને ન છે એમ ન કહી શકાય. એનો અર્થ એ થયો કે આરિવક્ષિતવાચ વનિ અરે ગણી કે શુદ્ધા લક્ષણ એક નથી.
પણ જ્યાં એ ગુણવૃત્તિ એટલે કે લક્ષણા ચારરૂપ વ્યંગ્યાર્થપ્રતીનું કારણ બનતી હોય છે, ત્યાં પણ એ અભિધાની પેઠે, વ્યંજનાના અનુપ્રવેશને લીધે જ ચારુત્વસાધક બનતી હોય છે. જ્યાં અસંભાવ્ય અર્થની વાત હોય છે, જેમ કે “સુવર્ણ પુપે પૃથ્વીનાં” વગેરેમાં, ત્યાં ચારુત્વરૂપ વ્યંગ્યપ્રતીતિ જ. હેતુ હોય છે, એટલે એવા દાખલાઓમાં લક્ષણ હોવા છતાં
Page #312
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૩૩ ]
અભિધાથી વ્યંજનાની ભિન્નતા [ ૨૭૫ તેમને ધ્વનિ કહેવા એ જ યુક્તિસંગત છે. આમ, અવિવક્ષિતવાય ધ્વનિના બંને ભેદે માં લક્ષણ વ્યંજનારૂપ વિશેષથી વ્યાપ્ત હોય છે, એટલે તે સહૃદયને આનંદ આપનારી થાય છે, પણ એ અને વ્યંજના એકરૂપ નથી. પ્રતીયમાનની પ્રતીતિમાં એ કારણ નથી. કારણ, બીજા દાખલાઓમાં (જેમ કે “માણવક તો આગ છે” વગેરેમાં) એ ચારુત્વરૂપ વ્યંજના વગરની પણ જોવામાં આવે છે. આ બધું પહેલાં સૂચવાઈ ગયું છે, છતાં સમજ વધારે સ્પષ્ટ થાય માટે ફરીથી કહ્યું છે.
અહી કહેવાનો મુદ્દો આ લે છે કે જ્યાં લક્ષણ ચાસવરૂપ વ્યંગ્યાર્થીની પ્રતીતિમાં કારણ બનતી હોય છે ત્યાં એમાં વ્યંજના ભળેલી હોય છે, અને ત્યાં જે ચાર પ્રતીત થાય છે, તે એ વ્યંજનાને કારણે થતું હોય છે, નહિ કે લાણાને. કારણ, લક્ષણ તો બીજા દાખલાઓમાં ચારૂવરૂપ વ્યંજના વગરની પણ જોવા મળે છે. આમ, એ લક્ષણ અવિવલિતવાચ અવનિથી જુદી જ છે. અભિધાથી વ્યંજનાની ભિન્નતા
વળી, શબ્દાર્થને વ્યંજકત્વરૂપ જે ધર્મ છે, તે વાગ્યવાચકભાવરૂપ પ્રસિદ્ધ સંબંધને અનુસરે છે, એ વિશે કોઈના મતભેદને અવકાશ નથી. શબ્દ અને અર્થને વાવાચકભાવ નામે જે પ્રસિદ્ધ સંબંધ છે, તેને અનુસરીને જ વ્યંજકત્વરૂપ વ્યાપાર, બીજી સામગ્રી સાથેના સંબંધને લીધે પાધિક બનીને પ્રવર્તતે હોય છે.
એથી એ અનિધાથી જુદી પડે છે. અનિધા તે બાળક અર્થ સમજતે થાય ત્યારથી શબ્દ સાથે અવિનાભાવે સંકળાચિલી હાઈ એને આત્માની પેઠે નિયત હોય છે. પણ વ્યંજના એવી નિયત નથી દેતી. કારણ, તે ઔપાધક હોય છે અને પ્રકરણ વગેરેથી વિશિષ્ટ થાય છે, ત્યારે જ તેની પ્રતીતિ થતી હોય છે, નહિ તો નથી થતી.
અહીં વાચવાચકભાવથી એટલે કે અભિધાથી વ્યંજનને ભેદ બીજી રીતે દર્શાવે છે. શબ્દાર્થનો વાચવાચકભાવ તો નિયત છે, નિને છે. પણ વ્યંજવ તો પાધિક ધર્મ છે. પાષિક એટલે કે ઉપાધિને લીધે
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૭૬ ] અભિધાથી વ્યંજનાની ભિન્નતા
[ કન્યા આવેલ. ઉપાધિનો અર્થ જે પોતાની પાસેના પદાર્થમાં પોતાના ધર્મને દાખલ કરે તે એવો થાય છે. સફેદ પદાર્થ ઉપર લાલ પ્રકાશ નાખવામાં આવે તે તે પદાર્થ લાલ દેખાય છે. એમાં લાલ પ્રકાશ એ ઉપાધિ છે અને પદાર્થમાં દેખાતે લાલ રંગ પાધિક છે વાચક એ શબ્દની સ્વાભાવિક નિત્ય શક્તિ છે, પણ વ્યંજના એ પ્રકરણાદિ બીજી સામગ્રીને લીધે વ્યાપારમાં રાવતી શક્તિ છે.
મમ્મટે “કાવ્યપ્રકાશમાં આવી ઉપાધિઓમાં બોલનાર, સાંભળનાર, કાક, વાકપ, વાચ્ય, અન્યની સંનિધિ, પ્રસ્તાવ કહેતાં પ્રકરણ, દેશ, કારણ વગેરેનાં વૈશિષ્ટનો સમાવેશ કરેલ છે. આ બધાની મદદથી પ્રતિભાશાળ ભાવકને વ્યંજના દ્વારા વ્યંગ્યાર્થીને બેધ થાય છે.
અહીં કે ઈ એ પ્રશ્ન ઉઠાવી શકે કે જે એ અનિયત છે તે એના સ્વરૂપની પરીક્ષા કરવાથી શો લાભ ? એના જવાબમાં કહેવાનું કે એ કંઈ દેષ નથી. કારણ, એનું અનિયતપણું શબ્દસ્વરૂપ પૂરતું હોય છે, પણ વ્યંગ્યાર્થરૂપ પિતાના વિષયમાં અનિયતપણું નથી હોતું.
દરેક શબ્દમાં અભિધા તે હેય જ છે, એ જેમ શબ્દની નિયત શક્તિ છે, તેવી વ્યંજના નથી. વ્યંજના અમુક ઉપાધિઓને કારણે આવે છે. એ રીતે એ શબ્દની નિયત શક્તિ નથી. અનિયત છે. પણ ઉપાધિઓને કારણે જે જે શબ્દમાં વ્યંજના ઉભવે છે, તેમાં તે એ જરૂર વ્યાપારવતી બને જ છે અને પિતાને વિષય જે યંગ્યાથે તેનો બંધ કરાવે જ છે. આમ,
બ્દના સંબંધમાં એ અનિયત છે, પણ બંગાથેના સંબંધમાં એ નિયત છે. એના સિવાય બીજી કોઈ શક્તિ વ્યંગ્યાણંને બોધ કરાવી શકતી નથી. એટલે એના સ્વરૂપની પરીક્ષા વ્યર્થ નથી. હવે આ જ વસ્તુ એક દષ્ટાંતથી સમજાવે છે. | વ્યંજકમાં અને લિંગમાં અમુક સરખાપણું જોવા મળે છે. જેમ આશ્રમાં લિંગ– અનિયત હોય છે, કારણ, તે ઈચ્છાધીન છે, પણ તે પિતાના વિષયમાં અવ્યભિચારી હોય છે. તેવું જ, ઉપર દર્શાવ્યું તેમ, આ વ્યંજકત્વનું પણ છે.
અર્થાત શબ્દમાં વ્યંજકત્વ હેવું ન હોવું એને આધાર વાપરનારની છા ઉપર છે, એટલે શબ્દની બાબતમાં એ અનિયત છે, પણ જે પs
Page #314
--------------------------------------------------------------------------
________________
હત ૩-૩૩ ] મીમાંસકોએ પણ વ્યંજના રવીકારવી રહી [ ૨૦૦ વ્યંજક તરીકે વપરાય હોય, તેની બાબતમાં તો એ વ્યંજકત્વ અચૂક પોતાનું કામ બજાવે જ છે.
આ ભાગ બરાબર સમજવા માટે આપણે થોડી ન્યાયની પરિભાષા સમજી લેવી જોઈશે આપણે ધુમાડે જોઈને અગ્નિનું અનુમાન કરીએ છીએ. એટલે ધુમાડે એ લિંગ કહેવાય અને અગ્નિ એ સાધ્ય અથવા લિંગી કહેવાય. લિંગ એટલે અનુમાનનું સાધન. આપણે ધુમાડે તે અનેક વાર જોતા કેઈએ છીએ, પણ તે દરેક પ્રસંગે એ લિંગ તરીકે કામ કરતો નથી હોતે.
જ્યારે આપણે અનુમાન કરવાની ઇરછા કરીએ છીએ ત્યારે ધુમાડો લિંગ બને છે. તે સિવાય એનામાં અગ્નિનું અનુમાન કરાવવાની શક્તિ હોવા છતાં, એ શક્તિ પ્રગટ થતી નથી એ પ્રગટ થવાને આધાર એને જોનારની પ્રા ઉપર છે. એ જ રીતે શબ્દમાં વ્યંજક બનવાની શક્તિ તો હોય છે, પણ તેને આધાર ઉપાધિઓ ઉપર છે; ઉપાધિઓ ઉપસ્થિત થતાં જ વ્યંજકત્વ વ્યાપારમાં આવે છે, ત્યાં સુધી એની પ્રતીતિ થતી નથી. અને એક વાર એ ઉપાધિઓ ઉપસ્થિત થાય છે એટલે એ અચૂક વ્યંગ્યાથને બંધ કરાવે છે.
વ્યંજકત્વ શબ્દમાં નિયત નથી એટલે જ એને વાચકત્વને એક પ્રકાર ગણી ન શકાય. કારણ, વાચકવ તો નિયત છે.
જે વ્યંજને વાયકત્વનો પ્રકાર માનીએ તો તે એ પણ વાવની પેઠે શબ્દમાં નિયતભાવે રહે છે એમ માનવું પડે.
પણ એ શક્ય નથી. કારણ, પ્રકરણદિના સહકારથી જ એ વ્યાપારમાં આવે છે. આમ, વાચકવ અને વ્યંજકત્વ ભિન્ન છે. મીમાંસકોએ પણ વ્યંજના રવીકારવી રહી
મીમાંસકોએ પણ વ્યંજકત્વ નામનો શબ્દને ઔપાધિક ધર્મ માનવે જ રહ્યો. કારણ, તેઓ એમ માને છે કે શબ્દને અને અર્થને સંબંધ નિત્ય છે, એટલું જ નહિ, પૌરુષેય અને અપૌરુષેય વાક્યો વચ્ચે પણ ભેદ છે. એ લોકો જે શબ્દનો
ઔપાહિક ધર્મ ન સ્વીકારે તો તે શબ્દ અને અર્થને સંબંધ નિત્ય હાઈ, અપૌરુષેય અને પૌરુષેય વાકયમાં અર્થ પ્રતિ- પાદનની બાબતમાં કોઈ ભેદ ન રહે. પણ જો તેઓ ઍજેના
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ] મીમાંસકોએ પણ વ્યંજના રવીકારથી રહો [ . નામે ઔપાધિક ધર્મને સ્વીકાર કરે તે પૌરુષેય વાકયો બેટાં હોવાના સંભવને ખુલાસે સહેલાઈથી આપી શકાય. કારણ, શબ્દ અને અર્થના નિત્ય સંબંધને ત્યાગ કર્યા વિના, બોલ નારની ઈચ્છાને કારણે તેમાં બીજા પાધિક વ્યાપારો પણ આરોપી શકાય, અને તેને કારણે તે અસત્ય હોવાનો સંભવ દર્શાવી શકાય.
મીમાંસક શબ્દ અને અર્થને સંબંધ નિત્ય છે એમ માને છે. વળી, તેઓ એમ પણ માને છે કે પૌરુષેય અને અપાય વા વચ્ચે ભેદ છે. એમને મતે વેદ અપાય છે, કે પૃપે રચેલા નથી, અને તે સ્વતઃપ્રમાણ છે, તેને કોઈ બીજા પુરાવાની જરૂર નથી. પણ લૌકિક વાક તે પુરુષોએ રચેલાં કઈ પૌય છે, અને તે પરતઃ પ્રમાણ છે, એટલે કે તેને બીજા પુરાવાની જરૂર છે.
હવે. શબ્દ અને અર્થને સંબંધ જે નિત્ય હોય તો વાકય પૌથ હોય કે અપીય હોય, તેમાંથી નીકળતો અર્થ એક સરખા જ વિશ્વસનીય હોવો જોઈએ. એ બે પ્રકારનાં વાકયો વચ્ચે ભેદ શી રીતે થઈ શકે? ત્યારે એના ખુલાસારૂપે મીમાંસકેએ વ્યંજન વ્યાપાર કરવો પડે છે. પૌવા વાક્ય વક્તાની ઇચ્છા અનુસાર રચાતાં હોય છે. અને તે પુરુષના દે
પાધિક રૂપે તેનાં વાકોમાં પણ ઉતરી આવે છે, અને તેથી તેનાં વાક્યોમાં વાગ્યવાચક સિવાયના બીજા વ્યાપારો કામ કરતા થાય છે, અને તેથી તે વાક્યો અપ્રામાણિક બની જાય છે. આમ, વાચવાચકભાવ ઉપરાંત અંજનાવૃત્તિ રવીકારે તો જ બે પ્રકારનાં વાકયોને ભેદ સમજાવી શકા.
અહીં શબ્દ અને અર્થના નિત્ય સંબંધને ત્યાગ કર્યા વગર બીજાં કારણોને લીધે તેમાં પાધક વ્યાપાર દાખલ થતાં પરિણામ શું આવે છે, એમ કહ્યું, તેનું દષ્ટાંત આપીને સમર્થન કરતાં કહે છે
એવા દાખલાઓ પણ લેવામાં આવે છે કે જેમાં વસ્તુને પોતાને સ્વભાવધર્મ છેડી ન દીધે હેય, તેમ છતાં, બીજી સામગ્રી આવી પડવાથી, બીજા ઔપાધિક વ્યાપારને કારણે, પિતાના સ્વભાવ વિરુદ્ધનાં પરિણામ બતાવે જેમ કે, ચંદ્ર વગેરે બધા જીવજગતને ઠંડક આપનાર શીતળ પદાર્થો પણ પ્રિયવિરહથી બળીજળી રહેલાં ચિત્તોને દર્શન માત્રથી સંતાપ
Page #316
--------------------------------------------------------------------------
________________
ઘોત –૩૩ ] મીમાંસકેએ પણ વ્યંજના સ્વીકારવી રહી [ ૨૭૯ પેદા કરે છે, એ જાણીતું છે. એટલે પૌરુષેય વાક્યોન, અર્થ સાથે નિસગિક સંબંધ હોવા છતાં તે અસત્ય હૈઈ શકે છે, એમ પુરવાર કરવા ઈચ્છનારે વાચકત્વ ઉપરાંત કેઈ પણ જાતના
પાધિક ધર્મને સ્પષ્ટપણે સ્વીકાર કર જ પડવાને. અને એ વ્યંજકત્વ સિવાય બીજે નથી. વ્યંગ્યાથને પ્રગટ કરે એનું જ નામ વ્યંજકત્વ. પૌરુષેય વાક્યો પ્રધાનપણે પુરુષના અભિપ્રાયને જ પ્રગટ કરે છે, તે વ્યંગ્ય જ હોય છે, વાય નથી હોતો, કારણ, તેની સાથે શબ્દને વ.વાચકભાવરૂપ સંબંધનથી છે તે.
આ ભાગ સમજાવતાં બેચનકાર કહે છે કે આપણે જ્યારે પૌરુષેય વાકય સાંભળીએ છીએ ત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે બોલનાર આ પ્રમાણે સમજે છે; આ પ્રમાણે જ છે એવી પ્રતીતિ નથી થતી. અને તેને આપણે બીજા પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સાબિત કરવા જઈએ છીએ ત્યારે તે થઈ શકતું નથી. પણ એ મુશ્કેલી જેને આપણે બોલનારની સમજ માની હોય છે, તેની બાબતમાં જ આવે છે; બાકી, શબ્દ અને અર્થનો સંબંધ તેમ જ શબ્દને અવય પણ અબાધિત જ રહે છે. એ ઉપરથી માત્ર એટલું જ સિદ્ધ થાય છે કે “આંગળીને ટેરવે સે હાથી” જેવાં વાક્યોને અથે એટલા માટે બેટો પડે છે કે એમાં બોલનારનો અભિપ્રાય દાખલા થઈ ગયો હોય છે. નહિ તો એમાં શબ્દ અને અર્થનો સ્વાભાવિક સંબંધ તો બરાબર સચવાયે હોય છે. આમ, બોલનારનો અભિપ્રાય તો વ્યંગ્ય જ હોય છે, તે શબ્દમાં મુકાયેલ હોતો નથી, તેને વાયવાચઃ ભાવ સાથે સંબંધ નથી. તેમાં સંકેતનું ગ્રહણ પણ થતું નથી, તેમ તે નિયત કે સ્વાભાવિક પણ હોતો નથી.
અહીં કોઈ એવો વાંધો ઉઠાવે કે આ ન્યાયે તે બધાં જ લૌકિક વાક્યોને ધ્વનિ કહેવાં પડે, કારણ, એ ન્યાયે તે બધાં જ વાક્યોમાં વ્યંજકત્વ રહેલું છે. એના જવાબમાં કહે છે કે વાત સાચી છે. પરંતુ વક્તાનો અભિપ્રાય વ્યક્ત કરવા રૂપ વ્યંજકત્વ તે બધાં જ વાક્યોમાં એકસરખું હોય છે, પણ તે વાચકત્વથી જુદું નથી હોતું, ત્યાં વ્યંગ્ય અને વાય એકરૂપ બની ગયેલાં હોય છે. પણ વ્યંગ્યાથે ત્યાં વિવક્ષિત નથી હોતો. જ્યાં
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ] મીમાંસકેએ પણ વ્યંજના સ્વીકારવી રહી વ્યંગ્યાથે પ્રધાનપણે વિવક્ષિત હોય ત્યાં જ વ્યંજકત્વ વનિ નામને પાત્ર બને છે.
લોચનાકાર એક દાખલાથી આ સ્પષ્ટ કરે છે. ધારો કે કોઈ માણસ માય લઈ બાવો” એમ કહે છે, અને તે એવી રીતે કહે છે કે તેને વિરોષ અભિપ્રાય પણ વ્યક્ત થઈ જાય. એ અભિપ્રાય એવો પણ હોઈ શકે કે “સાંજ થઈ છે, એટલે ગાયને લઈ આવો, નહિ તો ખોવાઈ જશે,' ગથવા તે એવો પણ હોઈ શકે કે “કરાને દૂધ પાવાનો વખત થયો છે, માટે ગાયને લઈ આવો અને દેહી લે.' હવે જે માણસ ના સાંભળે છે, તે બોલનારને અભિપ્રાય પણ સમજી જાય છે, છતાં વાકયમાં પ્રધાનપણે વિવણિત તો ગાયને લઈ આવવાની ક્રિયા જ છે. વક્તાને અભિપ્રાય અહીં કશા કામને નથી, એટલે પ્રાધાન્ય અહીં વાર્થનું જ છે, અને વ્યંજનાથી સમજાતો વક્તાનો અભિપ્રાય ગૌણ છે. તે કેવળ વાચાર્યને સિદ્ધ કરવા જ આવે છે. વક્તાને મન પણ ગાય લઈ આવવી એ પ્રધાનપણે વિવક્ષિત છે, અભિપ્રાય નહિ. આવે સ્થાને વનિ છે એમ ન કહી શકાય. વનિ તે જય વ્યંગ્યાર્થ પ્રધાનપણે વિવક્ષિત હેય ત્યાં જ કહેવાય.
જે વ્યંગ્ય, અભિપ્રાય વિશેષરૂપે શબ્દા મારફતે તાત્પર્યરૂપે પ્રગટ થાય છે, તે જ વિવક્ષિત કહેવાય છે. પરંતુ ફક્ત આટલામાં જ ધ્વનિનું આખું ક્ષેત્ર સમાઈ જતું નથી, કારણ, ધ્વનિનું ક્ષેત્ર તે અપરિમિત છે, અને આ તે અવ્યાપક છે. આમ, પ્રધાન તાત્પર્યરૂપે પ્રગટ થતું ત્રણ પ્રકારનું વ્યંગ્ય, અભિપ્રાયરૂપ હોય કે અનભિપ્રાયરૂપ હય, બધું જ ઇવનિ નામને પાત્ર છે. ઉપર સમજાવ્યું છે તેવું વ્યંજકત્વવિશેષ જેમાં હેય તે ઇવનિ, એવું લક્ષણ બાંધવામાં આવ્યાપ્તિ પણ નથી તેમ અતિવ્યાપ્તિ પણ નથી. એટલે મીમાંસકોના મતને પણ, ખંજકત્વ નામને શબ્દવ્યાપાર, વિરોધી નથી, બલકે અનુરૂપ જ લાગે છે.
આને અર્થ એ થયો કે જે સામાન્યપણે અભિપ્રાયની અંજનાને જ સ્વનિનું લક્ષણ માની લેવામાં આવે તો એમાં અતિવ્યાતિ અને અધ્યાપ્તિ એવા બંને દે આવે. કેમ કે લૌકિક વાકયોના વક્તાને અભિપ્રાય પણ બંગ્ય જ હેઈ તે પણ વિનિમાં ગણાઈ જશે, અને વક્તાના અભિપ્રાય
Page #318
--------------------------------------------------------------------------
________________
'ત ૩-૧૩] વૈયાકરણેને મત વનિ સિદ્ધાંતને અનુકુળ [૨૧ ન હેય પણ જે સાચે જ ચારસાધક હોય એવાં વ્યંગ્ય વસ્તુ કે અલંકાર ધ્વનિમાં નહિ ગણાય. પણ જે ત્રણે પ્રકારના એટલે રસાદિ, વસ્તુ અને અધંકારરૂપ વ્યંગ્ય વક્તાના અભિપ્રાયરૂપ હોય કે ન હોય તોયે જ્યાં પ્રધાન અને ચાર્વસાધક હોય ત્યાં નિ માનીએ, તો આમાંને એક દેશ ન આવે.
મીમાંસકોએ પણ વ્ય જનાને સ્વીકાર કરે જ પડે, એમ બતાવ્યા પછી હવે, વૈયાકરણને મત પણ ધ્વનિસિદ્ધાંતને અનુકૂળ છે, એમ બતાવે છે. “ચાકરણનો મત વનિ સિદ્ધાંતને અનુકૂળ
જેમણે બધા ભેદે જેમાં ઓગળી ગયા છે એવા શબ્દબ્રતાની પ્રમાણપૂર્વક સ્થાપના કરી છે, એવા વૈયાકરણના મતને આધારે જ આ ધ્વનિ નામ પાડવામાં આવ્યું છે, એટલે તેમની સાથે વિરોધ કે અવિરોધને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
વૈયાકરણો અનેક વર્ષોના બનેલા શબ્દોને અસત્ય માને છે અને એક અખંડ સદબ્રહ્મ કહેતાં રફોને જ સત્ય માને છે, એટલે પદાર્થ વાકષાર્થ જેવા ભેદને તેઓ સ્વીકારતા નથી. માટે અહીં કહ્યું છે કે બધા ભેદ જેમાં ઓગળી ગયા છે વગેરે. સ્ફોટ ઉપરથી વનિ નામ કેવી રીતે પડવું તે આપણે પહેલા ઉદ્યોતની ૧૩ મી કારિયાની વૃત્તિમાં જોઈ ગયા છીએ. તૈિયાયિકોને મત વ્યંજનાને અનુકૂળ
જેઓ શબ્દાર્થને સંબંધ કૃત્રિમ છે એવું માને છે, તે નિયાયિકોને મતે વ્યંજકત્વ અનુભવસિદ્ધ છે, તેમ જ બીજ પદાર્થોની પેઠે શબ્દને પણ વ્યંજકત્વ હોય એ વાતને પણ તેમને વિરોધ નથી, એટલે તેમના મતનું ખંડન કરવાની જરૂર જ રહેતી નથી.
જેમ દીવો બીજ પદાર્થોને પ્રગટ કરે છે તેમ શબ્દ અને તેને અષ પણ બીજ અર્થને પ્રગટ કરે છે એ અનુભવસિદ્ધ છે અને તૈયાયિકા એને વિરોધ કરતા નથી એવું અહીં કહેવું છે
વાચકત્વ શબ્દને સ્વાભાવિક છે કે સામયિક અર્થાત સાંકેતિક, વગેરે બાબતોમાં તૈયાયિકોને ગમે તેટલા મતભેદ હોય, તોયે વ્યંજકત્વ તે વાચકની પેઠે આવે છે, શબ્દ
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ] તૈયાયિકેને મત વ્યંજનાને અનુકૂળ
[[ધ્વન્યાલો સિવાય બીજે પણ સાધારણ ભાવે જોવા મળે છે, અને લેકોમાં પ્રસિદ્ધ છે, એટલે એને વિશે મતભેદને અવકાશ નથી. અલૌકિક પદાર્થોની બાબતમાં જ નૈયાયિકોના પુષ્કળ મતભેદ જોવા મળે છે, પણ લૌકિક પદાર્થોની બાબતમાં તેમ નથી હતું. આ વસ્તુ નીલ છે કે મધુર છે, એવી બધા લોકોને ઈન્દ્રિયગેચર થતી અને બાધારહિત વસ્તુ વિશે મતભેદ જોવામાં આવી નથી. બાધારહિત ની લને નીલ કહીએ, તો તેને વિરોધ કરી કેઈ એમ નથી કહેતું કે રૂપે નીલ નથી, એ તે પીળું છે. તે જ પ્રમાણે, વ્યંજકત્વ પણ વાચક ફાદોના તેમ જ ગીતધ્વનિ વગેરે અવાચક શબ્દના તથા ચેષ્ટાદ્રિ અશબ્દ પદાર્થોના ધર્મરૂપે સર્વને અનુભવસિદ્ધ છે, એટલે તેને કોણ ઈન્કાર કરી શકે ?
| શબ્દમાં ન મૂક્યા હોય એવા રમણીય અર્થોનું સૂચન કરનાર જાતજાતની ઉક્તિઓ અને ક્રિયાઓ છંદોબદ્ધ રીતે અને ગદ્યમાં, વિદ્વાનોની પરિષદમાં પ્રજાતી જોવામાં આવે છે. તે પિતાની મશ્કરી કરાવવા ન ઈચ્છતો હેય એ છે કે સાહુદય તેને અસ્વીકાર કરે? અનુમતિવાદનું ખંડન
અહીં કદાચ કોઈ તાર્કિક એ વાંધો ઉઠાવે કે વ્યંજકત્વનો અસ્વીકાર થઈ શકે એમ છે. શબ્દનું વ્યંજકત્વ એ તે ગમકત્વ એટલે કે બીજા અર્થનો બંધ કરાવવાની શક્તિ જ છે, અને તે તે લિંગ જ છે. એટલે વ્યંગ્યની પ્રતીતિ એ લિંગીની પ્રતીતિ જ છે. અને એ રીતે તમે જેને વ્યંગ્યવ્યંજકભાવ કહે છે, તે લિંગિ-લિંગભાવ જ છે, એનાથી કઈ રીતે જુદે નથી મતલબ કે વ્યંગ્યપ્રતીતિ એ અનુમાનજ્ઞાન જ છે વળી, તમે પણ કહ્યું જ છે કે વ્યંજનાનો આધાર વક્તાના અભિપ્રાય પર હેય છે, અને એ અભિપ્રાય તે અનુમાન જ હોય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
હાનિ પછી
કહે, શું
છે, એટલે
આ
ઉોત ૩-૩૩ ]
અનુમિતિવાદનું ખંડન [ ૨૮* એના જવાબમાં અમારું કહેવું એમ છે કે બે ઘડી માની લઈએ કે એમ છે, તોયે એથી અમારે કંઈ ગુમાવવાપણું નથી. અમે તે એટલું જ કહીએ છીએ કે વાચકત્વ અને ગુણવૃત્તિ ઉપરાંત શબ્દને વ્યંજનાવૃત્તિ નામે એક બીજે વ્યાપાર હોય છે. તમારી વાત સ્વીકારી લઈએ તેયે અમારી વાતને લગારે હાનિ પહોંચે એમ નથી. તમે ભલે વ્યંજકત્વને લિંગ– કહો અથવા કંઈ બીજું કહો, શબ્દના પ્રસિદ્ધ વ્યાપારથી એ જુદું છે, અને એ શબ્દવ્યાપારવિષય છે, એટલે કે એ શબ્દનો વ્યાપાર પણ છે અને વિષય પણ છે, એ વિશે આપણી વચ્ચે મતભેદ નથી. પણ વ્યંજકત્વ સર્વત્ર લિંગત્વ જ હોય છે, અને વ્યંગ્યપ્રતીતિ એ લિંગિપ્રતીતિ જ છે, એ વાત સાચી નથી.
કારણ, દીપ એ ઘટનો વ્યંજક છે, પણ એ કંઈ ઘટનું લિંગ નથી. એટલે કે દીપ ઘરને પ્રકાશિત કરે છે, પણ દીપ ઉપરથી તમે ઘટનું અનુમાન ન કરી શકે. એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં વ્યંજના હેાય છે ત્યાં ત્યાં અનુમાન નથી હોતું. અને એટલે એ બે એક ન હોઈ શકે.
તમે પોતાના મતનું સમર્થન કરવા અમારા વચનને એવો અનુવાદ કર્યો છે કે “વક્તાને અભિપ્રાય વ્યંજનાથી જાણી શકાય છે, એટલે ત્યાં શબ્દનું લિંગ ત્વ જ છેએટલે અમે અમારું કહેવું ફોડ પાડીને સમજાવીએ છીએ; સાંભળે. શબ્દને વિષય બે પ્રકારને હેય છેઃ (૧) અનુમેય; અને (૨) પ્રતિપાદ્ય તેમાં અનુમેય વિવક્ષારૂપ હોય છે. વિવફા બે પ્રકારની હોય છેઃ (૧) શબ્દના સ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા, અને (૨) શબ્દ વડે અર્થને પ્રગટ કરવાની ઈચ્છા. એમાંની પહેલી શબ્દવ્યવહારનું અંગ નથી બનતી, એ તો માત્ર, બોલનાર, પ્રાણી છે, એટલું જ સિદ્ધ કરે છે જ્યારે બીજી શબ્દવિશેષની પસંદગીમાં કારણભૂત બની અટકી જાય છે – પણ એ વ્યવહિત હોવા છતાં શબ્દ જેનું સાધન છે એવા વ્યવહારનું કારણ બને છે. એ બંને ઈચ્છાઓ શબ્દોને અનુમેય વિષય છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ] અનુમિતિવાદનું ખંડન
( ખાધા
શબ્દ ઉચ્ચારાયા પછી જે કંઈ સમજાય તે બધું શબ્દના વિષય કહેવાય. એના બે ભાગ છે: (૧) અનમેષ, એટલે કે જેનું અનુમાન થઈ શકે છે એવા, અને (2) પ્રતિપાદ્ય એટલે કે જે પ્રતિપાદિત થાય છે તે, અનુમેયમાં વિક્ષા આવે છે. એના પણ એ ભાગ છે : (૧) શબ્દ ઉચ્ચારવાની ખેંચ્છા, અને (૨) શબ્દ મારતે અર્થ વ્યક્ત કરવાની ઇચ્છા. પહેલી તા માત્ર શબ્દ ઉચ્ચારવાની જ પૃચ્છા હોય છે, એટલે તે એટલું જ સિદ્ધ કરે
કે ખેાલનાર કેાઈ જડ પદાર્થ નથી પણ સજીવ પ્રાણી છે. કારણ, શબ્દ (અવાજ) પ્રાણી જ કરી શકે છે. એ માત્ર અવાજ કરવાની જ ખ઼ા હાઈ ક્લે વ્યવહારનું અંગ નથી બની શકતી, જ્યારે બીજી ઇચ્છા તેા શબ્દો મારતે અવ્યક્ત કરવાની ઇચ્છા રાય છે, એટલે તે શબ્દની પસંદગીમાં પ્રભાવક અને છે. જે અર્થ વ્યક્ત કરવાના હોય તેને અનુરૂપ શબ્દ પસ ́ કરવામાં એ કારણભૂત બને છે. માણસ શબ્દ ઉચ્ચારે છે એટલે આપણે એવા અનુમાન ઉપર આવીએ છીએ કે એને શબ્દ કરવાની ઇચ્છા છે. એ અ ચાય એવા ૠબ્દો ઉચ્ચારે છે, એટલે આપણે એવા અનુમાન ઉપર આવીએ છીએ કે એ સખ્ત મારતે કાઈક અર્થ વ્યક્ત કરવા માગે છે. આમ, સબ્દના ઉચ્ચાર કરવાની અને સખ્ત મારતે અર્થ વ્યક્ત કરવાની એમ. ખતે ઇચ્છામ અનુમાનને વિષય છે; પણ એણે જે કહેવું છે તે અનુમાનનેા વિષય નથી. તે તે શબ્દથી કહેવાયેલું છે, એટલે ત્યાં અનુમાનને અવકાશ નથી.
શબ્દોના ઉપયાગ કરનારની અથ પ્રતિપાદન કરવાની Éચ્છાના વિષય બનેલે અ પ્રતિપાદ્ય હોય છે. એ પણ મે પ્રકારના હોય છે : (૧) વાચ્ય, અને (ર) વ્યંગ્ય. વક્તા કાઈ વાર શબ્દથી અથ પ્રગટ કરવા ઇચ્છે છે, તેા કોઈ વાર કાઈ પ્રત્યેાજનને લીધે તેને સ્વશબ્દથી અનભિધેય રાખે છે – એટલે કે સ્વશકથી વ્યક્ત કરતા નથી. આ બંને પ્રકારના પ્રતિપાલ અર્થ શબ્દ દ્વારા થતા અનુમાન (લિ`ગી)રૂપે સ્વરૂપે પ્રતીત થતા નથી. પણ શબ્દ અને અય વચ્ચેના સંબધ કાઈ ખીએ જ હોય છે—પછી એ કૃત્રિમ હોય કે કૃત્રિમ હોય. અનુમાનથી તે શબ્દ વડે અર્થ વ્યક્ત કરવાની ઇચ્છા જ પ્રતીત થાય છે, પણ તેનુ સ્વરૂપ, એટલે કે તે અથ', કઈ અનુમાનના વિષય નથો હાતા. કારણ, ત્યાં એ શબ્દ લિંગ તરીકે કામ કરતા
Page #322
--------------------------------------------------------------------------
________________
હત ૩-૩]
અનુમિતિવાદનું ખંડન [ ૨૮૨ હોય, તો તે એ અર્થના સાચાખેટાપણા વિશે વિવાદ જ ન થાત, જેમ ધુમાડાથી થતા અનિના અનુમાન વિશે નથી થતું.
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે: શબ્દમાંથી આપણને જે સમજાય છે તેના બે ભાગ છેઃ એક ભાગ અનુમાનથી સમજાય છે, બીજે સખથી કહેલો હોય છે. આમાં જે ભાગ અનુમાનથી સમજાત હોય છે તે બોલનારની અછારૂપ હોય છે. અને એ ઇરછા પણ બે પ્રકારની હોય છે. એક તો શક્ત અવાજ કરવાની ઈચ્છા, અને બીજી અવાજ મારફતે અર્થ વ્યક્ત કરવાની ઈચ્છા. આ બંને ઈછા આપણે અનુમાનથી જ જાણી શકીએ છીએ. તે આ રીતે? માણસ બોલે છે એ ઉપરથી આપણે સહેજે અનુમાન કરીએ છીએ કે એ અવાજ કરવા માગે છે. એથી વિશેષ એ ઈચ્છાનું મહત્તવ નથી. એ માત્ર એટલું સિદ્ધ કરે છે કે આ બોલનાર સજીવ પ્રાણી છે. જડ દેવ તે કંઈ બોલી ન શકે. હવે માણસ જે શબ્દો ઉચ્ચારે છે તે અર્થવાળા
ય છે, તે ઉપરથી આપણે એવું અનુમાન કરીએ છીએ કે એ લખે મારફતે કોઈક અર્થ પ્રગટ કરવા માગે છે. આ બે ઇરછાઓનું જ્ઞાન આપણને અનુમાનથી થાય છે, પણ એ જે બોલે છે, તેને જે અર્થ છે, તે અનમાનને વિષય નથી હોતો. કારણ, તે તો શબ્દમાં રજૂ થયેલો હોય છે. આ પણ શબ્દમાંથી જે કંઈ સમજાય છે તેના અનુમાનગમ્ય ભાગની વાત. હવે જે ભાગ શબ્દમાં રજૂ થયો છે તેની વાત કરે છે. એના પણ બે ભાગ છે. એક વાચ્ય અને બીજે વ્યંગ્ય. કારણ, માણસ કઈ વાર પોતાને જે કહેલું હોય છે તે સીધેસીધું શબ્દમાં કહી દે છે. એ ભાગ વામ્ય કહેવાય છે. પણ કેટલીક વાર માણસ પોતાનો અર્થ છુપાવવા માટે અથવા તેને સુંદર રીતે રજૂ કરવા માટે સીધેસીધે ન કહેતાં બીજા શબ્દોમાં જુદી રીતે રજ કરે છે અને ત્યારે તે વ્યંગ્ય કહેવાય છે. શબ્દમાંથી પ્રગટ થતો અર્થ વાર્ય હોય કે વ્યંગ્ય હોય, પણ તે અર્થની પ્રતીતિમાં શબ્દ લિંગ તરીકે કામ કરતા નથી અને અર્થ એ અનુમાન નથી. લિંગલિંગીના સંબંધ કરતા શબ્દ અને અર્થનો સંબંધ જુદો જ હોય છે. જ્યારે અમે વા હોય છે ત્યારે શબ્દ અને અર્થ વચ્ચે વાચક–વા સંબંધ હોય છે, અથવા સંકેત–સંકેતિત સંબંધ હોય છે. જ્યારે અર્થ વ્યંગ્ય હોય છે ત્યારે પણ શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ લિંગલિંગીને નથી હોતો, પણ વંજબંને હોય છે. આ શબ્દ અને અર્થના સંબંધને મીમાંસકો અકૃત્રિમ એટલે સ્વાભાવિક માને છે, જ્યારે તૈયાયિકો કૃત્રિમ એટલે કે સાંકેતિક માને
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૮૩ ] અનુમતિવાદનુ ખ`ડન
[ ધ્વન્યાલેાક
જે, પણ એ ગમે તે હાય, એ સબધ લિ...ગલિંગી સબંધ નથી. એટલે સુબ્દમાંથી પ્રતીત થતા અર્થા એ અનુમાનને વિષય નથી. આમ, ખાલનારના શબ્દમાંથી આપણને જે સમજાય છે, તેમાંથી ખેલનારની શબ્દ ઉચ્ચારવાની પૃચ્છા, અને શબ્દ દ્વારા અર્થા વ્યક્ત કરવાની ઇચ્છા એટલે ભાગ અનુમેય છે, અનુમાનથી જાણી શકાય છે, પણ એણે શું કહેવું છે, તે તે શબ્દમાં મૂકેલું હાઈ શબ્દની અભિધા અથવા વ્યંજના વૃત્તિ દ્વારા જ સમાય છે, અમાં અનુમાનને અવકાશ નથી. એને અનુમાનરૂપ હોત તે। તા એની સત્યાસત્યતા વિષે પ્રશ્ન જ ન ઊઠત, જેમ ધુમાડાથી કરાતા અગ્નિના અનુમાન વિશે નથી ઊઠતેા.
હવે અહીં કાઈ એવા પ્રશ્ન ઉઠાવે કે વાસ્યાયને તે શબ્દ સાથે સાક્ષાત્ સીધે। સંબંધ છે, એટલે તમારી દલીલ એના સબંધમાં સ્વીકારી શકાય, પણુ વ્યંગ્યાને કઈ શબ્દ સાથે સીધા સંબધ નથી, એટલે તેની ખાખતમાં એ દલીલ રવીકારી ન શકાય. એના નિરસન માટે હવે કહે છે કે—
વ્યંગ્યા વાગ્યસામર્થ્યથી એટલે વાચ્ય અથના શેરે સમજાતા હોય છે, એટલે વાચ્યની પેઠે વ્યંગ્યને પણુ શબ્દની સાથે સંબધ હોય છે. એ સ''ધ સાક્ષાત્ હાય કે અસાક્ષાત્ એટલે કે પર પરાથી હાય, તેથી કંઈ એ સબધ મટી જતે નથી. બ્યંજનાને આધાર અભિધા ઉપર હાય છે, એ અમે પહેલાં બતાવી ગયા છીએ. એટલે વક્તાના અભિપ્રાયરૂપ વ્યંગ્યની બાબતમાં જ શબ્દો લિલ્ડંગ તરીકે કામ કરે છે, પણ તેના વિષયરૂપ અની ખાખતમાં તા શબ્દો પ્રતિપાદક તરીકે કામ કા હાય છે, અને અથ પ્રતિપાદ્ય હાય છે.
મેનેા અર્થ એ છે કે મેલનાર શબ્દો ઉચ્ચારવા ઇચ્છે છે અને બ્દો મારકતે તે કાઈક અથ પ્રગટ કરવા ઇચ્છે છે, એટલું અનુમાના વિષય છે, એટલે કે એણે ઉચ્ચારેલા શબ્દો ઉપરથી આપણે આ અનુમાન ઉપર આવીએ છીએ, અને એમાં એના ખ્ખા લિંગ તરીકે ક્રમ કરે છે; પણ એણે જે કહેવું છે, જે એનું પ્રતિપાદ્ય છે, તેની બાબતમાં તે શબ્દ પ્રતિપાદક તરીકે જ કામ કરે છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
વિત ૩-૩૩ ]
અનુમિતિવાદનું ખંડન [ ર૦ અભિપ્રાયરૂપ કે અનભિપ્રાયરૂપ એ અર્થ, જ્યારે પ્રતીયમાન હોય છે, ત્યારે એનો બાપ કાં તે અભિધાથી થતો હોઈ શકે અથવા બીજા કોઈ વ્યાપારથી થતે હે ઈ શકે અભિધાથી તે એ નથી થતે એમ પહેલાં કહી જ ગયા છીએ; એટલે કોઈ બીજા વ્યાપારથી થ ય છે, અને તે વ્યાપાર વ્યંજકત્વ જ છે. વળી, વ્યંજકત્વ અને લિંગ– એકરૂપ નથી, કારણ આપણે જોઈએ છીએ કે દીપ વગેરેમાં વ્યંજકત્વ છે, તે ઘટાદિને પ્રગટ કરે છે. પણ તેનામાં લિંગર્વ નથી, એટલે કે દીવા ઉપરથી દાડાનું અનુમાન નથી થઈ શકતું. તેથી જેમ વાચ્યાર્થી અનુમાનગય નથી તેમ શબ્દનો પ્રતિપાઘ એટલે વ્યંગ્ય અર્થ પણે અનુમાન ગમ્ય નથી. ઉપર દર્શાવ્યા પ્રમાણે, શબ્દથી અનુમાનરૂપે જે પ્રતીત થાય છે, તે વાગ્યાથે નથી હોતો, પણ વાચ્યાર્થીની એક ઉપાધિ એટલે કે વિશેષણ હોય છે.
એને અર્થ એ છે કે શબ્દનો વાર્થ કે વ્યંગ્યાર્થ એ બેમાંથી એકે બનમાના૫ નથી હોતો. અનુમાનરૂપે જે સમજાય છે તે તો બેલનારની વિરક્ષા હોય છે. અને એ વાયા નથી તેની પણ વાચ્યાર્થીનું વિક હૈોય છે. એટલે કે એ અર્થ વિવાહિત છે એવું એ બતાવે છે. મતલબ કે વોલનારની વિવિક્ષા અનુમાનનો વિલય છે, પણ વિવક્ષિતાર્થ અનુમાન વિષય નથી.
જે પ્રતિપાદ્ય વિષયને લિંગી એટલે કે અનુમાન માનીએ તો એને વિશે મતભેદ થ ન જોઈએ, પણ લોકોમાં એવો મતભેદ હોય છે, એ પહેલાં કહેવાઈ ગયું છે.
અહીં કોઈ એવો મુદ્દો ઉઠાવે કે વ્યંગ્યાર્થીને સ્વીકારી લઈએ તો એ વ્યંગ્યાર્થીની સત્યાસત્યતાનો નિર્ણય તે કઈ બીજ અનુમાન જેવા પ્રમાણુથી જ કરવો પડવાનો. અને ત્યારે એને અનુમાનજ્ઞાન જ ગણવું પડશે. એનું નિરાકરણ કરવા હવે કહે છે કે –
જેમ વાચ્યાર્થીની બાબતમાં તેની સત્યાસત્યતાનો નિર્ણય કરતી વખતે ( અનુમાન વગેરે) બીજ પ્રમાણેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તે બીજા પ્રમાણેને વિષય બને
Page #325
--------------------------------------------------------------------------
________________
૮૮ ] અનુમિતિવાદનું ખંડન
[કવન્યાલ. છે, તેમ છતાં, તે અભિધા વ્યાપારને વિષય મટી જ નથી, તેવું જ વ્યંગ્યાથનું પણ છે. એટલે કે એની સત્યાસત્યતાને નિર્ણય અનુમાન વગેરે બીજા પ્રમાણુથી થાય છે, અને તેટલા પૂરતો તે તે પ્રમાણને વિષય બને છે, પણ તેથી કંઈ તે વ્યંજનાવ્યાપારને વિષય મટી જતું નથી. કાવ્યમાં તે વ્યંગ્યાથની સત્યાસત્યતાને નિર્ણય કરવાની જરૂર જ નથી હોતી, એટલે ત્યાં બીજાં પ્રમાણ લાગુ પડે છે કે કેમ એની ચર્ચા ઉપહાસપાત્ર જ થઈ પડે. એટલે બધે સ્થળે વ્યંગ્યપ્રતીતિ લિંગિપ્રતીતિ હોય છે, એમ ન કહી શકાય.
અથાત જ્યાં જ્યાં વ્યંજના ત્યાં ત્યાં અનુમાન એમ ન કહી શકાય.
જ્યાં શબ્દની વ્યંજના (વક્તાના અભિપ્રાયરૂપ) અનુમનગમ્ય વ્યંગ્યાથને લગતી હોય છે, તેવાં વાકષોને વનિ (કાવ્ય) નથી કહેતા.
કારણ, એ વ્યંજના વક્તાની વિવક્ષા પૂરતી મર્યાદિત હોય છે. તેમાં વસાવંકારને સમાવેશ નથી થતો હતો.
એ વ્યંજનાનો ઉલલેખ અમે એમ બતાવવા કર્યો છે કે જેઓ શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય છે, એમ માને છે, તેમને પણ વ્યંજનાને સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. એ વ્યંજના કેઈવાર લિંગરૂપે તે કોઈ વાર બીજે રૂપે વાચક શબ્દોમાં તેમ જ (ગીતાદિ) અવાચક શબ્દોમાં પણ રહેલી છે, એ વાતને કેાઈ વિરોધ કરી શકે એમ નથી, એ બતાવવાને અમારો પ્રયત્ન છે.
આ ભાગ સમજાવતાં લોચનાકાર કહે છે કે એ બંજના કોઈ વાર, વાતાના અભિપ્રાયની બાબતમાં બને છે તેમ, અનુમાન રૂપે, તો કોઈ વાર, પની બાબતમાં બને છે તેમ, પ્રત્યક્ષ વ્યંજ રૂપે, તો કોઈ ગીતMનિની છે રસાદિને કારણ રૂપે, કંઈ વાર વિવક્ષિતવાઅધ્વનિ પેટે અભિધાના સહકારમાં, તે કોઈ વાર અવિવક્ષિતવાવનિની પેઠે લસણાના ધારમાં, આમ વિવિધ પ્રકારે જોવા મળે છે. એ કઈ વાર વાચા શબ્દો દ્વારા તો કઈ વાર બવાયા શબ્દ દ્વારા પણ પ્રગટ થાય છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
0 - ].
સુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ આમ, બંજના, લક્ષણ અને અભિધા વગેરે શબ્દના પ્રસિંહ વ્યાપારોથી નિયમ તરીકે જુદી જ હોવા છતાં, એ વનિતવને અભિધા કે લક્ષણામાં સમાવેશ થઈ જાય છે, એમ જેઓ હપૂર્વક કહે છે, તેમના વાંધાનું ખંડન કરવા માટે અને યહુદને સમજાવવા માટે તેના વિશેષ પ્રકારરૂપ વનિનું લક્ષણ માંધવામાં આવે તે તેમાં કોઈ વાધે ન લઈ શકે. ફક્ત સામાન્યનું લક્ષણ બાંધ્યું હોય તેથી કંઈ વિશેષની વિગતે વ્યાખ્યાની ઉપયોગિતાનો ઈન્કાર ન થઈ શકે. એમ જે હેય તે તે સત્તામાત્રનું લક્ષણ બાંધ્યા પછી બીજી બધી સત્તા કહેતાં અસ્તિત્વ ધરાવતી વસ્તુઓનું લક્ષણ બાંધવું એ કેવળ પુનરુક્તિ જ થઈ પડે. એટલે,
કાવ્યને ઇવનિ નામને જે પ્રકાર, તેનું સવરૂપ વિદિત ન હોવાને કારણે વિદ્વાનમાં સતત મતભેદને વિષય થઈ પડયો હતો, તેને આ પ્રમાણે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યો છે.”
અહીં એટલું નેધવું જોઈએ કે કેટલીક પ્રતોમાં આ શ્લેક કારિયા તરીકે માનેલો છે અને તેથી કારિકાની એકંદર સંખ્યામાં એકનો વધારો જોવા મળે છે.
ભૂતવ્યંગ્યનું નિરૂપણ
ગુણીભૂતવ્યંગ્ય નામને કાવ્યને બીજે એક પ્રકાર જેવામાં આવે છે, જેમાં વ્યંગ્યના સંબંધમાં આવતાં, વાય ચારુત્વ ખૂબ વધી જાય છે.
લલનાના લાવય જેવા જે વ્યંગ્યાર્થીનું અમે પ્રતિપાદન કરી ગયા, તે જ્યારે પ્રધાન હોય ત્યારે અવનિ કહેવાય છે, છે અમે જણાવી ગયા છીએ. તે ગૌણ બની જવાથી જ્યારે વાગ્યનું ચારુત્વ વધી જાય છે, ત્યારે ગુણીભૂતવ્યંગ્ય નામનો કાવ્યપ્રકાર છે, એમ માનવામાં આવે છે. તેમાં તિરસ્કૃતવાગ્ય૨૩. ૧૯
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[કવન્યાવક વાળા શબ્દોથી વ્યંજિત થતે વસ્તુમાત્રરૂપ વ્યંગ્યાથે કોઈવાર વારૂપ વાકયાર્થક કરતાં ગૌણ બની જાય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય કહેવાય છે. જેમ કે –
આ ક જુદા જ પ્રકારનો લાવણ્યતિધુ છે, જેમાં ચંદ્રની સાથે કમળ તરે છે, જેમાં હાથીનાં કુંભસ્થળ ઉપર આવે છે અને જેમાં જુદી જ જાતનાં કેળનાં થડ અને મૃણાલના દંડ નજરે પડે છે ?”
લેચનકાર કહે છે કે આ કઈ તરુણની અભિલાષ અને વિસ્મયભરી ઉક્તિ છે. અહીં સિંધુ શબ્દથી પરિપૂર્ણતા, ઉત્પલ શબ્દથી કટાક્ષની છટા, ચંદ્ર શબ્દથ વદન, હાથીનાં કુંભસ્થળેથી સ્તનયુગલ, કેળનાં થડથી બંને સાથળ, અને મૃણાલ-દંડથી ભુજાઓ સૂચવાય છે. એ બધા શબ્દને મુખ્ય ચે અહીં બિલકુલ બંધબેસતો થતો ન હોઈ “ નિ:શ્વાસાંધ માંના “અંધ' શબ્દની પેઠે તેને તિરસ્કાર થાય છે, અને તે, ઉપર કહ્યા પ્રમાણેના વ્યંગ્યાર્થીને પ્રગટ કરે છે. આમ, અહીં અત્યંત નિરરનવાયવનિ છે પણ તે વાર્થને જ શોભામાં વધારો કરે છે, એટલે એ વાચ્યસિદ્ધયંમરૂ૫ ગુણભૂતવ્યંગ્યનું ઉદાહરણ બને છે. કમલ, ચંદ્ર વગેરે સંસારના સુંદરમાં સુંદર પદાથી છે, તે બધા એક સ્થળે ભેગા થાય એ અસંભવિત છે, પણ અત્યંત મરમ નાયિકારૂપી એક પાત્ર મળી જતાં એ બધા તેમાં ભેગા થાય છે, અને એમ વિસ્મયને વિભાવ બન્યા છે, પછી યંગ્યાર્થથા એમ નાયિકાનાં મુખ, નેત્ર વગેરે અંગે પ્રતીતિ થતાં એ અભિલાષનો વિભાવ બને છે. અહીં સુધી વાચની પ્રજાનતા છે. એ પછી નાયકની રતિ અભિવ્યક્ત થઈ શૃંગારરૂપે વ્યંજિત થાય છે. આમ, આ બ્લેકમાં પહેલાં વ્યંગ્યાથે ગૌણ બની વાગ્યાથ ની શે ભામાં વધારો કરે છે, પણ પાછળથી જ્યારે શુગાર રસ વ્યંજિત થાય છે ત્યારે એ વાચ્ય ગૌણ બની જાય છે.
કોઈ વાર અતિરસ્કૃત વાગ્યવાળા શબ્દથી વ્યંજિત થત વ્યંગ્યાર્થ. કાવ્યના ચારુત્વની દષ્ટિએ વાચ્યાર્થીનું પ્રાધાન્ય હેઈ ગૌણ બની જાય છે, ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કહેવાય છે. જેમ કે “અનુરાગવતી સંધ્યા” વગેરે ઉદાહરણમાં.
આ લે કે પહેલા ઉદ્યોતમાં ઉતારે છે અને ત્યાં વ્યંગ્યાથે કઈ રીતે ગૌણ બને છે તે સમજાવેલું છે. જુઓ ૫. ૨૮.
Page #328
--------------------------------------------------------------------------
________________
જીત ૭–૩૫ ]
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ ૯૧
એ જ વ્યંગ્ય વસ્તુને પેાતે જ શબ્દથી કહી દઈ પ્રગટ કરી દેવાથી પણ વ્યંગ્ય ગૌણુ ખની જાય છે, એનું ઉદાહરણ પહેલાં ટ્વીટ સ`કેતકાળ જાગ્રુવાની ઇચ્છાથી' વગેરે Àાકનું આપેલુ' છે.
આ લેાક ખીજા ઉદ્યોતમાં ૨૨મી ક્રારિકાની વૃત્તિમાં ઉતારલા અને આ મુદ્દો સમજાવેલા છે. જુએ પૃ. ૧૧૬,
રસાદિરૂપ વ્યંગ્ય ગૌણ બની જાય છે તે રસવદલ'કારની ચર્ચામાં બતાવેલુ છે. ત્યાં એટલે કે રસવદલ કારમાં એ રસાદિ, મુખ્ય વાકયની દૃષ્ટિએ જોતાં, પરશુવા જતા નાકરની પાછળ જેમ રાજા ચાલે છે, તેમ ગૌણુ ખની જાય છે.
યંગ્ય અક્ષકાર ગૌણુ મનવાનાં ઉદાહરણ દીપક વગેરે અલકારા છે.
ખીન્ન ઉદ્યોતમાં દીપક વગેરે અલકારામાં વ્યંગ્ય ગૌણુ ઢાય છે તે વિગતે ખતાવેલું છે.
આ રીતે વસ્તુ, અલંકાર અને રસાદિ ત્રણે પ્રકારના વ્યંગ્યાŕ ગૌણુ
મૂની જાય છે.
તે જ પ્રમાણે,
૩૫
પ્રશ્નન એટલે કે પ્રસાદ નુયુક્ત અને ગભીર એટલે કે ન્યગ્યને લીધે અર્થગાંભીય વાળી પદાવલિવાળી તથા આાન દદાયક જે કાવ્યરચનાઓ હુંય, તેમાં બુદ્ધિમાન કવિએ આ કાવ્ય પ્રકારની જ ચૈાજના કરવી,
આ અનેક પ્રકારની, તેવા એટલે કે વ્યંગ્ય અને લીધે વિવેકી ભાવકાને આનદાયક થઈ પડતી અને પ્રકાશમાન એવી જે કાવ્યરચનાઓ છે તે બધીમાં આ ગુણીભૂતવ્યંગ્ય નામના પ્રકાર ાજવા જોઈએ. જેમ કે
―
Page #329
--------------------------------------------------------------------------
________________
૯૨ ] ગુણીભૂતવ્ય અનુ. નિરૂપણ
[ બન્યા.
“ અહે ! શું મહોદધિનું કુટુંબ છે! લક્ષ્મી તા એની ીકરી છે. વિષ્ણુ તે એના જમાઈ છૅ, ગંગા તે એની ગૃહિણી છે, અમૃત ને ચદ્ર તા એના પુત્રો છે ! ''
૩૬
જ
આને સમજાવતાં લેાચનકારક કહે છે કે જેને મેળવવ ની બધા માધ્યુસે અભિલાષા સેવે છે એવી લક્ષ્મી એની દીકરી છે, અન્ના જ ભાગા અને મેક્ષ સુધ્ધાં આપવામાં સદા ઉઘોગી એત્ર વિષ્ણુ એના જમાઈ છે, બધી ઇચ્છવા જેવા વસ્તુ મેળવા આપને સમર્થ એવી ગંગા એની પત્ની છે, અમૃત કહેતાં વરુણી અને ચંદ્ર અના પુત્રા છે. ( અહીં અમૃતા અ વ રુણી લેવાનું કારણ એ છે કે અમૃત ચદ્રની પેઠે સર્વજનસુનભ નથી.) આના વ્યંગ્યાય એ છે કે ગંગાસ્નાન, .િચરસેવા વગેરે સેંકડા ઉષાયા કરીએ. ારે પ્રાપ્ત થતી ૯૬માનું એકમાત્ર મુખ્ય કુળ ચંદ્રોદય સમયે પાનગેષ્ઠિને ઉપભેગ લઇ શકાય એ છે. એ ઉપભાગ જ ત્રણે લેકમાં સારભૂત તત્ત્વ છે, એવા વ્યંગ્યા, ‘ અટ્ઠા, સમુદ્રનું કુટુંબ કેવું છે !,’ એ વાથમાં જેવ、 આશ્રર્ય છે, તેનું અગ બની જાય છે એટલે આ ગુણ ભૂતવ્ય ના દાખલેો છે.
અ
કાવ્યમાં જો અલંકાર ન હેાય અને તેને હાય તેા અલંકારના અભાવને લાધે અને કાવ્યા કાવ્ય મવગરનું થઈ જાય; તેમાં જો ગુણ ભૂતવ્યંગ્યને આવે તે! તેમાં પ્રાણ પ્રગટે છે. એ જ રીતે અન્ન કારમાં પણ જો વ્યંગ્યા ભળે છે તેા તેની રમણીયતા વધી જાય છે, એમ બતાવવા કહે છે કેઆ વાચ્યાલ કારાનેાવ પણ, તેમાં વ્યંગ્ય અંશ ભળવાથી, ઘણે ભાગે કાવ્યમાં પરાક્રેટિની ઘેાભા ધારણ કરતા જોવામાં આવે,
જો વધુ પડતા રકુટ વાચ્ય બની જવાથી ઉપયેાગ કરવામાં
આ વાચ્યાલંકારામાંના કેટલાક) વ્યંગ્ય અલકાર કે વસ્તુમાત્રના યથાયેાગ્ય મિશ્રણથી અતિશય શોભા ધારણ કરે છે એવું લક્ષણકા એ એક દેશથી ખતાવેલુ' છે; પરંતુ ખરાખર તપાસ કરીએ તે લગભગ બધા જ અલકારા કાવ્યમાં એ રીતે Àાભાતિશય ધારણ કરતા નેવામાં આવશે.
Page #330
--------------------------------------------------------------------------
________________
હત ૩-૩૬ ]
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ ૨ ઉપરના વાક્યમાં “એક દેશથી બનાવેલું છે' એમ કહ્યું છે, તેને અર્થ એકદેશવિવર્તિ રૂપકથા' એવો કર એમ લોચનકાર કહે છે, જે કે અહીં “અલંકારોમાંના કેટલાકમાં બતાવેલું છે,' એવો અર્થ કરીએ તો ચાલે અને તે વાકયતા પાછલા ભાગ સાથે સુસંગત પણ છે.
જેમ કે, દીપક અને સમ એક્તિ વગેરેની પેઠે બીજા અલંકારો પણ, મોટે ભાગે, બીજા વ્યંગ્ય અલ કાર અને બીજા યંગ્ય વસ્તુના મિશ્રણવાળા જોવામાં આવે છે. કારણ, પહેલું તે એ કે બધા અલંકારમાં અતિશયેક્તિ ગર્ભિત હેઈ શકે છે. મહાકવિઓ દ્વારા જ્યારે બીજા અલંકારોમાં અતિશયોક્તિ ગર્ભિત રાખવામાં આવે છે ત્યારે તે કાવ્યને કોઈ અપૂર્વ શોભા આપે છે તે પછી પિતાના વિષયમાં ઔચિત્યપૂર્વક અતિશક્તિને ઉપગ કરવામાં આવે તે તે કાવ્યને ઉત્કર્ષ કેમ ન સાધે ?
અહીં લેયનકાર અતિશયોક્તિ ઔચિત્યપૂર્વક વપરાયાનું અને અનૌચિત્યપૂર્વક વપરાયાનું એમ બે ઉદાહરણ આપે છે, તે આપણે જોઈએ.
ઔચિત્યપૂર્વક અતિશયોક્તિનો ઉપયોગ થયો હોય એવું ઉદાહરણ - ભદ્દેદુરાજને નીચેને ધાક છેઃ
યુવાન કૃષ્ણની બાબતમાં યૌવનભરી સ્ત્રીઓની આવી દશા થઈ છે: રહી રહીને વારે વારે જોવા થી તેમની આંખે ચંચળ બની ગઈ છે, કાપેલી કમલની નાળની જેમ તેમનાં ગાત્રો દિવસે દિવએ સુકાતાં જાય છે, તેમના ગાલ દુર્વાકાંડને પણ લજાવે એવી ઘેરી પીળાશ ધારણ કરે છે”
આ લોકમાં કામદેવ જેવા કૃષ્ણના સૌંદર્યની અતિશયના વ્યંજિત થાય છે, તેથી એમાં વપરાયેલી અતિશયોક્તિ અલૌકિક શોભાથી શોભી વડે છે. એથી ઊલટું, જ્યારે ચિત્ય સચવાતું નથી ત્યારે અતિશયોક્તિથી શોભા મરી પરવાર છે. જેમ કે નીચેના બ્લેકમાં :
તારાં સ્તન વધીને આવાં મોટાં થઈ જશે એને ખ્યાલ કર્યા વગર જ બ્રહ્માએ આકાર આટલું નાનું બનાવ્યું હતું.”
આમાં સ્તનને વિકાસ વર્ણવવા આકાશ નાનું છે એવી અતિશયોક્તિ કરી છે, તે હાસ્યાસ્પદ બની જાય છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
રહ૪] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[ કન્યાથી ભામહે પણ અતિશયોક્તિની વ્યાખ્યામાં જે કરવું છે કે –
“(પહેલાં જે અતિશક્તિઓ ગણવેલી છે) એ બધી જ વક્રોક્તિ છે. એના વડે અર્થનું વિભાવન થાય છે. માટે કવિએ એને સિદ્ધ કરવા પ્રયતન કરે. એના વિના અલંકાર કે ?”
તેનો અર્થ એટલો જ કરે જોઈએ કે કવિની પ્રતિભાને લીધે અતિશક્તિ જે અલકારમાં પ્રભાવક બને છે તે જ અલંકારની શેભામાં વધારો થાય છે, બીજા અલંકારો તે માત્ર નામના જ અલંકાર રહે છે. તેથી, બધા અલંકારનું રૂપ ધારણ કરવાની એની શક્તિ હોવાથી, અભેપચારથી એ જ બધા અલંકારરૂપ ગણાય છે.
છેલ્લા વાક્યને અર્થ એ છે કે “અતિશયોક્તિ જ બધા અલંકાર છે' એ લાક્ષણિક પ્રયોગ છે. ખરું જોતાં, બધા અલંકારે જુદા છે અને અતિશયોકિત જુદી છે, પણ અહીં તેમની વચ્ચે અભેદનું કથન કર્યું છે એ કેવળ ઉપચારથી કર્યું છે.
એ અતિશયોક્તિનું બીજા અલંકાર સાથેનું મિશ્રણ કોઈ વાર વાગ્યરૂપે થાય છે, તે કઈ વાર વ્યંગ્યરૂપે થાય છે, ત્યારે પણ તે કઈ વાર પ્રધાન રૂપે થાય છે, તો કોઈ વાર ગાયરૂપે થાય છે. જ્યારે વાગ્યરૂપે થાય છે, ત્યારે તે વાચાલંકાર ગણાય છે, અને પ્રધાનપણે વ્ય ગ્યરૂપે થાય છે ત્યારે તેને સમાવેશ ધ્વનિમાં થાય છે. અને જે ગૌણપણે વ્યંગ્યરૂપે થાય છે, તે તે ગુણીભૂતવ્યંગ્ય ગણાય છે.
અને બીજા અલંકારમાં દાખલ થઈને તેને પુષ્ટ કરવાની આ વિશેષ શક્તિ બીજા અલંકારમા પણ હોય છે. પણ તેઓ બધા અલ કારમાં પ્રવેશી શકતા નથી, જ્યારે અતિશયોતિ તે બધા જ અલંકારોમાં પ્રવેશી શકે છે, એ તેની વિશેષતા છે. જે અલંકારોમાં સાદને કારણે અલ કારત્વ આવે છે, જેમ કે રૂપકોપમા, તુલ્યોગિતા, નિદર્શના, વગેરેમાં, – તેમાં
Page #332
--------------------------------------------------------------------------
________________
ઉલોત ૩-૩૬ ]
ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ [ ૨૫ ચંખ્યરૂપે જે સાદશ્ય પ્રતીત થાય છે, તે જ ભતિશય પામે છે, અને તેથી તે બધા જ અતિશય ચાવયુક્ત બનીને ગુણીભૂતવ્યંગ્યનો વિષય બને છે. સમાસે ક્તિ, અક્ષેપ, પર્યાયોક્ત વગેરેમાં તે, વ્યંગ્ય અંશના અવિનાભાવથી જ, એટલે કે તેમાં વ્યંગ્ય અંશ હોય તે જ અલંકારત્વ આવતું હેઈ, એ બધા ગુણીભૂતવ્યંગ્યમાં સમાઈ જાય છે, એ બિલકુલ નિર્વિ. વાદ વાત છે.
ઉપર ગણવેલા અલંકારોમાંથી એક નિદર્શના સિવાય બાકીના અલંકારોની વિગતે ચર્ચા પહેલાં થઈ ગયેલી છે નિદર્શનાની વ્યાખ્યા એવી છે કે જેમાં કેઈ ક્રિયા દ્વારા વિશિષ્ટ અથ નો બધ કરાવવામાં આવે તે નિદર્શના. જેમ કે –
મંદ પડી ગયેલા તેજવાળો સૂર્ય અસ્ત પામવાની તૈયારી કરી હ્યો છે. એ શ્રીમંતોને એવો ઉપદેશ આપે છે કે જેની ચડતી તેની પડતી થાય જ છે.”
ખામાં સૂર્ય પોતાની ક્રિયા વડે અમુક અર્થ બધ કરાવે છે એટલે અહીં નિદર્શના અલંકાર છે. અને એમાં શ્રીમંતો અને સૂર્યનું સાદગ્ય વ્યંજિત થાય છે તે ચાર્વસાધક થઈ પડે છે. એ સાદગ્ધ વામ નિદર્શનને જ પોષે છે એટલે મૌણ છે અને માટે અહીં ગુણીભૂતવ્યંગ્ય છે.
વળી આ ગુણીભૂતવ્યંગ્ય કાવ્યમાં કેટલાક અલંકારોની બાબતમાં અમુક અલંકાર ગર્ભિત હોઈ શકે એવો નિયમ છે, જેમ કે વ્યાજસ્તુતિમાં પ્રાલંકાર ગર્ભિત હોય છે.
કારણ, જે દેવના કે રાજાને ઉદ્દેશીને એ વિંઘ ઉચ્ચારાઈ હેય છે, તેની પ્રશંસામાં (ચાક્તિમાં) એનું પર્યવસાન થતું હોય છે. અને દેવ છે રાજા વિષયક રતિ ભાવ કહેવાય છે, અને જ્યાં ભાવ વ્યંગ્યા બીજા અલંકારને પિષત હોય ત્યાં પ્રાલંકાર ગણાય છે.
કેટલાક અલંકારમાં અલંકારમાત્ર ગર્ભિત રહેતું હોય છે. જેમ કે સસંદેહ વગેરેમાં ઉપમા ગર્ભિત હોય છે.
આને સમજાવતાં લોચનાકાર કહે છે કે અહીં ઉપમા એટલે સદાય આધારિત બધા જ અલંકાર એ અર્થ લેવાનો છે, અને એ રીતે એમાં
Page #333
--------------------------------------------------------------------------
________________
હs] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[બન્યાપક રૂપક, અનુતિ, વ્યતિરેક બધાને જ સમાવેશ થઈ જાય છે. આપણે એક પાંત લઈ એ.
હે રાજ, તને યુદ્ધભૂમિ ઉપર જેઈને તારા શત્રુના પહાએ આવા બાવા સંક૯પવિકલ્પ કરે છે કે આ તે સૂર્ણ છે? પણ તેને તો સ ત ઘોડા હેય છે. તે શું એ અગ્નિ છે! પણ તે કંઈ નિશ્ચિતપણે બધી દિશાઓમાં ફેલાતો નથી. તો શું એ સાક્ષાત યમ છે પણ તેને વાહન તો પાડે છે.”
આમાં વાચ્ય અલંકાર સસંદેહ છે, અને સાથે સાથે સાદપની પણ વ્યંજનાથી પ્રતીતિ થાય છે. “રાજા સૂર્ય જેવો છે', એ ઉપમા થઈ. “રાજા સૂર્ય છે', એ ૨ ક થયું “આ રાજા નથી, રાઈ છે', એ અપ
નિ થઈ. “રાજ કરતાં સૂર્યમાં વિશેષતા છે', એ અતિરેક . આમ, અહીં, સાદશ્યમૂલક બધા જ અલંકારે ગર્ભિત થઈ જાય છે.
કેટલાક અલંકાર પરસ્પરગતિ થઈ શકે છે, જેમ કે દીપક અને ઉપમા. ઉપમાગભ દીપક તે જાણી જ છે. કોઈ વાર દીપક પણ ઉપમામાં ગર્ભિત હોય છે. જેમ કે માપમામાં. દા. ત. “કુમાર-સંભવમાં પાર્વતીથી હિમાલયની શોભા વધે છે એમ કહેવા લખેલે નીચેને લોક –
“ભારે પ્રભાવાળી શિખારી જેમ દવે, ત્રિપથગા ગંગાથી જેમ આકાશમાર્ગ, સંસ્કારી વાણીથી જેમ વિદ્વાન, તેમ તેના (પાર્વતી)થી તે (હિમાલય) પવિત્ર પણ થયો અને વિભૂષિત પણ થયો.”
આમાં પવિત્ર અને વિભૂષિત થવારૂપી એક સાધારણ ધર્મથી અનેક પદાર્થોને જોડવા છે, એટલે માપમાં વાચાલંકાર છે. દીપમાં પણ એવું જ થાય છે. એટલે આ માલેપમામાં દીપકની છાયા સ્પષ્ટપણે જે શકાય છે.
એટલે, આ રીતે, વ્યંગ્ય અંશના સંસ્પર્શને લીધે ચારત્યાતિશય ધારણ કરતા રૂપકાદિ બધા જ અલંકાર ગુણીભૂતવ્યંગ્યના ક્ષેત્રમાં સમાઈ જાય છે. એ પ્રકારના એટલે કે વ્યંગ્યસંસ્પર્શથી ચાર ધારણ કરનારા ઉપર ગણાવેલા (દીપ,
Page #334
--------------------------------------------------------------------------
________________
Q 1–31 ]
ગુણીભૂતવ્ય નું નિરૂપણ [ ૯૦
તુલ્યયાગિતા વગેરે) તથા ન ગણાવેલા (સસ ંદેડ વગેરે) બધા જ અલકારામાં ગુણીભૂતવ્યંગ્યતા સામાન્યરૂપે રહેલી જ હાય છે. એટલે તેનું લક્ષણુ સમજી લેવાથી એ અલંકારનું સ્વરૂપ પણ બરાબર સમજાઈ જાય છે.
.
.
•
અહી કહેવાનો મતલબ એ છે કે અલંકારામાં ચાવ આવે છે તે ગુણીભૂતત્ર્ય અને કારણે જમાવે છે. એ જ બધા અલકારીનું સામાન્ય લક્ષણ છે. જે અલંકારમાં ચુણીભૂતવ્યંગ્ય ન હૈ।ય તેમાં મારુત કાઈ શકે જ નહિ અને તેને અલંકાર કહેવાના પણ કશો અર્થ નથી. ગુણીભૂતમગ્મ વગરના અલારેને પણ અલંકાર ડીને તે તેા - જેવી ખાય તેવા મય ’ એને પણ્ ઉપમા ગણવી પડે; ‘ ખળામાંના ખૂશ રૂપ છે' અંતે રૂપક કહેવું પડે; ક્રેઈ ટ્રિગ્મથી વ્યાકરણના સુત્રને પશુ દ્વેષને દાખલે માનવા પડે; • એ, એ, અ. મો ના પ્. વ્. આય્. આત્ થાય છે, Àને પણ યથાસંખ્યનું ઉદાહરણ ગણવું પડે; ગામ ધેડા, માથા અને પશુને લઈ આવ’ એને દીપકનું ઉદાહરણ માનવું પડે. કારણ, એમાં એક સામાન્ય ધર્માંથી અનેક પદાર્થોને તેડવામાં આવ્યા છે; મા તે માસ છે કે ચાંલયે છે' એને પણ સ ંદેહ અલંકાર માનવો પડે; મા ચાંદી નથી, છીપ છે” એને ષણ અપવ્રુતિ અલંકાર ગહુવા પડે; 'નિયા દેવદત્ત દિવસે ખાતે। નથી ’ એને પર્યાય।ક્ત ગણવા પડે, કારણ, · ડિસે દેવદત્ત રાતે ખાય છે' એવું ખીજી રીતે કહેવામાં આવ્યું છે, એથી વધુ ધાતુને લાગુ પડે એવા વ્યાકરણના નિયમને જેમ કે ‘સ્થાપ્વારિત્ર્ય 'ને તુક્ષ્મપેાગિતા અલકાર માનવા પડે, કારણ, એમાં પ્રસ્તુત પ્રદાન એક ધર્મોથી જોડવા છે. આવું બીજા અલંકારે તે વિશે પણ સમજવું. એટલે વળ અલકારની વ્યાખ્યા સાથે અમેસતી થાય એવી ઉક્તિને સવ કાર ન કરેવાય, તેમાં ચારુતા હોવી જ જોઈએ, અને એ ચાના ગુણીભૂતગ્ઞના સ્પર્શથી જ આવી શકે છે, એટલે જેમાં ગુણીભૂતવ્યંગને સ્પર્શે નાય અને અલંકાર કહેવા ન જોઈએ. અને ગુણીભૂતવ્યંગનું સ્વરૂપ સમજાવ્યું એટલે બધા અલંકારાનું સામાન્ય સ્વરૂપ તેમાં આવી જાય છે. દરેક અલંકારના માત્ર વિશેષ પરિચય આપવા એ પૂરતુ નથી. ખાથી કૃત્તિમાં મામળ કહે છે
.
—
સામાન્ય લક્ષણુ સમજાવ્યા વગર દરેક અલારનું અલગ અલગ સ્વરૂપ જણાવવાથી તેા તેમને વિશે સાચુ' જ્ઞાન ન મળી
Page #335
--------------------------------------------------------------------------
________________
૯૮ ] ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ
[ બન્યાલોક શકે, જેમ પ્રત્યેક શબ્દના પાઠથી જ શબ્દનું જ્ઞાન નથી મળા શકતું. કારણ, અલંકારો અને શબ્દ તે અનંત છે. વાણીના વિક કહેતાં ભગીએ તે અનેક છે, અને તે બધા જ અલંકારના પ્રકાર છે. વળી, ગુણભૂતવ્યંગ્યનું ક્ષેત્ર તે વિશાળ છે. કેવળ એક અલંકારમાં બીજે વ્યંગ્ય અલંકાર ભળે એટલું નહિ પણ એ સિવાયનો પણ વસ્તુ કે રસારિરૂપ અર્થ ભળે તે પણ એમાં અમાઈ જાય છે. એટલે ઇવનિને આ બીજે પ્રવાહ પણ મહાકષિઓના રમણીય વિષય તરીકે સહુએ બરાબર સમજી લે એઈ એ. સહુદયના હૃદયને હરી લેનાર કાવ્યને એ કોઈ પ્રકાર છે જ નહિ, જેમાં પ્રતીય માન અર્થના સંસ્પર્શ થી સૌંદર્ય ન આવ્યું હોય. આમ, આ કાવ્યનું બહુ મોટું રહસ્ય છે અને એને વિદ્વાને એ સમજી લેવું જોઈએ.
૩૭ અલંકાર વગેરેથી યુક્ત હોવાં છતાં, જેમ લજજા જ કુલવધુનો મુખ્ય અલંકાર હોય છે, તેમ (કાવ્યાલંકારોથી ભૂષિત હવા છાં) આ વ્યંગ્યની છાયા જ મહાકવિએની વાણીને મુખ્ય અલંકાર છે.
કારણ કે એને લીધે સુપ્રસિદ્ધ અથાત્ વારેવારે નિરૂપાઈ ગયેલ અર્થ પણ કેઈ અપૂર્વ સૌંદર્ય ધારણ કરે છે જેમ કે –
કામદેવની આજ્ઞાનું પાલન કરવામાં મુઘાણીના જે કોઈ અનિચય લીલાવિલાસ વિશ્વાસપૂર્વક પ્રગટયા છે. અને જે ક્ષણે ક્ષણે નવે નવે રૂપે દેખા દે છે, તેનું ભાવન, એકાંતમાં બેસીને કેવળ ચિત્તથી જ સતત કરવા જેવું હોય છે.”
આ લેકમાં વાચ્યાર્થીને સ્પષ્ટપણે ન કહેતાં એવા જિ” (કોઈ અનિર્વચનીય) પદને લીધે અનંત અને અલિષ્ટ બંગ્યાને બંધ થતાં, એવી કઈ રમણીયતા છે કે અહીં નથી અનુભવાતી ?
Page #336
--------------------------------------------------------------------------
________________
થત ૩-૩૮ ]
કાકુ-આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય ( ૧ - મક-આક્ષિત ગુણીભૂત-અંગ્ય
એ પછી કાકુથી આક્ષિપ્ત થતા ગુણીભૂતવ્યંગ્યનું નિરૂપણ કરે છે.
૩૮
કાકુને લીધે આ જે બીજા અર્થની પ્રતીતિ થતી જોવામાં આવે છે, તે, વ્યંગ્યાથે ગૌણ હોવાને કારણે, આ એટલે કે ગુણીભૂતવ્યંગ્ય પ્રકારમાં જ સમાઈ જાય છે.
અને કઈ વાર કાકુથી આ જે બીજા અર્થની પ્રતીતિ થતી જોવા મળે છે, તે, ચંપાર્થ ગૌણ હોઈ, ગુણભૂત નામના કાવ્યભેદમાં જ સમાઈ જાય છે.
જેમ કે –
મારા જીવતાં ધૃતરાષ્ટ્રપુત્રો સ્વસ્થ રહેશે ?”
વેણીસંહાર' નાટકમાં આ ભીમની ઉક્તિ છે. આખો લે આ પ્રમાણે છે:
લાગૃહને આગ લગાડીને, ઝેરવાળું અન્ન ખવડાવીને, જુગટાની સભામાં બોલાવીને અમારા પ્રાણ અને ધનસંપત્તિ ઉપર ઘા કરીને, તથા પાંડવવધૂના વસ્ત્ર અને કેસ ખેચીને, મારા જીવતાં ધૃતરાષ્ટ્રપુત્રે સ્વસ્થ રહેશે?”
અહીં થંમાર્થ સ્પષ્ટ છે કે ધૃતરાષ્ટ્રના પુત્રે મારા જીવતાં કદી સ્વસ્થ રહી શકે જ નહિ અહીં કાકુથી વ્યક્ત થતે આ વ્યંગ્યાર્થી વાય કોષના અનુભાવને જ ઉપકારક થઈ પડે છે એટલે એ ગુણીભૂતવ્યંગનું વાહરણ બને છે. . અહીં એક સ્પષ્ટતા કરવી જોઈએ કે લોચનકાર જયાં જ્યાં પાક હેય ત્યાં બધે જ ગુણીભૂતવ્યંગ્ય માને છે, જ્યારે મનટ વગેરે એમ માને છે કે જ્યાં કાકુથી સમજાતે વ્યંગ્યાથે ગૌણ હોય ત્યાં ગુણીભૂતવ્યંગ્ય અને પ્રધાન હોય ત્યાં ધ્વનિ ગણાય. “દીધિતી” નામની ટીકાના લેખમ પણ એમ જ માને છે, અને તેથી કારિકા અને વૃત્તિને અર્થ પણ એ રીતે વટાવે છે: મૂળમાં “વ ગુમાવે છે તેના બે અર્થ થઈ શકે; “બંએ જ્યારે ગૌણ હેય ત્યારે’ અને ‘યંગ્ય ગૌણ હોઈને.’ લોચનાકાર બીજે અર્થ લે છે, દીવિતીકાર પહેલે અર્થ રવીકારે છે.
એવું જ બીજું ઉદાહરણ –
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] મક-આણિત ગુણીભૂતવ્યંગ્ય
[ બન્યા? સારુ, પતિવ્રતા, અને તે અસતી છીએ; હવે બસ કર. તે તારું શીલ ભ્રષ્ટ નથી કર્યું ને? પણ અમે લોકોની વહુની પેઠે ઘાંયજાની કામના તે નથી કરીને ?”
bઈ સારા ઘરની સ્ત્રી કેઈ ઘાંયજાના પ્રેમમાં પડી છે અને તેણે બીજી સ્ત્રીને તેના દુરાચાર માટે ઠપકો આપ્યો હશે, એટલે તે બાઈએ આપેલે આ જવાબ છે. “ અમે તે કુલટા જ છીએ. તે તે તારું શીલ ભાચવ્યું છે. હવે બસ કર તારા જેવી સારા ઘરની વહુની પેઠે અમે પણ કામાંધ થઈને કઈ વયજાની સાથે તો પ્રેમ નથી કર્યો ને ?' આમાં વ્યંગ્યાથે સ્પષ્ટ છે કે તે સારા ઘરની વહુ થઈને ઘાંયજાની સાથે પ્રેમ કરે છે ને અમને મહેણાં મારવા આવે છે, શરમાતી નથી!
કાકુથી વ્યંજિત થતો વ્યંગ્યાર્થ ગૌણ કેવી રીતે હેય છે, તે સમજાવતાં વૃત્તિમાં કહે છે –
(આવા દાખલાઓમાં) શબ્દશક્તિ જ પોતાના વાગ્યાથને જોરે વ્યંજિત થતા કાકુની મદદથી વિશેષ અર્થની પ્રતીતિમાં કારણ બને છે, એક કાકુ એ પ્રતીતિ ન કરાવી શકે. કારણ, બીજે ઠેકાણે સ્વેચ્છાએ કરેલા કામાત્રથી એવા અર્થની પ્રતીતિ થવી સંભવિત નથી. એ કાકુથી વ્યંજિત થતા અર્થ કાક. વિશેષની મદદથી શબ્દવ્યાપાર એટલે કે અભિધાથી પ્રાપ્ત થતા અર્થને એ જ પ્રાપ્ત થાય છે, એટલે તે વ્યંગ્ય રૂપ જ હોય છે. એ આક્ષિપ્ત અર્થની પ્રતીતિ વાગ્યાથે કરતાં ગૌણ રૂપે થાય છે, ત્યારે તે અર્થને પ્રગટ કરનાર કાવ્ય ગુણીભૂત- વ્યંગ્યનું જ ઉદાહરણ ગણાય છે. વ્યંગ્યવિશિષ્ટ વાચાર્યનું કથન કરનાર કાવ્ય ગુણીભૂતવ્યંગ્યને જ દાખલો ગણાય.
અહીં કહેવાનો મતલબ એ છે કે કાકુ પિતે એટલે કશે બંસાર વ્યક્ત કરી શકતો નથી, પણ જ્યારે કોઈ શબ્દ વિશેષ પ્રકારના કાકુ સાર ઉચ્ચારાય છે ત્યારે જ તેમાંથી વિશિષ્ટ વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે. આમ, વાર્થ સાથે હોય તો જ તે બીજા અર્થનું સૂચન કરી શકે છે. એટલે ખરી વ્યંજના તે વાર્થની જ હોય છે, અને તેને કાકુ મદદ કરે છે. નામ, કાકુનું સ્થાન મૌણ છે, એટલે જ્યાં જ્યાં કાક-આક્ષિપ્ત હે
Page #338
--------------------------------------------------------------------------
________________
હોત -૩૯ ]
કાકુ-આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય [૧ માં ગુણીભૂતવ્યંગ્ય છે એમ માનવું એ જ પાગ્ય છે. કારણ, જ્યાં જ્યાં બંઆર્થ વાર્થ કરતાં ગૌણ હેય ત્યાં ત્યાં ગુણ મૂતવ્યંગ્ય જ ગણાય છે.
અહીં પ્રતિપથી એ વધ ઉઠાવે કે કાકુવાળા સ્થાને પણ જે અર્થ બસિધાવ્યાપારને જે જ પ્રતીત થતો હોય તે તેને વાચાર્ય જ કેમ નથી કહેતા, વ્યંગ્યાર્થ શા માટે કહે છે ? તે એનો જવાબ એ છે કે વળ શબ્દને જ અર્થ કરીએ તો જે અર્થ પ્રાપ્ત થાય, તેના કરતાં માકુની મદદથી પ્રાપ્ત થતું અર્થ જ જ હોય છે, એટલે તેને વાયા ન કહેવાય, વ્યંગ્યાથું જ કહેવો પડે. અને વાર્થ પ્રધાન દેય છે એટલે તેને ગુણીભૂતવ્યંગ્ય કહે જોઈએ.
૩૯ જે કાવ્ય, યુક્તિથી આ ગુણીભૂતવ્યંગ્ય પ્રકારનું પ્રતીત થતું હોય, તેની સાથે સહદયોએ વનિ નામ ન જોડવું, એટલે કે તેને ધ્વનિ ન કહેવું.
લોચનાકાર અહીં સમજાવે છે કે કાવ્યના ક્ષેત્રમાં મુક્તિ એટલે ચારુતાની પ્રતીતિ. અર્થાત જે કાવ્યમાં ગુણીભૂતવ્યંગ્યનું ચારિત્વ જ અધિક પ્રતીત થતું હોય, તેને વનિ કહેવાને આગ્રહ ન રાખો. જ્યાં પ્રધાન બંગ્યર્થનું ચારુત્વ અધિક હેય ત્યાં જ વનિ નામ વાપરવું. વૃત્તિમાં આજ વાત કહી છે કે –
કેટલીક વાર કાવ્યમાં કવનિ અને ગુણીભૂતવ્યંગ્યનું મિશ્રણ લેવામાં આવે છે. ત્યારે જેને યુક્તિ કહેતાં ચારુતાની મદદ હોય એટલે કે જેમાં વધારે ચાતા હોય, તેના નામથી તે કાવ્યને ઓળખવું. બધે જ કવનિને મેહ ન રાખ. જેમ કે–
સખીએ ઉમાના બંને ચરણે અળતાથી રંગીને પરિહાસપૂર્વક એ આશીર્વાદ આપ્યો કે આના વડે તે પતિના માથે રહેલી ચંદ્રકલાને સ્પર્શ કરજે, ત્યારે ઉમાએ કંઈ પણ બોલ્યા વગર તેને માળા વડે મારી.”
અથવા –
તેનાથી ન પહોંચાય એવાં ઊંચાં ફૂલ તોડીને તેને આપતાં તેના પ્રિયતમે તેને તેની હરીફને નામે બોલાવી એટલે
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ] કાકુ–આક્ષિપ્ત ગુણીભૂતવ્યંગ્ય
[ બન્યાયા
તે કશુ જ ખેલ્યા વગર, આંખમાં આંસુ સાથે પગથી સાંય ખાતરવા લાગી.”
.
આ ખને દાખલાઓમાં ‘કઈ પણ મેલ્યા વગર' અને કશું જ ખેલ્યા વગર’એવાં નિષેધવાચક વચનાથી વ્યગ્યાથ અમુક અંશે શબ્દોથી કહી દીધા હોવાથી, અહીં તે ગૌણ છે, એમ કહેવુ એ જ શોભે છે. જ્યારે વ્યંગ્યા, વક્રોક્તિ વગર, તાપથી જ પ્રતીત થતા હાય, ત્યારે તે પ્રધાન છે એમ ગણાય. જેમ કે દેવવિષ વદતાં એવું' વગેરેમાં. આ એ દાખલાઓમાં તે વ્યગ્યાથની પ્રતીતિ ઉક્તિની ભગીને લીધે થાય છે, એટલે વાગ્યાનું પ્રાધાન્ય પણ છે. તેથી અહીં સ'લક્ષ્યક્રમન્ય ગ્યુ. ધ્વનિ છે, એમ કહેવું ઉચિત નથી.
અર્થાત્ એ બંને ગુણીભૂતભ્ય અનાં જ ઉદાહરણ છે.
આ ભાગ સમજાવતાં લેાચનકાર કહે છે કે ‘તું ચંદ્રલાને આનાથી ૫ કરજે' એમ સખી ઉમાને કહે છે, તેના વ્યંગ્યાય એ છે કે ચંદ્રકલા તે। બિલકુલ સફેદ હૈાય છે, જેમ તારા પગ પશુ સફેદ છે. પશુ તારા પગ તા અળતાથી લાલ રંગેલા છે એટલે એ ચદ્રકલા કરતાં અધિક સુર ભાગશે. ‘ચંદ્રકલા' સ્ત્રીલિંગી છે, એથી એને વિશે સપત્નીભાવ પણ —જિત થાય છે. અને તેને પગથી લાત મારવી ઊઁચત પશુ છે, ખાસ કરીને એટલા માટે ક્રે શિવે તેને માથે ચડાવી છે. વળી, અહીં સખાની એવી સલાહ પણ વ્યંજિત થાય છે કે શિવ તારે પગે ન પડે ત્યાં સુધી તેને અનુકૂળ ન થવું. માએ કહ્યું બોક્ષ્ા વગર તેને માળા વડે મારી એમ શું છે, એથી એના અનેક ભાવેશ વ્યક્ત થાય છે : (૧) લજજા એને લીધે કુમારિ પેાતાને જોઈતી વસ્તુ પણ પાછી ઠેલે છે; (૨) અહિત્યા — એટલે કે ભાવને છુપાવે તે. પાર્વતીને પિત પેાતાને પગે પડે એ વાત ગમી તા છે, પણ એ ભાવ તે લજાને લીધે છુપાવે છે; (૩) ઈર્યાં — ચંદ્રકલાને શિવે માથે ચડાવી છે એની ઈર્ષ્યા; (૪) ભય — મુગ્ધાને પ્રથમ પતિમિલને ભય લાગે એ તદ્દન સ્વાવાવિક છે; (૫) સૌભાગ્ય – પતિ પેાતાને પગે પડી અને સાથેસાથે સપત્ની પણ પગે પડશે એ; (૬) અભિમાન – ચંદ્રકલા કરતાં પેાતાના પગ જ વધારે સુંદર લાગશે, પછી ખીજા' મંગાનું તે કહેવું જ શું? વગેરે, અને ભાવા આ મૌનથી વ્યંજિત થાય છે. એ મૌન કુમારીની
ઢા
-
-
Page #340
--------------------------------------------------------------------------
________________
જ્યોત ૩-૪૦ ]
ગુણીભૂતવ્ય અનુ. વનમાં પવસાન [ ૩૩ સ્વાભાવિક અપ્રગન્નતાનું લક્ષણુ છે, અને તે ' કશું મેલ્યા વગર' એમ કહીને શબ્દથી કહેલું છે. આ ખન્ના વ્યજિત ભાવે એને પુષ્ટ કરે છે. આમ, અહી બ્ય ગ્યાય' ગૌણુ ઢાઈ ગુણીભૂતવ્યંગ્ય છે. પણ મતે જતાં વ્યગ્યાથી ઉપકૃત થયેલા વચ્યાં શુંગાર રસનું અંગ બની જાય છે, અને કાવ્યને રિન બનાવી દે છે. કારણ, મતે તે બધાં જ કાવ્યે। નિ જ હોય છે. આ જ સ્થિતિ ખીન્ન દૃષ્ટાંતમાં પશુ છે.
કૃત્તિના છેલ્લા વાને સમજાવતાં મેચનાર કહે છે કે ‘બ્ય’ગ્યાની પ્રીત ઉક્તિની ભૂમિને લીધે થાય છે એટલે વાચ્યનું પ્રાધાન્ય પશુ છે, એમ કહ્યું છે તેને અથ એ છે કે રસાતિની દૃષ્ટિએ એ ગૌણ તેા છે જ. મતલબ કે મા શ્ર્લેમાં વચમાં પ્રગટ થતા વ્યંગ્યાર્થીની દ્રષ્ટએ એ પ્રધાન છે, અને આખરે પ્રતીત થતા રસની દષ્ટિએ એ ગૌણ છે, જેમ ઉપર માવાળા Àાકમાં બતાવ્યું છે. આ જ વાત હવે પછીની કારિકામાં કહે છે. ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પવસાન
ra
આ ગુણીભૂતવ્યંગ્ય પ્રકાર પણ રસાદિતાપ ની દૃષ્ટિએ વિચાર કરતાં ફરી નિરૂપ મની જાય છે.
ગુણભૂતવ્યંગ્ય નામના કાવ્યપ્રકાર પણ, રસભાવાદિ તાપ'ની દૃષ્ટિએ વિચારતાં, ફરી ધ્વનિરૂપ જ બની જાય છે. જેમ કે ઉપરના ખને àાકામાં.
જેમ કે
•
હું સૌભાગ્યશાળી, તારી પ્રાણેશ્વરીના આ જઘનવસ (નીચા ભાગમાં પહેરવાના વસ્ત્ર)થી આ રાધાનાં ખરેલાં આંસુને લૂછી રહેલા તારે માટે એને પ્રસન્ન કરવી મુશ્કેલ છે. સ્ત્રીનું હૃદય ડાર હોય છે. માટે આ ઉપચારા નકામા છે, રહેવા દે.' મનામણાં વખતે આ પ્રમાણે કહેવાયેલા કૃષ્ણે તમારું કલ્યાણુ કરો.”
-
અહી પ્રસંગ એવા છે કે કૃષ્ણે કાઈની સાથે રમણ કરીને ઉતાવળમાં કે નેધ્યાનમાં તેનું જ વસ્ત્ર પહેરી લઈને પાછા આવ્યા છે, એ જોઈ ને રાધા રિસાઈ છે અને કૃષ્ણ તેને મનાવવાના પ્રયત્નો કરે છે. ‘તુ વર ઢારણે રાષે ભરાય છે, હું પગે પડુ છું કે તું માનતી નથી, ખરે જ,
Page #341
--------------------------------------------------------------------------
________________
૦૪] ગુણીભૂતવ્યંગ્યનું નિમાં પણાન
[ બન્યારો તને રીઝવવી મુશ્કેલ છે, રડે છે શા માટે', એમ કહીને તેનાં આંસ છે છે, ત્યારે રાધાએ સામેથી આપેલે આ જવાબ છે. એનો બંએ સમજાવતાં વચનકાર કર છે કે –
(૧) “હે સૌ માળી', એ ધનને અંગ્યા એ છે કે તું સાચે જ ભાસળી છે, કારણ, તારી પ્રેયસી (મારી પત્ની) એક ક્ષણ પણ તું તેના ભોગના અષણ વગર રહે એવું ઇચ્છતી નથી, તે અહીં બાવ્યો તોયે તને તેણે પિતાનું વસ્ત્ર પહેરાવી દીધું!
(૨) “આ જઘનવમથી'- બંગ્યા એ છે કે આમ તો હું તારો કુરાચાર છુપાવે છે, ૫આજે આ પ્રત્યક્ષ પુરાવારૂ મારી પત્નીનું જાનવસ્ત્ર પહેરીને આવ્યો છે એટલે શી રીતે પું રહે ! વળી, તું એને એટલે બાદર કરે છે કે એ પહેરવામાં તેને પરમ પણ નડતી નથી.
() “લૂછી રહેલા'- વ્યંગ્યાર્થ એ છે કે મારાં આંસુ તો ૧૦ના છાતાં નથી, વહ્યા જ જાય છે, બલકે હજારમણ વડે છે; તું એ તો ભાન ભૂલે થઈ ગયો છે કે મારે બદલે તેને જ રોષે ભરાયેલી માને છે, નહિ તે તેની સાડી વડે મારાં આંસુ લુછે ખરા!
() “ખરેલાં' ના ભૂતકાળની અંજના એ છે કે મારો રેવાને અધિકાર પણ ભૂતકાળની વાત બની ગઈ
(૫) આટઆટલે આદર કરું છું તોય કેમ માનતી નથી, એવું જે પૂછતો હોય તો કહેવાનું કે “સ્ત્રીનું હૃદય કઠેર હેય છે.' એમાં સ્ત્રીને વ્યંગ્યાર્થ એ છે કે હું હવે એક સ્ત્રીમાત્ર રહી છું, મારા ઉપર તારો પ્રેમ નથી, એટલે મારામાં કશી વિશેષતા નથી. સ્ત્રીઓ કોમળ હદયની હોય છે, એવું નથી હોતું. આનું હદય તો વજધાયે કઠોર હોય છે, માટે જ તો આ બધું પ્રત્યક્ષ જેવા છતાં મારા હદના હજારો ટુકડા નથી થઈ જતા.
(૬) “ઉપચાર કરવા રહેવા દે'ને બંગયાર્થ છે કે તું જે કંઈ કરે છે એ સાચા પ્રેમથા નથી કરતો, ખાલી ઉપચાર છે. તારો પ્રેમ તે પેલી ઉપર જ છે. તે એવા ઉપચારની કશી જરૂર નથી.
() “મનામણું' બહુચનમાં વા૫નું છે તેને આશય એ છે કે કૃષ્ણને અનેક વલભાઓ હેઈ આવા પ્રસંગો વારંવાર આવે છે, અને એ એના સૌભાગ્યની અતિશયતા સૂચવે છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
પોત ૩-૪૦ ]
ગુણીભૂત પગનું ધ્વનિમાં પવસાન [ ૩૦૪
.
ઉપરાંત, ‘ પ્રાણેશ્વરી ’થી એવું સૂચવ્યું છે કે મારી સપત્ની તને પ્રાણુથી પણ વધુ વહાલી છે. હું તેા કશામાં નથી, પછી હું રિસા નહિ તે। શું કરું? અને રાધા પેાતાને માટે ‘હું' સર્વનામ વાપરવાને બદલે ‘રાધા' એવે પ્રયેાગ કરે છે, તે એની સ્વાભિમાનિતા સૂચવે છે અને તેને વ્યંગ્યાથ એવે છે કે હું કંઈ આમ માની જા એવી નથી.
આ રીતે આ વ્યંગ્યા વાગ્યાની શેશભામાં વધારા કરે છે, અને એ રીતે પુષ્ટ થયેલેા વાચ્યાં ઇર્ષ્યાવિપ્રલ ંભ શૃંગારનું મંગ બની જાય છે. · મતલબ કે ગુણીભૂતવ્યંગ્યનું પવસાન નિમાં થાય છે.
―
6
હવે અÚ'તરસ'ક્રમિતવાચ્ય ધ્વનિથી આને ભેદ સમજાવવા કહે છે. આ રીતે ( ધ્વનિ અને ગુણીભૂતત્ર્યગ્યને વિષય વિભાગ થયેલા) હાઈ, શત્રુએ મુજ હાય’ વગેરે Àાકમાં નિર્દે શેવા શબ્દો ગ્યવિશિષ્ટ વાચ્યાનું પ્રતિપાદન કરે છે, તેમ છતાં, આખા વાવના અર્થરૂપ રસની દૃષ્ટિએ તેમને વ્યજક કહ્યા છે. આને અં એ છે કે એ બ્લેકમાંના શબ્દોના વાચ્યા, વ્યયાય સાથે મિશ્રિતરૂપે જ લેવામાં આવે છે, અને ત્યાં વ્યગ્યાઅે વાચ્ય ને પુષ્ટ કરવા જ આવતા હાય છે, એટલે એ વ્યંગ્યા. ગુણીભૂતભ્યંગ્ય જ છે. પણ, આખા શ્લોકના અર્થ સપરક છે, એમાં વયમાળાના વ્યંગ્યાથી પુષ્ટ થયેલા વાચ્યા વ્યંજક બને છે, એટલે વચગાળાના વ્યંગ્યાની દૃષ્ટિએ એ ગુણીભૂતવ્યંગ્ય છે, પણ અંતિમ રસાભિવ્યક્તિની દૃષ્ટિએ જોતાં એ ધ્વનિ કાવ્ય કહેવાશે.
અહી' એક પ્રશ્ન એ વિચારવાને આવે છે કે આવા દાખલામાં વય્યામાં વ્યંગ્યા ભળેલા હોય છે અને એમ વ્યવિશિષ્ટ વાચ્યાની પ્રતીતિ થતી હાય છે. એવું જ અર્થાતરસંક્રમિતવાચ્ય ધ્વનિમાં પણ બનતું હાય છે. તેા પછી આ વચગાળાના વ્યંગ્યાર્થને અર્થાતરસમિતવાચ્ય ધ્વનિ કહેવાને બદલે ગુણીભૂતવ્યંગ્ય શા માટે કહેવા? એના પુત્રાસા વૃત્તિમાં હવે પછી કરવામાં આવે છે. કહે છે
આવા શબ્દોમાં અર્થાતરસંક્રમિતવાચ્ય ધ્વનિ છે, એમ માનવાની ભૂલ ન કરવી. કારણ, એ શબ્દોના વાચ્યાથ વિવક્ષિત , હાય છે. એ વાત સાચી કે એ શબ્દોમાંથી વ્યગ્યવિશિષ્ટ
૩૫, ૨૦
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૦૧] ગુણીભૂતવ્યંગ્યનું નિમાં પર્યવસાન
[ બન્યાલક વાગ્યાથની પ્રતીતિ થાય છે, પણ તે વાગ્યાથી ચંખ્યામાં જ પરિણમતું નથી. એટલે એ સ્થાને વાકય ધ્વનિરૂપ હોય છે, પણ પદે ગુણીભૂતવ્યંગ્ય હોય છે. વળી, માત્ર ગુણીભૂતવ્યંય પદો જ અલક્ષ્યક્રમ યંગ્ય ધ્વનિનાં વ્યંજકો હોય છે, એમ પણ નથી, કારણ, અર્થા તરસંક્રમિતવાયવનિરૂપ પદે પણ એનાં વ્યંજક બને છે.
એને અર્થ એ છે કે અર્થાતરકમિતવાએ વનિ એ તે અવિ. વક્ષિતવાચ્ય વનિને એક પ્રકાર છે એટલે એમાં વાસ્વાર્થ વિવક્ષિત હતો નથી. જ્યારે “ઓ મુજ હૈય” જેવા દાખલામાં તે વાર્થ વિવાહિત હેય છે. એટલે તેને અર્થાતરસંક્રમિતવાય ન કહી શકાય. એટલું ખરું કે એમાં પણ વાર્થ વ્યંગ્યાર્થથી વિશિષ્ટ થઈને પ્રતીત થતો હોય છે, પણ એ વાર્થ વૃંગાર્થ વગર અધૂર નથી રહેતે, માત્ર એ બંધાર્થથી વધુ પુષ્ટ થાય છે એટલું જ. આમ, અહીં એ વચયાળાને વ્યંગ્યાર્થ વ આર્થને જ પુષ્ટ કરતે હોઈ ગુણીભૂતવ્યંગ્ય જ કહેવાય. જ્યારે આખા વાકયને અર્થે રસપરક કેય છે, એટલે આખા વાકથની વ્યંજના અવનિ કહેવાય, અને પદની ચૂંજના ગુણીભૂતવ્યંગ્ય કહેવાય. બીજી વાત એ કે ગુણીબવ્ય ૫ પદે જ અલક્ષ્યક્રમ એટલે કે રસાદિ ધ્વનિનાં વ્યંજક બને છે એમ નથી, અર્થાતરસંક્રમિત વાચ પદે પણ રસાદિના વ્યંજક બની શકે છે. અને એને દેખલે આપતાં વૃત્તિમાં કહે છે કે
એ જ કલેકમાં “રાવણ” શબ્દ છે, તે અર્થાતરસંક્રમિતવાચ્ય છે, અને તે પણ વ્યંજક છે.
માપણે હમણાં જ રાધાને લગતે લોક જોઈ ગયા તેમાં પણ રાધા શબ્દ એ જ રીતે અર્થાતરસંક્રમિતવાય છે અને બંજર પણ છે.
ઉપરની ચર્ચા ઉપરથી એવું નથી સમજવાનું કે જ્યાં જ્યાં ગુણીભૂતબૂએ હેય છે, ત્યાં ત્યાં બધે જ વનિકાવ્ય હેય છે. અને એટલે કૃતિમાં
વાય ગુણીભૂતવ્યંગ્ય પદેથી ઝળહળતું હોય, પણ તે તે પસાદિપક ન હોય, તો તે આખું વાવ ગુણીભૂતવ્યંગ્ય જ કહેવાય છે, (નિ નથી કહેવાતું). જેમ કે –
Page #344
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૪૦ ] ગુણીભૂતવ્યનું વિનિમાં પર્યાવસાન [૦૦
બેશક, કુશળ માણસે રાજાને પણ સેવે છે, વિષનો પણ ઉપયોગ કરે છે અને સ્ત્રીઓ સાથે પણ રમણ કરે છે.”
આને વિશે લચનકાર કહે છે કે જે આ બૅકમાં દુન્યવી વિષે પ્રત્યેના નિર્વેદરૂપ શાંતરસની પ્રતીતિ થાય છે, તેમ છતાં, એમાં ચમત્કાર તે વાગ્યાથંનિષ્ઠ જ છે. રાજાની સેવા કરવી, સ્ત્રીઓ સાથે રમણ કરવું અને વિષનું સેવન કરવું ત્રણે સરખાં અસંભવિત અને વિપરીત પરિણામ નજાવનારી છે, એવો વ્યંગ્યાર્થ પણ વાચને જ શોભાવે છે. આમ, અહીં આખા વાકપમાંથી રસાભિવ્યક્તિ થતી હેવા છતાં, ચમત્કાર તેને નથી, પણ વાચને જ છે, એટલે આ બે ગુણભૂતવ્યંગ્યનું જ ઉદાહરણ ગણાય, નહિ કે ધ્વનિનું.
અહીં વ્યંજના વાચાર્યને ઉપકારક શી રીતે થાય છે, તે દર્શાવતાં કહે છે કે “અપિ' (૫) શબ્દ બને બાજુએ જોડવાને છે, કર્મ સાથે તેમ જ ક્રિયાપદ સાથે. એને અર્થ એ થયો કે “રાજાને ૫ણુ” અને “સેવે પણ' એમ બંને રીતે “પણ”ને સંબંધ જોડવાને છે. રાજાને પણ વ્યંજના એવી છે કે રાજાઓને રીઝવવા જેવી કપરી વાત છે, તેઓ કેવા -તરંગી, અસહિષ્ણુ અને સર હોય છે, એ સૌ કોઈ જાણે છે. “સેવે પણ છે? એની વ્યંજના એ છે કે રાજા સાથે દૂરથી કામ પા તો કદાચ એટલું કપરું ન પણ નીવડે, પણ તેમની સેવા કરવા તો સતત તેમની પાસે રહેતું પડે, એ અત્યંત મુશ્કેલ છે. એ જ રીતે, “વિષનો ઉપયોગ કરે છે અને
સ્ત્રીઓ સાથે રમણ કરે છે' એ વાકયોમાં પણ “પણું ને બંધ કર્મ અને ક્રિયાપદ બંને સાથે જોડવાનું છે. અને અનુરૂપ વ્યંજના સમજવાની છે. “ચ' (અને) શબ્દ એક વાર વપરાય છે, પણ તેની યોજના ત્રણ વાર કરવાની છે. કારણ, વ્યાકરણને એવો નિયમ છે કે “પ્ર” “ચ” વગેરે ઘાતક, નિપાતો અંતે આવે છે, પણ તેમને બવય બધાં તે સાથે થાય છે. જેમ કે નમઃ રીતે કામળ ભરિતા એમાં “ચ' છેવટે આવ્યું છે, પણ ત્રણે નામ સાથે એને અવય કરવાનું છે. અને એની બંજના એ છે કે આ ત્રણે વસ્તુ – રાજાની સેવા, વિષનું લક્ષણ અને આ સામે રમણ - સરખી અસંભવિત અને વિપરીત પરિણામ લાવનારી છે. એ જ રીતે “ખલું' (બેan) શબ્દનો અવય પણ બે વાર કરવાને છે. - કુળ” સાથે અને “માણસ” સાથે. “મૈયા કુશળ' કહેવાથી તેમજ
Page #345
--------------------------------------------------------------------------
________________
[ ધ્વન્યાલેાક
૩૦૮ ] ગુણીભૂતવ્ય અનુ. ધ્વનિમાં પવસાન કુશળતાના ઉન્ક વ્ય ંજિત થાય છે, અને ‘બેશક માણસે ' એમ કહેવાથી તે પણ બધાના જેવા માસા તેા છે જ એવું સુચવાય છે.
અહીં કાવ્ય ગુણભૂતવ્યંગ્ય છે કે ધ્વનિ છે એનેાનિય પ્રશ્નાનઔવિવેકને આધારે કરેલા છે. એટલે એ વિવેક કાવ્યના ક્ષેત્રમાં કેટલે મહત્ત્વના છે તે લક્ષમાં લઇ ને હવે કહે છે કે
―
વાચ્ય અને વ્યંગ્યમાંથી કેણુ પ્રધાન અને કાણુ ગૌણુ, એના વિવેક કરવામાં ભારે પ્રયત્ન કરવા રહ્યો, જેથી ધ્વનિ અને ગુણીભૂતવ્ય ગ્યનું તથા અલકારીનું અલગ અલગ ક્ષેત્ર સ્પષ્ટ થઈ જાય નહિ તે પ્રસિદ્ધ અલંકારાની ખાખતમાં પશુ ગોટાળા થઈ જાય છે. જેમ કે
—
‘લાવણ્યરૂપી મૂડીના વ્યયને લેખામાં ન લીધા, ભારે મેટી જહેમત ઉઠાવી, સુખ અને સ્વચ્છંદથી રહેતા લેાકેાનાં હૃદયમાં ચિ ંતાની આગ પેટાવી, બિચારી એ પે તે પણ સરખેસરખા રમણ ન મળવાથી મરવા જેવી થઈ ગઈ, કેને ખબર, આ સુંદરીના દેહની રચના કરતી વખતે વિધાતાએ શું ધાયું હશે!''
આ Àાકમાં વ્યાજસ્તુતિ અલકાર છે એવી સતી ફાઈ કે આપી છે, તે ખરાબર નથી. કારણ કે એના અનું કેવળ વ્યાજસ્તુતિમાં પવસાન થાય છે, એમ માનીએ તા, તેની સંગતિ બેસતી નથી. કારણ. આ કેઈ તે સ્ત્રીના પ્રેમીના વિતર્ક નથી. કારણ કેાઇ પ્રેમી ‘બિચારી એ પેાતે પશુ સરખેસરખા રમણુ ન મળવાથી મરવા જેવી થઈ ગઈ' એવું કહે
એ સંગત નથી લાગતું. તેમ, એ કેાઈ વિરાગીની પણ ઉક્તિ નથી લાગતી કારણ, જે વિરાગી હેાય તેનુ તેા આવા વિકલ્પે ના પરિહાર કરવા એ જ એકમાત્ર કાય હાય.
અહીં વ્યાજરંતુ તે આ રીતે સમજાવી શકાય કે વિધાતાએ પેાતાની સૌદરૂપી મૂડી આ સ્ત્રીને ધડવામાં ખર્ચી નાખી છતાં તેની પરવા ન કરી, એટલું જ નહિ પોતે ભારે જહેમત ઉઠાવી; એનું પરિણામ શું આવ્યું ?
Page #346
--------------------------------------------------------------------------
________________
વાત ૩-૪૦ ] ગુણીભૂતવ્યંગ્યનું વિનિમાં પર્યવસાન[ ૩૦૯ તો કે લોક સુખથી અને સ્વછંદવી – મુક્ત બે જીવતા હતા તેના મનમાં ચિંતાની હોળી પ્રગટી – અત્ આ સ્ત્રીના સૌ દય થા મેડમાં પડી અને કેમ મેળવવી એની ચિંતામાં પડી ગયા. તેમનાં સુખ સ્વતંત્રતા ચાલી ગયાં, અને એ સ્ત્રી પણ બિચારી પોતાને અનુરૂપ પતિ ન મળવાથી જીવતી મરી ગઈ. આ રીતે જે તે બધાને જ નુકસાન થયું વિધાતાએ પિતાની મૂડી બેઈ અને ભારે કષ્ટ ઉઠાવ્યું, કાએ સુખ સ્વાતંત્ર્ય ખેયાં, અને એ સ્ત્રી પણ આવતી મરી ગઈ. આ બ્રહ્માએ તે એને ઘડતી વખતે મનમાં શું ધાર્યું હશે? આમ, અહીં બ્રહ્માના અવિચ રીપણાની નિ છે વાય છે, અને તેમાંથી આ સ્ત્ર જેવા અનન્ય સુંદરીનું સર્જન કર્યું તેની પ્રશંસા વનિત થાય છે. એ રીતે આ વ્યાજસ્તુ તને દાખલો છે, એમ કહી શકાય.
પણ, ગ્રંથકાર આ સમજૂતીને યોગ્ય માનતા નથી. તેમનું કહેવું એવું છે કે જે આ કના વાગ્યાથનું પર્યવસાન કેવળ વ્યાજસ્તુતિમાં થાય છે, એમ માનીએ તો આખા લોકની સંગતિ સધાતી નથી.
આ બધા વિચારો કોના છે? જો એ સ્ત્રીના કોઈ પ્રેમીના છે. એમ માનીએ, તો જે માણસ એના સર્વથી મોહમાં પડયો હોય તે કદી એવું હે જ નહિ કે એ બિચારીને કઈ છે પતિ મળ્યો નહિ એટલે મરવા જેવી થઈ ગઈ છે, કારણ એ પિતાને તો એને લાયક માનતો જ હેય, પછી ભલે ને ગમે તે કદરૂપો હેય. વળી, લેયનકાર કહે છે તેમ, કોઈ પ્રેમી પોતાની પ્રિયતમા માટે “બિચારી” જે દીનતાસૂચક શબ્દ ન વાપરે, અને “જીવતી મરી ગઈ' જેવું અમંગળ વચન પણ કદી ન ઉચ્ચારે. વળી, એ પિતાને એને લાયક ન માનતો હોય એને પ્રેમ માત્ર પશુવૃત્તિ જ બની જાય. આ વિચારો કોઈ વિર ગીના છે, એમ માનીએ તો તેમાં મુશ્કેલી એ આવે છે કે જે વિરાગી હોય તે આવી એ પ્રેમની વાતથી દૂર જ રહે. એટલે આ ઉપરથી એમ લાગે છે કે આ બ્લેકમાં રમીનું સૌંદર્ય અને તેના પ્રત્યે અનુરાગ પ્રસ્તુત નથી અને અહીં વ્યાજસ્તુતિ અલંકાર નથી. હેય તે આપતુ પ્રશંસા હેય.
વળી, આ શ્લોક કઈ પ્રબંધમાં છે, એવું પણ આપણે સાંભળ્યું નથી. જો તેમ ત તે તે તેના સંદર્ભ પ્રમાણે આપણે એને અથ કલપી શક્યા હોત.
Page #347
--------------------------------------------------------------------------
________________
૧૦ ] ગુણીભૂતબ્ધ અનુ. ધ્વનિમાં પવસાન
[બન્યાયા
એટલે આ અપ્રસ્તુતપ્રશંસા છે. કેમ કે આ ગુણીભૂત (અપ્રસ્તુત ) વાચ્યથી એવું સમજાય છે કે આ કાઈ એવા વિદ્વાનના વિલાપ છે જે પેાતાના અસામાન્ય ગુણેના ગવથી ફુલાઈ ગયેલા છે, જેના મહિમાને કારણે ઇર્ષ્યાળુ પ્રતિપક્ષીમાના મનમાં ઈર્ષ્યાની આગ પ્રગટી છે, અને પેાતા કરતાં ચડિયાતા વિદ્વાન જેને બીજો કાઈ દેખાતા નથી.
આ સેશમાં અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે, એમ પ્રચકાર રીતે સમજાવે છે: કેઈ અસાધારણ પ્રતિભાશાળી પડિતે પેાતાની ખધી મુદ્દશક્તિ અને ભારે પરિશ્રમને ભાગે એવા દાનિક સિદ્ધાંત રજૂ કર્યાં છે, જે જોઈને બીજા દેખા પડિતાના મનમાં ઈર્ષ્યાની આગ ભભૂકી ઊઠી છે, અને બીજા એવા કઈ વિદ્રાા પણ નજરે પડતા નથી, જે એની પૂર્વી કદર કરવાને શક્તિમાન હુંય. એટલે એ પંડિત પેાતાની મહેનત નકામી ગ× એમ માની દુઃખ વ્યક્ત કરે છે આ પ્રસ્તુત અ મહી અપૂર્વ સુંદરીના સર્જનની અપ્રસ્તુત વાતનું વર્ણન કરીને રજૂ કરી છે, એટલે આ અપ્રસ્તુતપ્રશસા અલંકારના દાખલેો છે,
-
વળી, આ ધમકીર્તિ'ના શ્લોક છે એવી લેાકવાયકા છે, અને એ àાક તેને હોય એવા સંભવ પણ છે. કારણ, ધમકીર્તિના નીચેના ાકમાં વ્યક્ત કરેલે આ જ ભાવાર્થ એવા મળે છે :~
“ અતિશય બુદ્ધિશાળી પુરુષ પણ મારા જે દાર્શનિક મતના પૂરેપૂરો તાગ પામી શકતા નથી, અને ખૂબ ધ્યાન દેવા છતાં જેના માં જોઈ શકતા નથી, તે મારા મત, જગતમાં પેાતાને સમજનાર કેઈ ચેાગ્ય પુરુષ ન મળતાં, (અતાગ અને અગાધ) સમુદ્રના જળની પેઠે પેાતાના શરીરમાં જ કર્યુ થઈ જવાના.”
:
આ જ વિચાર ઉપરના બ્લેકમાં પણ વ્યક્ત થયેલે છે, એટલે એ પશુ ધતિના જ હોય એવે પૂરા સાવ છે, અને એમાં વ્યાજસ્તુતિ નહિ પણ અપ્રસ્તુતપ્રશ્ન...સા અલંકાર છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
હોત ૩-૪૦ ]
ગુણીભૂતવ્યંગ્યનુ ધ્વનિમાં પય વસાન [ ૩૧૧
અહી પ્રતિપક્ષી એવા વાંધા ઉઠાવે છે કે જ્યાં જે કહ્યું ટાય તેની સંગતિ ન ખેસતી હોય ત્યાં અપ્રસ્તુતપ્રશંસા માતા એ બરાબર છે, પણ મા શ્લોકમાં તે એ સ્ત્રીના અપૂર્વ લાવણ્યથી લેાસાયેલા કેઈ માણસની ઉક્તિ તરીકે શ્લોક ધટાવીએ તે ક્રશી અસંગત અ વતી નથી, પછી તમે એને અપ્રસ્તુતપ્રક્ષ સાનેા દાખલા શા માટે કહે છે ? ત્યારે એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે
અપ્રસ્તુતપ્રશસામાં જે વાચ્યાય હોય છે, તે (૧) કાઈ વાર વિવક્ષિત હોય છે, (૨) કાઈ વાર અવિક્ષિત હોય છે અને (૩) કાઈ વાર વિવક્ષિતાવિવક્ષિત એટલે કે અમુક અ ંશે વિવક્ષિત અને અમુક અશે અવિવક્ષિત હેાય છે. એ રીતે એની રચના ત્રણ પ્રકારની હેાય છે. વાચ્યા વિત્રક્ષિત હોય એવું ઉદાહરણ
-
“ જે શેરડી પારકાને માટે પીડા અનુભવે છે (વિલાય છે), ભાંગવા છતાં મીઠી જ રહે છે, જેના વિકાર (એટલે કે જેમાંથી બનતા ગાળ) પશુ સૌને ગમતા હોય છે, તે શેરડી એ અત્યંત ખરાખ જમીનમાં પડીને વધી ન શકી, તે એમાં રાષ એ શેરડીનેા છે ? –કસ વગરની મરુભૂમિના નથી ?''
અહી પ્રસ્તુત શેરડીની વાત કહીને પ્રસ્તુત અમુત્ત લેકે વચ્ચે જઈ પડેલા કાઈ ગુવાનની વાત વ્યક્ત કરી છે, એટલે અપ્રસ્તુતપ્રશ સા અને અહી વાના પણ વિક્ષિત છે, રોરડીને બરાબર લાગુ પડે છે. અથવા મારા જ નીચેના શ્લેષ્ઠ લે
―
“ આ સુંદર રૂપા દેખાય છે તે ખધાં ક્ષણભર નેત્રને વિષય મનતાં સફળ થઈ જાય છે. કેવી નવાઈની વાત છે કે તે નેત્ર આ પ્રકાશ વગરના લેાકમાં અત્યારે બીજા બધાં અંગે જેવાં જ થઈ ગયાં છે, ખલકે ખીજા' અંગેા જેવાંયે નથી રહ્યાં.”
કારણ, હાથ પગ વગેરે અંગો તેા થાલવાનુ વગેરે કાર્ટ કરી શકે છે, જ્યારે નકામી થઈ જાય છે. અહીં પણ વિવેકશૂન્ય
અંધારામાં પણ સ્પર્શ કરવાનું, આંખ તા પ્રકાશ જતાં તદ્દન લેકામાં જઈ પડેલા કંઈ
Page #349
--------------------------------------------------------------------------
________________
૧૨ગુણીભૂતવ્યગ્યનું ધ્વનિમાં પર્યવસાન
[ ધવન્યા ગુણીની કદર થતી નથી એવો પ્રસ્તુત અર્થ, આંખની અપ્રસ્તુત વાતથી હેલે છે, એટલે અલંકાર અપ્રસ્તુતપ્રસંસા છે, અને અહી કહેલી વાત આંખને બરાબર લાગુ પડે છે એટલે વાસ્વાર્થ વિવિક્ષિત છે. માટે જ વૃત્તિમાં કહ્યું છે કે
આ બે લોકોમાં શેરડી અને આંખ વિવક્ષિતરૂપે જ છે, પણ પ્રસ્તુત નથી. કોઈ મહાગુણવાન વ્યક્તિ પણ ખટે સ્થાને જઈ ચડતાં પિતાને મળવી જોઈતી કીર્તિ કે કદર પામી શક્યો ન હોય તેની સ્થિતિનું વર્ણન કરવું એ આ બંને કલેકનું પ્રસ્તુત તાત્પર્ય છે.
અને એમાં શેરડી અને અખિ વિશે જે કહ્યું છે, તે તે બંનેને બરાબર લાગુ પડે છે માટે વિક્ષિત છે.
વાગ્યાથે અવિક્ષિત હેય એવું દષ્ટાંત–
“અલ્યા, કોણ છે ?” “કહું છું, હું તે એક દુર્ભાગી શાખટક છું.” “વૈરાગ્યથી બેલતે હોય એમ લાગે છે.” “વાત સાચી છે.' કેમ આમ કહે છે?”
અહીંથી ડાબી બાજુએ વડ છે; બધા વટેમાર્ગુઓ તેને બધી રીતે લાભ લે છે. પણ હું બરાબર રસ્તા પર ઊભેલો છું છતાં લોકોને ઉપકાર કરી શકું એવી મારે છાયા સુધ્ધાં નથી ?”
[ શાખટકને નિઘંટુમાં ભૂનના વાસનું વૃક્ષ કહ્યું છે એના ફળ પીળા, છાલ સખત અને છાંયે બહુ જ ઓછો હોય છે. બાપાલાલ વેવ એને સરેટ કહે છે, કરાડી મટવાડ તરફ એને કડ કહે છે.]
કોઈ ઝાડ સાથે કંઈ સવાલ જવાબ ન થઈ શકે, એટલે આ હકને વાગ્યાથે અવિક્ષિત જ છે. અને એના વડે કંઈ સમૃદ્ધ દુષ્ટ માણસની નજીક રહેનારા કોઈ નિધન સ્વમાની
Page #350
--------------------------------------------------------------------------
________________
વાત ૩-૪૦ ] ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પર્યવસાન | માણસને વિલાપ વાકયના તાત્પર્યરૂપે રજૂ કર્યો હોય એમ લાગે છે.
જેમાં વાગ્યાથે અમુક અંશે વિવક્ષિત અને અમુક અંશે અવિક્ષિત હોય એવું ઉદાહરણ –
તાડી જગ્યાએ ઊગેલી, બેડેળ, ફળ ફૂલ કે પાંદડાં વગરની આ બેરડીને તું વાડ કરે છે, તે એ મૂરખ, લેકો તને હસશે.”
અહીં વાચ્યાર્થી અત્યંત સંભવિત પણ નથી તેમ અત્યંત અસંભવિત પણ નથી.
આ ઉદાહરણને વ્યંગ્યાર્થ સમજાવતાં લોચનકાર કહે છે કે જે સ્ત્રી કોઈ સારા કુળમાં જન્મેલી નથી, જેનામાં કોઈ સૌંદર્ય નથી, જેને નથી સંતતિ કે નથી જે ભાઈ વગેરે સંબંધીઓથી પ્રેમપૂર્વક ઉછેરાયેલી, તેનું રક્ષણ કરવા પ્રયત્ન કરવો એ હાસ્યાસ્પદ છે. અહીં ઉદાહરણ અને લેચને કરેલી તેની વ્યાખ્યા પણ સ્પષ્ટ નથી. વૃત્તિનું પણ એવું જ છે. કદાચ એને અર્થ એવો છે કે બેરડીને કઈ વાડ બાંધે જ એમ પણ નથી. તેમ ન જ બધેિ એમ પણ નથી. આ ઉદાહરણ એ બતાવવા આપ્યું છે કે કોઈ વાર અપ્રસ્તુતપ્રશંસામાં વાચ્યાર્થ અમુક અંશે વિવક્ષિત અને અમુક અંશે અવિવશિત હોય છે. અહી બોરડીને વિશે જે કહ્યું છે. તેમાં કયો અંસ વિરક્ષિત છે અને ક અંશ વિવક્ષિત નથી, તે સ્પષ્ટ થતું નથી. હિંદી “તારાવતી’ ટીકામાં બિહારીમાંથી એક દોહે ઉતારે છે તે અહીં ટાંકું છું:
દિન દસ આદર પાઈકે કરિ લે આપુ બખાનું, જો શમિ કાગ સરાધપખ તૌ લગિ તો સનમાનુ. દિન દસ આદર પામીને કરી લે આપ વખાણ,
જયાં લગી કાગ, સરાધિયા, ત્યાં લગી તુજ સન્માન.
આમાં બ્રાહ૫ક્ષ સુધી કાગડાનું સન્માન હોય છે એટલું વિવણિત છે, પણ કરી લે આપ વખાણુ” એ ભાગ વિવક્ષિત નથી, કારણ, કાગડો કઈ પોતાનાં વખાણ કરી શકતું નથી.
અપ્રસ્તુતપ્રશંસાની આ ચર્ચા એ બતાવવા કરી હતી કે અપ્રસ્તુત પ્રશંસા, જ્યાં વાચાર્ય બંધબેસતો ન થતો હોય ત્યાં જ હોય છે, એ
Page #351
--------------------------------------------------------------------------
________________
૧૪ ] ચિત્રાવ્ય
[ બન્યાયા
નથી, જ્યાં ખધખેસતા થતા ડ્રાય ત્યાં પણ હોય છે અને જ્યાં શિક રીતે ખેસતા થતા હોય ત્યાં પણ હોય છે. અને એ પ્રશ્ન ઊભેા થયે હતા ‘લાવણ્યરૂપી મૂડી' વગેરે મ્લેકમાં વ્યાજસ્તુતિ છે કે અપ્રસ્તુતપ્રશંસા છે, એની ચર્ચા. આવી શંકા ઊભી થવાનું કારણ કઈ વસ્તુ પ્રધાન અને કઈ વસ્તુ ગૌષ્ઠ એનું ધ્યાન ન રાખવામાં આવે એ છે. એ પ્રધાનગૌણુના વિવેક કાવ્યની સમજમાં બહુ મહત્ત્વની વતુ છે, અને એના વગર કાવ્ય બરાબર સમજાતું નથી અને તેથી સાચું વિવેચન પણુ થઈ શકતું નથી, એટલે ગ્રંથકારે એ વિવેક ઉપર ભાર મૂકયો છે,
'
ચિત્રકાવ્ય
જેમાં બ્ય’ગ્યા પ્રધાન હોય અને જેમાં વ્યંગ્યા ગુણીભૂત એટલે કે ગૌણુ દાય એ ખતે પ્રશ્નારના કાવ્યે વિગતે પરિચય આપ્યા પછી હવે જેમાં વ્યંગ્યા નામના જ હાય એવા કાવ્યનેા પ્રશ્ન ઉપાડે છે.
૪૧
આ રીતે, વ્યંગ્યાથ' પ્રધાન હોય કે ગૌ”, એને આધારે એ પ્રકારનાં કાવ્યેાની વ્યવસ્થા થયેલી છે. એ એ કરતાં જે જુદુ હોય તે ચિત્રકાવ્ય કહેવાય છે.
૪૨
ચિત્રકાવ્ય પણ શબ્દ અને અર્થના ભેદે એ પ્રકારનાં ગણાય છે. એમાં કેટલાંક શબ્દચિત્ર હાય છે, અને તેનાથી જુદાં તે વાચ્ય કહેતાં અચિત્ર હાય છે.
ગ્યાથ પ્રધાન હોય છે ત્યારે ધ્વનિ નામના ક્રાય્પ્રકાર કહેવાય છે, અને વ્યંગ્યા જ્યારે ગૌણુ હોય છે, ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કહેવાય છે. તેનાથી જુદું, રસભાવ વગેરે તાપ વગરનું, અને વ્યંગ્યા વિશેષને પ્રગટ કરવાની શક્તિશૂન્ય, કેવળ વાચ્યવાચકના વૈચિત્ર્યને આધારે રચાયેલું, જે ચિત્ર જેવું લાગે છે, તે ચિત્રક્રાવ્ય કહેવાય છે. તે મુખ્યપણે કાવ્ય નથી હોતું, પણ કાવ્યનું અનુકરણ માત્ર હોય છે. તેમાં કેટલાંક શબ્દચિત્ર હોય છે જેમ કે દુષ્કર યમક વગેરે. વાસ્થ્યચિત્ર એ શબ્દચિત્ર ક્રરતાં જુદુ હોય છે, વ્યંગ્યાના સ્પર્ધા
Page #352
--------------------------------------------------------------------------
________________
લત -, ૨ ]
શિકાગ્ય [s વગરનું હોય છે, અને રસાદિ તાત્પર્ય વગરના કેવળ ઉક્ષાદિ અલંકારો જ એમાં વાળ્યાર્થરૂપે પ્રધાન હોય છે.
અહીં પ્રતિપક્ષી પ્રશ્ન ઉઠાવે છે કે આ ચિત્ર કાવ્ય છે શું? જેમાં પ્રતીયમાન અર્થને સંસ્પર્શ ન હોય તે ચિત્રકાવ્ય? પ્રતીયમાન અર્થ ત્રણ પ્રકારનો હોય છે, એ પહેલાં કહી ગયા છીએ. તેમાં, જેમાં બીજું વસ્તુ કે અલંકાર વ્યંગ્ય ન હોય, તેને. ચિત્રકાવ્ય માની શકાય. પણ એ તો કોઈ કાવ્યપ્રકાર જ સંભવતે નથી, જેમાં રસાદિ હોય જ નહિ કારણ કે વસ્તુસ્પર્શ વગરનું કાવ્ય કલપી શકાતું નથી. અને જગતમાં જે કાંઈ વસ્તુ છે તે બધી જ કઈ ને કઈ રસનું કે ભાવનું અંગ બને જ છે, કંઈ નહિ તે વિભાવ તરીકે. રસાદિ તે ચિત્તવૃત્તિ વિશે જ છે. એવી કોઈ વસ્તુ નથી જે કઈ ને કોઈ ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હેય. જે તે ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હોય તે તે કવિને વણર્ય વિષય જ ન બને. કવિને વર્યવિષય બનેલો કોઈ પદાર્થ જ ચિત્રરૂપે નિરૂપાય છે.
પ્રતિપક્ષીની દલીલ એ છે કે જેમાં રસાદિ ભંગાર્થને સ્પર્શ પણ ન હોય તે ચિત્રકાવ્ય, એમ જે કહેતા હે, તો એવું તો કોઈ કાવ્ય સંભવતું જ નથી. કારણ, જગતમાં એવી કઈ વસ્તુ નથી જે કઈને કઈ ભાવ જગાડતી ન હોય. અને ધારે કે એવી કઈ વસ્તુ હોય તે તેને વિશે કવિ કાવ્ય લખવાનો નથી. કવિએ એને વિશે કાવ્ય કર્યું એ જ બતાવે છે કે એ વતુ ભાવ જગાડે છે. પછી તમે ચિત્રકાગ્યને રસભાવાદિસ્પર્શ શી રીતે કહી શકે?
એને જવાબ એ છે કે એ વાત સાચી છે કેઈએ. કાવ્યપ્રકાર નથી, જેમાં રસાદિની પ્રતીતિ થતી જ ન હોય. પણ કવિ જ્યારે રસાદિની વિવેક્ષા વગર જ શબ્દાલંકાર કે અર્થાલંકારની ગૂંથણી કરે છે, ત્યારે રસાદિની વિવક્ષાની દષ્ટિએ. એ કાવ્યને અર્થ રસાદિશૂન્ય છે, એમ માનવામાં આવે છે. શબ્દને અથ વિવક્ષાને આધારે થતું હોય છે. ચિત્રકાવ્યમાં
Page #353
--------------------------------------------------------------------------
________________
૧૬ ] ચિત્રકાવ્ય
વિન્યા કવિની એવી વિવેક્ષા ન હોય છતાં, વાય સામર્થ્યથી રસાદિની પ્રતીતિ થાય છે, પણ તે અત્યંત દુર્બળ હોય છે, એટલા માટે એવાં કાવ્યને નીરસ માનીને ચિત્રકાવ્યને વિષય ઠરાવેલાં છે. કહ્યું છે કે –
રસ ભાવ વગેરે વિષયની વિવક્ષા ન હોય ત્યારે અલંકારોની જે ગૂથણ થઈ હોય છે, તે ચિત્રકાબેને વિષય ગણાય છે. જ્યારે રસાદિની તાત્પર્યરૂપે વિવેક્ષા હોય ત્યારે એવું કઈ કાવ્ય નથી કે તું જે વનિને વિષય ન બનતું હોય.”
જે તમે ચિત્રકાવ્યને કાવ્ય જ નથી ગણતા તે એનું નિરૂપણ શું કરવા કર્યું, એવો પ્રશ્ન કંઈ પૂછે, તે તેનું સામાધાન કરવા હવે કહે છે કે –
બેલગામ વાણવાળા કવિઓ, રસાદિ તાત્પર્ય વગર જ કાવ્ય રચવા મંડી જતા જોવામાં આવે છે. તેથી જ અમે આ ચિત્રકાવ્યની કલ્પના કરી છે. કાવ્યને લગતી રેગ્યનીતિ ઠરાવવામાં આવે તો આજકાલના કવિઓ માટે તે વનિ સિવાયને બીજે કાવ્યપ્રકાર જ નથી. કારણ કે પરિપાકવાળા કવિઓને રસાદિ તાત્પર્ય વગર કાવ્ય લખવું શોભતું નથી.
રસાદિની દષ્ટિએ ઉચિત શબ્દ અને અર્થની, જેમાં એક પણ શબ્દની હેરફેર કે અદલાબદલી ન કરી શકાય એવી રચના કરવાને જેઓ ટેવાઈ ગયા હોય તેઓ પરિપાકવાળા કવિ કહેવાય છે.
અને જ્યારે રસાદિ તાત્પર્ય હોય છે ત્યારે તે એવી કોઈ વસ્તુ નથી દેતી, જે અભીષ્ટ રસનું અંગ બનતાં અધિક શોભી ન ઊઠે. અચેતન પદાર્થો પણ કોઈ એવા નથી જે યથાયોગ્ય રીતે વિભાવરૂપે અથવા ચેતન વૃત્તાંત સાથે જોડીને વર્ણવાયા હોય તે રસનું અંગ ન બની જાય. તેથી જ અમે કહીએ છીએ કે –
“અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને -જેમ ફરે છે તેમ આ વિશ્વ પલટાય છે. કવિ ને ચંગારી
Page #354
--------------------------------------------------------------------------
________________
'હલોત ૩-૪૧, ૪૨ ]
ચિત્રકાવ્ય [ ૧૭ હોય છે તે કાવ્યમાં આખું જગત રસમય બની જાય છે, અને જે તે વીતરાગ કહેતાં વેરાગી હોય છે તે એ બધું જ નીરસ બની જાય છે. અચેતન પદાર્થોને પણ ચેતનની જેમ અને ચેતન પદાર્થોને અચેતનની જેમ સુકવિ છૂટથી પિતાના કાવ્યમાં ઈચ્છા મુજબ વ્યવહાર કરતા બતાવે છે.”
એટલે એવી કોઈ વસ્તુ છે જ નહિ, જે સંપૂર્ણ પણે રસતાત્પર્યાવાળા કવિની ઈચ્છા મુજબ તેને અભીષ્ટ રસનું અંગ ન બની જાય, કે એ રીતે નિરૂપાતાં ચારુતાને ન પિશે. આ બધું મહાકવિઓનાં કાવ્યોમાં જોવામાં આવે છે. અમે પણ અમારા કાવ્યપ્રબંધોમાં યથાયોગ્ય રીતે એ દર્શાવેલું જ છે. . આવી સ્થિતિ હેવાથી, કોઈ પણ કાવ્યપ્રકાર વિનિના ક્ષેત્ર બહાર રહેતું નથી. રસાદિને લક્ષમાં રાખીને કાવ્ય રચ્યું હોય તે ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય પણ વનિનું અંગ બની જાય છે, એ અમે પહેલાં બતાવી ગયા છીએ.
પણ જ્યારે ચાર્ટુક્તિઓમાં કે દેવતાની સ્તુતિઓમાં રસાદિ અંગરૂપે નિજાયાં હોય છે, અને “હૃદયવતી' નામના પ્રકારની સહુએ રચેલી કઈ કઈ ગાથાઓમાં વ્યંગ્યવિશિષ્ટ વાચ્ય પ્રધાન હોય છે ત્યારે તે પણ ગુણીભૂતવ્યંગ્ય ધ્વનિની વિશેષ ધારારૂપ જ બની જાય છે, એ પહેલાં કહી ગયા છીએ.
અહીં “હૃદયવતી' નામે જે કાવ્યપ્રકારને ઉલેખ કરે છે, તેનું પ્રાકૃત નામ લેચનકાર “હિઅઅલલિઆ' એવું આપે છે. પ્રાકૃત કેશમાં એ શબદ “હિઆલી રૂપે આપેલો છે અને એને અર્થ “કાવ્ય સમસ્યાવિશેષ, ગૂઢાર્થ કાવ્યવિશેષ” એ બાપેલો છે. એના ઉપરથી બંગાળીમાં ‘હેવાલી” શબ્દ ઊતરી આવે છે, અને બંગાળીમાં પણ એનો અર્થ પ્રહેલિકા, સમસ્યા એ જ થાય છે. સામળની વારતાઓમાં ઘણી વાર નાયકનાયિકા એકબીજાની ચતુરાઈની પરીક્ષા કરવા સમરયાઓ પૂછે છે,
તેને આપણે આ જ એક પ્રકાર ગણી શકીએ. લેચનકારે અહીં પોતાના | ગુરુ ભદુરાજની બે ગાથાઓ ઉદાહરણ તરીકે ઉતારેલી છે, તે જોવાથી
એને ખ્યાલ આવશે. પહેલી ગાયાં આ પ્રમાણે છે:
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૮ ] ચિત્રકા
[બન્યાક लंधिभगमणा कलहीलभालो होतु ति बढमंतीम ।
हालिमस्स भासिस पारिवेसबहुभा वि णिन्पषिमा ॥ એની સંસ્કૃત છાયા બા પ્રમાણે થાય?
लंधितगगनाः कर्पासलता भवन्विति वर्षयन्त्या ।
हालिकस्वाशिषं प्रातिवेश्यवधुका निर्वापिता ॥ [ કપાસના છોડ આશ જેટલા ઊંચા વધે એ આશીર્વાદ ખેડૂતને આપીને તેણે પડોશીની વહુને શાંત પાડી.]
અહીં પ્રસંગ એ છે કે કઈ પડોશીની વહુ ખેડૂતના પ્રેમમાં પ છે, પણ તેને સમાગમની તક મળતી નથી એટલે વિરહતાપથી બન્યા કરે છે. બા બાજુ ખેડૂત કપાસના ખેતરમાં કામ કરી રહ્યો છે. ત્યાં પેલી વિરહતાપથી બળી રહેલી પડોશી વહુની કઈ લખી ખેડૂતને આ રીતે બાશીર્વાદ આપવાને મિષે તેને સાંત્વન આપે છે. એને યંગ્યાર્થ એવો છે કે તારે હવે સંતાપ કરવાની જરૂર નથી. કપાસના છોડ થોડા દિવયમાં જ ખૂબ મોટા થઈ જશે એટલે તું એ ખેતરમાં તારા પ્રેમી ખેડૂતને સમાગમ કરી શકશે. અહીં આ વ્યંગ્યા “પડેશીની વહુને શાંત પાડી' એ વાગ્યાથને સમર્થિત કરવા આવે છે એટલે ગુણીભૂતવ્યંગ્ય છે. એનાથી વાચની ચાતા જ સિદ્ધ થાય છે.
બીજી ગાથા આ પ્રમાણે છે: गोदावच्छकुडंगे भरेण जबूसु परबमाणेसु ।
हलिगवहुआ णिभंसइ जंबूरसरत्तमं सिमन ।। એની સંત છાયા આ પ્રમાણે થાય?
गोदावनिकुंजे भरेण बम्बूषु पञ्यमानासु । हानिकवनिक्सति जम्बूरसरकं सिचयम् ॥ [ગોદાવરી નદીને કાં આવેલી કુંજમાં જ પાકોને રસથી ભરાઈ ગયાં છે ત્યારે ખેડૂતની વહ જાંબુના રસથી રંગેલું વસ્ત્ર પહેરી લે છે.)
ગોદાવરીને કાંઠે આવેલી કુંજમાં જતી વખતે ખેડૂતની વહુ નાના રથી રંગેલું વસ્ત્ર પહેરી લે છે, એને અર્થ એ છે કે એ ત્યાં ઉતાવળે ઉતાવળે કોઈ પ્રેમીને મળવા જાય છે, અને ત્યાં સમાગમ દરમ્યાન એના વને નઇના રસના ડાવ લાગવાને ભવ છે, અને તે છુપાવવા માટે
Page #356
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૪૩ ]
સકર તથા મસૃષ્ટિ [ and
એણે જાશ્રુના રસે રંગેલુ` વસ્ત્ર પહેરી લીધું છે. આ વ્યંગ્યાથ' વાચ્યાયની જ રોભા વધારે છે એટલે ગુણીભૂતવ્યંગ્ય છે.
અને આ બંને દાખલાએામાં ગુણીભૂતવ્યંગથી શૈાભાયમાન બનેલે વાચ્યા અ ંતે જતાં શૃંગારરસમાં પવસાન પામે છે.
એટલે આાજકાલના કવિઓને માટે કાવ્યને લગતી નીતિને ઉપદેશ કરતા હાઈ એ ત્યારે, પ્રાથમિક અભ્યાસીએ ચિત્ર કાવ્યના ઉપયોગ કરે તેા ભલે, પરિપકવ વિશેને માટે તે ધ્વનિ એ જ કાવ્ય છે, એવું કરે છે.
આ વિશે નીચે પ્રમાણે સંગ્રહ àાકા છેઃ-~
“જે કાવ્યેામાં રસ અથવા ભાવ પ્રધાનરૂપે પ્રગટ થતા હાય, અથવા જેમાં વસ્તુ અથવા અલકાર ગેાપવીને કહેલાં હોય, તે બધાંમાં, કેવળ વ્યંગ્યના પ્રાધાન્યને કારણે, સહયા ધ્વનિને જ પ્રધાન જાણવા.”
સફર તથા સ’સૃષ્ટિ
ધ્વનિનું વિગતે વિવેચન કર્યાં પછી હવે એના બેપભેદ્યના સંકર અને એમની સ`ષ્ટિથી સખ્યા કેટલી વધી જાય છે, તે બતાવે છે.
ગુણીભૂત ગ્યા, તારા, અને પોતાના પ્રણેતા સાથે સકર અને સ’સૃષ્ટિ થતાં એ ધ્વનિ વળી અનેક રૂપે પ્રગટ થાય છે.
પેાતાના પ્રત્યેઢા સાથે, ગુણીભૂતવ્યંખ્યાની સાથે અને ભાગ્ય અલમો સાથે ધ્વનિનાં સકર અને સંસૃષ્ટિની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે કાન્યામાં અનેક લેતા જોવા મળે છે. જેમાં જુદા જુદા ભેદે એકબીજાની સાથે 'ગાંગિભાવે ખેડાય તે સફર, અને જેમાં જુદા જુદા ભેદો સ્વતંત્ર રહીને સાથે આવે ને મસપ્રિ હેવાય. સકરના પણ ત્રણ પ્રકાર છે: (૧) ગિભાવ અથવા અનુપાલઅનુગ્રાહકભાવ, (૨) સસડે અને (૩) એપદાનું પ્રવેશ
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૦ ] સકર તથા સંસૃષ્ટિ
[વિન્યાલક એ અનેક ભેદે આ રીતે થાય છે. (૧) પિતાના ભેદો સાથે સંકર (ત્રણે પ્રકારના), (૨) પોતાના ભેદની સાથે સંસૃષ્ટિ, (૩) ગુણભૂતવ્યંગ્ય સાથે સંકર, (૪) ગુણભૂતવ્યંગ્ય સાથે સંસદ, (૫) વાયાલંકાર સાથે સંકર (૬) વાગ્યાલંકાર સાથે સંછ, (૭ સંસૃષ્ટ અલંકાર સાથે સંકર અને (૮) સંસ્રણ અલંકાર સાથે સ સૃષ્ટિ, એમ અનેક પ્રકારે વનિ પ્રગટ ચાય છે.
લેચનનકાર આ ઉપભેદેની ગણના આ પ્રમાણે કરે છે. નિના શુદ્ધ ભેદ ૩૫, ગુણભૂત વ્યંગ્યના પણ એટલા જ એટલે ૩૫, અને અલંકારોને ૧ ભેદ એમ કુલ ૭૧ થયા એ ભેદ ના ૩ પ્રકારના સંકર અને ૧ પ્રકારની સંસૃષ્ટિ થઈ શકે એટલે ૭૧ ૪૪ = ૨૮૪ ભેદો થયા. એને શહ ભેદોથી ગુણત ૨૮૪ x ૭પ = ૭૨. થાય એમ કહ્યું છે, તે ચેખી ભૂલ છે. ૨૮૪ x ૭પ ગુણાકાર ૬૯૪૦ થાય.
પણ ગાણિતિક દષ્ટિએ આ ગણતરી બરાબર નથી અને એની ચર્ચા આચાર્ય વિશ્વરે તથા “તારાવતા 'કારે વિગતે કરેલી છે. મમ્મટની અને વિશ્વનાથની ગબુતરી સાથે એની તુલના પણ કરેલી છે. શ્રી ડોલરરાય માંકડે પણ “કાવ્યવિવેચન માં એની ચર્ચા કરેલી છે. જિજ્ઞાસુએ એ તે તે સ્થાને જોઈ લેવા. અહીં મેં માત્ર લાયનકારની ગણતરી દર્શાવીને જ સંતોષ માન્યો છે.
વનિના ભેદભેદની અનંતતા દર્શાવ્યા પછી આ બધાં સંકર અને સંસૃષ્ટિ શી રીતે થાય છે તે થોડાં ઉદાહરણ આપીને સમજાવે છે.
એમાંથી પોતાના ભેદો સાથે સંકર ત્રણ રીતે થાય છે. કોઈવાર અનુગ્રાહ્ય-અનુગ્રાહક અથવા અંગાંગી ભાવથી, જેમ કે
દેવર્ષિ વદતાં એવું” વગેરે કaોકમાં. એ લેકમાં અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમચંખ્ય ભેદની સાથે અસંલક્ષ્યક્રમ યંગ્ય ભેદ અનુગ્રાહ્યરૂપે ભજે છે.
કહેવાનો અર્થ એ છે કે આ લેકમાં પાર્વતીની લજજ અથવા અહિલ્યા સલમ્રામચેંગ્યરૂપે પ્રતીત થાય છે. અને તે, અભિલાષરૂપે વિપ્રલંભશૃંગાર જે અહીં અસંલક મળ્યું છે, તેને પોષે છે. એટલે
Page #358
--------------------------------------------------------------------------
________________
પોત ૩-૪૩ ]
સકર તથા સષ્ટિ
નહી અશક્તિમૂલ સલક્ષ્યક્રમવ્યંગ્ય, ધ્વનિ અને અસ લક્ષ્યક્રમ `વિનંત અનુમાલ-અનુ××ાહક અથવા ગાંગી ભાવવાળા સકર છે. કાઈ વાર બે લેના સસ ંદેહ સ`કર થાય છે,
“ એ દિયરજી, તમારી પત્નીએ ઉત્સવમાં પરણી તરીકે આવેલી પેલીને કંઈક કહ્યુ એટલે તે સૂના કાતરિયામાં બેસીને ગે છે, માટે બિચારીને મનાવે.”
:
it
જેમ કે
-
અહી' પ્રસંગ એવા છે કે . નાયકે પેાતાની કાઈ પ્રેમિકાને ઉત્સવ પ્રસંગે આમંત્રી છે. તે આવી છે, પણ નાયકની પત્ની એ બે વચ્ચેના ગુપ્ત પ્રેમ જાણી ગઈ છે એટલે તેણે તેને કંઇક કહ્યું છે, તેથી તે કાતરિયામાં જઈને ત્રા એડી છે. આ બધું નાયતી ભાભી જોઈ ગઈ છે. એ પણ નાયકના પ્રેમમાં છે. એ નાયકને ઉદ્દેશીને આ કહે છે.
.
એમાં ‘ પરૂણી ' શબ્દના વ્યંગ્યા એ છે કે જેને આદરપૂર્વક આામત્રણ આપીને ખેલાવી હોય તેને આદર કરવા જોઈએ, પણ તારી પત્નીએ તેને કંઈ કહ્યું એટલે તે ટુએ છે. અહીં કંઈ 'ના વ્યંગ્યાય' એ છે કે એવું કઈક કહ્યું છે. જે એટલું અભદ્ર છે કે હું તે ઉચ્ચારી પણ શતી નથી. તે સૂના કાતરિયામાં બેસીને રડે છે' એને વ્યંગ્યા એ છે કે સભામને અનુકૂળ પૂરું એકાંત છે. જઈને મનાવાતા વ્યંગાય રએ છે કે સ ાગાદિથી તેને રીઝવા. આમ, ‘ મનાવા ’ના વા નું ‘ સ’ભાગ
"
રીઝવા’ એવા અમાં સંક્રમણ થયું છે એટલે એમાં અર્થાતરસંક્રમિતવામ્ય ધ્વનિ છે. અને એના અ` તેને મનાવીને રડતી રાખે। એવા વિવ ક્ષિતાન્સપરવાચ્ય ધ્વનિ પણુ સભવે છે. એટલે અહી આ ખેમાંથી કાઈ બેંકના પક્ષમાં નિષ્ણુય કરવાને કાઈ પ્રમાણ નથી, એટલે આ સસ ંદેશ શકર છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે
અહી મનાવા' એ પદ અર્થાંતરસંક્રતિવાચ્ય તેમ જ વિવક્ષિતાન્યપરવાચ્ય બને હાઈ શકે એમ છે, અને તે એમાંથી રાઈ એકના પક્ષમાં નિર્ણય કરવાને કાઈ પ્રમાણુ નથી.
અસ લક્ષ્યક્રમન્ય ગ્યુના પેાતાના બીજા ભેદો સાથે એક જાનુપ્રવેશરૂપ સકર બહેાળા પ્રમાણમાં સેવા મળે છે.
સ. ૧૧
Page #359
--------------------------------------------------------------------------
________________
૨] સર તથા સસૃષ્ટિ
મેં ધ્વન્યાસ
જેમ કે, “સ્નિગ્ધ અને શ્યામલ” વગેરે લેાકમાં (ઉલોસ ૨, કારિકા ૧, પૃ. ૬૧).
એ લેકમાં અસલક્ષ્યક્રમઞ ધ્વનિ વિપ્રભ'ભશૃંગાર છે, અને સાચેાસાય રોક અને આવેગ્નરૂપી એના બે અભિચારી ભાવે પણ વ્યંજિત થાય છે. અને એ બન્નેને વ્યંજક એક જ ‘રામ' શબ્દ છે. એટલે અહીં એકાશ્રયાનુપ્રવેશ સંકર છે.
પેાતાના પ્રભેદ સાથેની સ’સૃષ્ટિનું ઉદાહરણ એ જ àાકમાં
મળી રહે છે.
>
એ શ્લેષમાં આકાશ ક્રાંતિથી લીંપાઈ ગયું લીંપવાની ક્રિયા તેા કોઈ મૂ સ્પર્શક્ષમ વસ્તુ હાય ક્રાંતિથી લી...પવાની વાત કરી છે એટલે મુખ્યા “માકાશમાં સર્વત્ર ક્રાંતિ વ્યાપી ગઈ છે એવા અ એટલે આ અત્યંતતિરસ્કૃતવાસ્થ્યને દાખલ થયા. જ્યારે એ લેકમાંને રામ શબ્દ અર્થાંતરસ ક્રુમિતવાને દાખલા છે. આામ, એ લેકમાં અવિવક્ષિતવાચ્ય ધ્વનિના એ પેટા ભેદની સષ્ટિ થઈ છે. કારણ, બંને સ્વતંત્ર છે. માટે જ વૃત્તિમાં હ્યુ` છે કે~~
છે એમ કહ્યું છે. તેનાથી થાય. અહીં ખાધિત થાય છે અને લક્ષણાથી લેવા પડે છે.
.
D
'
અહી' જરૂર અ་'તરસ' મિતવાત્મ્ય અને અત્યંત તિરસ્કૃતવાગ્ય ભેગા મળ્યા છે.
અહી સુધી ધ્વનિના પેાતાના જ શેનાં સફર અને સ ંસૃષ્ટિનાં ઉદાહરણ આપ્યાં. હવે ગુણીભૂતવ્યંગ્ય સાથે એના સંકરનાં ઉદાહરણ આપેછે.
ગુણીભૂતવ્યચના ધ્વનિ સાથેના સકરનું ઉદાહરણ ‘શત્રુએ મુજ હાય॰' વગેરે ક્ષેા છે.
એ બ્લેકના પ્રત્યેક પદની સમજૂતી પહેલાં અપાઈ છે(પૃ. ૧૯૫). એ પ્રદેશ જ્યા તે તે પદ્મના વચ્ચાને પુષ્ટ કરી ચમકારક બનાવે છે, અને એ પદે આખરે જતાં આખા Àાકના રૌદ્રરસધ્વનિનું મંગ ખને છે. આમ, પાનેા વ્યંગ્યા તે ગુણીભૂતમ્ગ્ય છે, અને આખા બ્લેકના મગાય રસનિ છે. એટલે અહીં રસનિ તે મુણીમતન્યુ ગ્યના સકર છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
વીત ૭–૪૩ ]
એવું જ ખીજું ઉદાહરણ –
વ્રતનાં છળ કરનારા, લાક્ષાગૃહને આગ લગાડનાર, કૃષ્ણા કહેતાં દ્રૌપદીનાં કેશ અને વજ્ર ખેંચવામાં ચતુર, પાંડવાને પાતાના દાસ કહેનારા, દુઃશાસન વગેરેના રાજા, સા ભાઈ એમાં મોટા, અગરાજ કશુ ના મિત્ર, પેલેા અભિમાની કુંચીંધન ક્યાં છે, ખતાવા, અમે ક્રોધના માર્યાં નહિ પણ ખાલી મળવા આવ્યા છીએ.”
વેણીસ’હાર ' નાટકમાં કૌરવાના સંહાર કર્યાં પછી દુર્ગંધનને શોધતા ભીમ અને અર્જુનની આ ઉક્તિ છે,
•
સકર તથા સુષ્ટિ ( 5
18
‘ઘુનનાં ઠળ કરનારા' અને ‘ લાક્ષાગૃહને આગ લગાડનારા' એ પદેથી શનિ વગેરે તે નિમિત્ત માત્ર હતા, આ કૃત્યની ખરી જવાબદારી તા દુર્યોધનની જ હતી, એવું વ્યંજિત થાય છે. * ળ’ ખહુવચનમાં વાપર્યું" છે, તેના વ્યંગ્યા. એ છે કે અનેક વાર આવ્યું છળ કર્યાં હતાં. ‘ પેલા’ પથી એવા અ` સમજાય છે કે દુર્ગંધન એનાં દુષ્ટ કૃત્ય માટે નણીતા હતા. ‘ અભિમાની 'ની વ્યંજના એ છે કે એનું બધું અભિમાન મારે ધૂળમાં મળ્યું છે; પડવાને પેાતાના દાસ કહેનારા 'ની વ્યંજના એ છે કે છળકપટ કરી ચૂતમાં હરાવી પાંડવેને પેાતાના દાસ બનાવવાની શેખી રનારના આજે શા હાલ થયા છે? વગેરે. આમ, આ àકમાં પશુ પટ્ટીના ન્યૂ ગ્યા થી વચ્યા. પુષ્ટ થઈને આખા ક્ષેકના પ્રધાન અ જે રૌદ્રશ્ય તેનું જ અંગ બને છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે
અહી, એટલે આ ખને ઉદાહરણેામાં, વાકયના પ્રોત અર્થરૂપ અસ લક્ષ્યક્રમન્યગ્ય રસના, વ્યંગ્યવિશિષ્ટ વાગ્યાથ ના આધ કરાવનાર પદા સાથે એટલે કે પદાથી વ્યજિત થતા ગુણીભૂતવ્યંગ્ય સાથે સકર છે.
લેચનકારને મતે આ બે ઉદાહરણામાં સક્ષક્ષક્રમમ્ગ્ય સાથે ગુઓભૂતવ્યંગ્યના ત્રણે પ્રકારના સંકરનાં ઉદાહરણુ આવી જાય છે, આ રીતે મૂળ ગ્રંથકારે તે અહી અંગાંગિભાવ સકર જ બતાવ્યા છે અને તે એ રીતે કે પદપ્રકારય ગુણીભૂતવ્યંગ્ય અહીં આખા શ્લોકમાંથી વ્યક્ત થતા અસલક્ષ્યક્રમ ધ્વનિનું અંગ બની જાય છે. પણ એ ઉપરાંત અહી (૨)
Page #361
--------------------------------------------------------------------------
________________
૨૪] સકં તથા સમૃષ્ટિ
સંદેવ સંકર પણ છે. જેમ કે આ બીજા લેકમાં “પાંડવોને દાસ કહેનાર' એ વાકષાંશ જ અહીં ક્રોધને બંજક બનને ગુણભૂત ગ્યાએ પ્રતીત થાય છે. સાથે સાથે એમાંથા એવી પણ એ જના નીકળે છે કે અમે તો અનાદાસ રહ્યા એટલે અમારે એને મળવું જ જોઈએ. આમ, અહીં સ્વતઃ સંભવા સંલયક્રમવ્યંગ્ય ધ્વનિ પણ પ્રતીત થાય છે. બંને ચમકાર છે. એટલે આ બેમાં કયો અહીં વિશેષ ચમકા ક છે એ નક્કી કરવા માટે કઈ સાધકબાધક પ્રમાણ નથી, એટલે અહીં સસંદેહ સંકર પણું છે. અને (૩) એન એ પદમાંથી ગુણભૂતવ્યંગ અને રસધ્વનિ બનની પ્રતીતિ થાય છે, એટલે અહીં એકાઝવાનુ છે સંકર પણ છે.
અહીં કોઈ એવો પ્રશ્ન ઉઠાવે કે એક જ લેકમાંથી પ્રતીતિ થત અર્થ પ્રધાન નિરૂપ પણ હેવ અને ગુણભૂતવ્યંગ્યરૂપ પણ હેય, એ કેવી રીતે બને છે આ શંકાનું સમાધાન કરવા કહે છે કે –
એટલા માટે ધ્વનિના પિતાના જ ભેદ સાથેના સંકરની, પિઠે પદને આશ્રયે રહેલા ગુણીભૂતવ્યંગ્યની સાથે વાકયને આશ્રયે પહેલા ઇવનિના સ કરમા વધો લેવા જેવું કશું નથી. કારણ, જેમ ધ્વનિના ભેદને એકબીજા સાથે સંકર થઈ શકે છે, તેમ પઇને આશ્રયે રહેલા ગુણીભૂતવ્યંગ્યને વાકરને આશ્રયે રહેલા રસવનિ સાથે સંકર થઈ શકે છે.
કારણ, બનેને આય જુદે છે.
આ ખુલાસે અંબાંગી ભાવવાળા સંકરને અને સસંદેહ સંકરને તે લાગુ પડે છે, પણ એકાદવાનુપ્રવેશ કરત કેવી રીતે લાગુ પડે? કારણ, ત્યાં તો બંનેને આબય એક જ હે ય છે. એનું સમાધાન કરતાં કહે છે કે –
વળી, એક જ વ્યંગ્યાર્થીને પ્રધાન અને ગૌણ ગણીએ તે વિરોધ આવી શકે, પણ વ્યંગ્યાથે જુદા જુદા હોય તે, તેમાં પણ વિરોધ આવતું નથી.
કહેવાનો મતલબ એ છે કે આશ્રય એક હોવા છતાં પ્રધાન વ્યંગ્યાથે એક હેય અને ગૌણ બંમાર્ય બીજે હેય તો પછી વિરોધ રહેતો નથી.
Page #362
--------------------------------------------------------------------------
________________
- વો ૩-૪૩ ]
સકર તથા સંસદ્ધિ [ રy - અહીં વૃત્તિમાં જે “પણ” શબ્દ વાપર્યો છે તે એમ દર્શાવે છે કે આ ખુલાસે બી ન બંને પ્રકાર – અંગાંનિભાવ સંકર તથા સહ સંકરને પણુ લાગુ પડે છે. તે
પહેલાના આચાર્યોએ સંસૃષ્ટિ અને સંકર શબ્દ વાએ અલંકારના સંબંધમાં વાપર્યા હતા તમે ચંગાથેના સંબંધમાં વાપરો છે, એ કેવું ? એવી શંકાના સમાધાન માટે કહે છે કે –
. વાગ્યવાચકમાવવાળા અલંકારોમાં ઘણું અલંકારોની સંસૃષ્ટિ અને સંકર થઈ શકે છે, તેમ વ્યંગ્યવંજકભાવવાળા અનેક ધ્વનિમેદની અને ઇવનિ અને ગુણીભૂતવ્યંગ્યની પણ સંસૃષ્ટિ અને સંકર થાય એમાં કઈ વિરોધ નથી, એમ માનવું જોઈએ.
ધ્વનિ અને ગુગીભૂતવ્ય 5ના ત્રણ પ્રકારના સંકરનાં ઉદાહરણ આપ્યા પછી હવે તેમની સંસૃષ્ટિનું નિરૂપણ કરતાં કહે છે કે –
જ્યાં કેટલાંક પદો અવિવક્ષિતવાય ધ્વનિ પરક અને કેટલાંક સંલક્ષ્યક્રમભંગ્યપરક હોય ત્યાં ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યને સંકર છે એમ માનવું. જેમ કે –
“હે ભાઈ ગોપવધૂઓના વિલાસના સખા, રાધાની એકાંત કીડાના સાક્ષી એવા યમુનાના તીર પરના લતામંડપ કુશળ તે છે ને ? હવે તે મદનશમ્યા રચવા માટે કોમળ ફૂંપળો તેડવાની જરૂર ન રહેતાં તેમની લીલી ઝલક ઝાંખી પડી ગઈ હશે અને તેઓ જરઠ થઈ ગયા હશે.”
આ લેકમાં “વિલાસના સખા”, “રાધાની એકાંત ક્રીડાના સાક્ષી” એ પદે ધ્વનિરૂપ છે, અને “તેઓ” “હ” (જાને) એ બે પદે ગુણીભૂતવ્યંગ્યરૂપ છે. " એનો અર્થ એ છે કે એ લેકમાં લવામંડપને “સખા” અને
સાક્ષી' કહ્યા છે પણ લતામંડપ તો અચેતન હેઈ મૈસી કે સાક્ષિવ કરી ન શકે, એટલે એ અત્યંતતિરસ્કૃતવાએ વનિ બને છે; અને તેઓ '(તે) એ મંડપની અસાધારણતા વ્યક્ત કરે છે અને “હશે” (ારે)
Page #363
--------------------------------------------------------------------------
________________
કરી સંકર તથા સમૃષ્ટિ
[ બન્યાયો પ્રક્ષા વાચક છે. એટલે એ બંને પદે વ્યંગ્ય ચાવથી પુષ્ટ થાય છે. આમ, એ બે ગુણીભૂતવ્યંગ્ય બને છે. આમ, આ શ્લોકમાં વનિ અને શ્રેણીભૂતવ્યંગ્ય બંને એકબીજાથી સ્વતંત્રરૂપે આવેલા છે, એટલે અહીં એ મજ સંપષ્ટિ છે.
હવે વાચાલંકાર સાથે વનિન સંકર અને સંસપિ, સમજાવે છે.
જેમાં રસ અને અલંકાર હોય એવા કાવ્યમાં અસંવર્યાકમબૅચની કહેતાં રસની સાથે વણ્યાલંકારનું મિશ્રણ થતું જ હોય છે.
અહીં લેચનકાર કહે છે કે વાગ્યાલંકાર એટલા માટે કહ્યું છે કે વ્યંગ્ય અલંકારના મિશ્રણસંકર અને સંસૃષ્ટિનો સમાવેશ તે, ઉપર જે ધ્વનિના ચાર અને ગુણભૂતવ્યંગ્યના ચાર એમ આઠ ભેદો ગણાવ્યા તેમાં જ થઈ જાય છે. એટલે હવે વાચાલંકારને જ વિચાર કરવાનો રહે છે. બીજા ઉદ્યોતમાં જ્યાં એમ કહ્યું છે કે અલંકારોની પેજના વિચારપૂર્વક કરવી ત્યાં જે ઉદાહરણ આપેલાં છે, તે વાચાલંકાર અને રસવિનિના મિશ્રણન, એટલે કે ત્રણ પ્રકારના સંકર અને સંસદ્ધિનાં ઉદાહરણ આવી જ જાય છે. જેમ કે ત્યાં ૧૯મી કારિકાની વૃત્તિમાં “હે મધુકર” એ
કમાં રૂપમુક્ત વ્યતિરેકાલંકાર છે અને તે શૃંગારરસને પોષે છે. એટલે ત્યાં ૨૫ક વ્યતિરેક અને શૃંગારરસને અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર છે. એ થકમાં સ્વભાતિ અલંકાર પ્રધાન છે, એટલે એમાં સ્વભાવોક્તિ અને શૃંગારરસનો એક થયાનુપ્રવેશ સંકર પણ છે. આ ત્રીજા ઉદ્યોતની ૪૦ મી કારિકાની વૃત્તિમાં “તાડી જગ્યાએ ઊગેલી' વગેરે ગાયામાં પ્રકરજ્ઞાન ન હોવાને કારણે પામરના સ્વભાવનું વર્ણન છે કે રસનિ છે, તેને નિર્ણય થઈ શકતો નથી, એટલે ત્યાં રસવનિ અને વાચાલંકારને સહ સંકર છે. આમ, રસધ્વનિ અને વાચાલંકારના ત્રણે પ્રકારના સંકરની સમજૂતી તો અપાઈ ગયેલી છે, એટલે હવે રસ ધ્વનિ અને વાયાલંકારની સમૃદ્ધિનો જ વિચાર કરવાનું બાકી રહે છે. ખરું જોતાં, અલંકારમાત્ર રસને પષતા હેય છે, તેમ છતાં કેટલીક વાર કવિને પ્રધાન અભિપ્રાય અલંકાર રચનાને જ હેય છે, અને ત્યારે તે રસપષક નથી બનતો. એવા અલંકા સંકર રસવનિ સાથે થઈ જ ન શકે, સંસષ્ટિ થઈ શકે. આ વાત બીજ ઉષોતમાં ૧૯મી કારિકાની વૃત્તિમાં “કોલે ભરાઈને' વગેરે ની ચર્ચામાં બતાવેલી છે કે જે ત્યાં બાહુપાશનું
Page #364
--------------------------------------------------------------------------
________________
જોવ -૩]
સકા તથા સંસરિ . કૃષક પૂરેપૂરું કેવું હેત તે તે રસને પરિષક થાત નહિ. માત્ર ૨૫ અને ખનિની સંસષ્ટિ જ થાત.
અવનિ સિવાયના ધ્વનિના બીજા પ્રકારો જેવા કે વસ્તુ અવનિ અને અલંકારવનિ સાથે પણ વાગ્યાલંકારને સંકર હોય જ છે. જેમ કે મારા જ આ ટકમાં –
“હે સમુદ્રશાથી ભગવાન, રસેને આસ્વાદ ગ્ય બનાવવા માટે પ્રયત્નશીલ એવી કવિઓની કોઈ નવતર દષ્ટિ, અને પ્રમાણસિદ્ધ અર્થોને પ્રગટ કરનારી વિદ્વાનની જે દષ્ટિ, એ બંને વડે આ વિશ્વને સતત વણવી વર્ણવીને અમે થાકી ગયા છીએ, તેમ છતાં તમારી ભક્તિના જેવું સુખ અમને કયાંય નથી મળ્યું.”
આ માં કવિની કષ્ટિને રસોને આસ્વાદયોગ્ય બનાવવા મથતી કહી છે. હવે દૃષ્ટિનું કામ તો જોવાનું છે. એ આરવાદોગ્ય બનાવવાનું કામ ન કરી શકે. એટલે અહીં વિરોધ આવે છે. પણ દષ્ટિને અર્થ કવિની પ્રતિભા એવો કરીએ એટલે એ વિષેધ ટળી જાય છે, અને અહીં વિરોધાભાસ અલંકારની પ્રતીતિ થાય છે. વળી, અહીં “જોઈને વર્ણન કરવું” એવો અર્થ કરીએ તે દૃષ્ટિનો અર્થ તદન બાધિત થતો નથી. અહીં કવિપ્રતિભા એવો અર્થ લેતાં કવિ જે બધું ખરેખર નજરે જુએ છે તેને લીધે તેની પ્રતિભામાં અમુક ચમક આવે છે. આમ, અહી દષ્ટિ શબ્દ અથાતરસંક્રમિત વાચ્ય બને છે, અને તેમાં વિધાલંકારની મદદ મળે છે. એટલે અહીં વિરોધાલંકાર અને અર્થાતરસંક્રમિતવાએ ધ્વનિ એ જેને અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર થાય છે. વળી, આ બંને અર્થો
દૃષ્ટિ” શબ્દમાંથી જ પ્રાપ્ત થાય છે એટલે એકવ્યંજકાનુપ્રવેશ સંકર પણ છે એમ પણ કહી શકાય. હવે વિદ્વાનોની જે દષ્ટિ છે તે કવિની રષ્ટિની પેઠે વિશ્વનું વર્ણન નથી કરતી, પણ આ પ્રત્યક્ષ વિશ્વનું યથાસ્થિત વર્ણન કરે છે. અહીં પણ દૃષ્ટિ વર્ણન કેવી રીતે કરે? –એ વિરોધ આવે છે, એટલે અહીં વિરોધાલંકાર છે એમ માનવું કે પછી “વિશ્વાસથી અંધ થયેલા આરસા'ની પેઠે અત્યંતતિરસ્કૃત વાય ધ્વનિ માનો? બંનેમાં સરખો ચમત્કાર છે, અને કોઈ એકના સ્વીકાર કે અસ્વીકાર માટે કોઈ ખાસ કારણ નથી, એટલે અહીં એ બેનો સંદેહસંકર છે. આમ, બા એ જ
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૫૮] સકર તથા સમૃષ્ટિ
બન્યા લોકમાં ત્રણ પ્રકારના સંકરનાં ઉદાહરણ મળી રહે છે. જો કે વૃત્તિમાં તે એટલું જ કહ્યું છે કે- આ લોકમાં વિરોધાલંકારને અર્થાતરસંક્રમિત વાગ્યા નામના ધ્વનિભેદ સાથે સંકર છે.
. આમ, વાગ્યાલંકાર સાથે વનિતા ત્રણે પ્રકારના સંકરનાં ઉદાહરણ બાયા પછી એમની સંસૃષ્ટિની વાત કરે છે. એ સંઇ કેવી રીતે થાય છે? તે કે
વાસ્થાલંકારની ધ્વનિની સાથે સંસ્કૃષ્ટ પદની દષ્ટિએ જ થાય છે.
કારણ કે આખા વાકયમાંથી જે કઈ સારની પ્રતીતિ અને સાથે સાથ યંગ્ય ર્થની પણ પ્રતીતિ પ્રધાનપણે થતી હોય તે ત્યાં અનિવાર્યપણે અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર જ થાય, સંસ્કૃષ્ટ ન થઈ શકે. એને અર્થ એ થયો કે અલંકાર અને વનિની સંસષ્ટિ ત્યાં જ થઈ શકે, જ્યાં અલંકાર પદપ્રકાશ્ય હેય. આવી સંસૃષ્ટિ ત્રણ પ્રકારની સંભવે છેઃ (1) જેમાં અલંકાર પદપ્રકાશ્ય હે; (૨) જેમાં વનિ પદપ્રકાશ્ય હેય; અને () જેમાં વનિ અને અલંકાર બંને એક સાથે પદપ્રકાશ્ય હેય. આમાંનાં પહેલા બે પ્રકારમાં તે વનિ અને અલંકાર વચ્ચે અનુગ્ર ઘ-અનુગ્રાહક ભાવ હોવાની શંકાયે જાય, પણ ત્રીજામાં તો એ સંભવ જ નથી, એટલે એ ત્રીજા પ્રકારનું જ ઉદાહરણ આપે છે.
જેમ કે –
“જ્યાં પ્રાતઃકાળમાં સારસેના રમણીય અને મદને કારણે મધુર ફૂજનને લંબાતે, ખીલેલાં કમળની સુગંધની મત્રીને કારણે સુગંધિત, અંગોને સુખકર લાગતો શિપ્રા નદીને વાયુ, પ્રાર્થના માટે ખુશામત કરતા પ્રિયતમની પેઠે સ્ત્રીઓની સુરત
પ્લાનિને દૂર કરે છે.” - આ લેકમાં “મૈત્રી” પદમાં અવિવક્ષિતવાચ અવનિ છે. બીલ પદમાં બીજા અલંકારો છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
બાલોત ૩-૪૩ ]
સકર તથા અષ્ટા કરત : અહીં “ખીલેલાં કમળાની સુંગંધની મિત્રીને કારણે એ વાક્યમાં
મત્રી ” શબ્દ અત્યંતતિરસ્કૃતવાએ વનિ છે. કારણ, મિત્રી કરવી છે મનુષ્યને ધર્મ છે, નહિ કે વાયુને, એટલે અહીં મરીનો અર્થ “સંપર્ક' એવો લેવો પડે છે, મૂળ અર્થ બિલકુલ છેડી દેવો પડે છે. બીજા પદેમાં આ રીતે અલંકારો જોઈ શકાય. પૂજનને લંબાવતો ” એમાં “જાણે કૂજનને લંબાવતો” એવી ગમ્ય ઉઝેક્ષા, “પ્રભાતે વાતા વાયુ'માં વિભાક્તિ , કમળરૂપી સ્ત્રીઓનાં મુખ, એવું વ્યંજિત રૂપક અને પ્રિયતમની પેઠેમાં ઉપમા. આમ, આ લેકમાં અવિક્ષિવાચ્ય વનિના પેટા પ્રકાર અત્યંત તિરસ્કૃતવાચ વિનિની સાથે આ બધા અલંકારોની સંમષ્ટિ છે, અને તે પદાશ્રિત છે.
૪૭ મી કારિકામાં એમ કહેવામાં આવ્યું હતું કે “ગુણીભૂતવ્યંગે, અલંકારે, અને પોતાના પ્રત્યે સાથે સંકર અને મંચુષ્ટિ થતાં, એ વળી અનેક રૂપે પ્રગટ થાય છે;' અત્યાર સુધીમાં એ કારિના પહેરા ભાગમાં કહેલાં સંકર અને સંસૃષ્ટિની ઉદાહરણો સહિત સમજુતી આપવામાં આવી. હવે, કારિકાનો જે બીજો ભાગ છે કે “એ વળી અનેકરૂપે પ્રગટ થાય છે, તેને અર્થ એવો છે કે ઉપર ગણાવેલી વનિની સંસષ્ઠ અને સંકર ઉપરાંત બીજી રીતે પણ સંકરસંસૃષ્ટિ સંભવે છે અને તે એ રીતે કે પહેલાં અવનિની પોતાના બે સાથે, ગુણીમૂત વ્યંગ્ય સાથે અને અહંકારે સ એક વાર સંકર કે સંસૃષ્ટિ થઈ જાય ત્યાર પછી એ મિશ્ર પ્રકારો સાથે ફરી વનિની સંકરસંસૃષ્ટિ થઈ શકે છે. અને એ રીતે એના આ ચાર ભેદ સંભવે છે: (૧) પિતાના સ્વતંત્ર મિશ્ર ભેદોની પિતાના સ્વતંત્ર બે સાથે સંસૃષ્ટિ અથવા સંકર; (૨) ગુણીભૂતવ્યંગ્ય સાથે સંસષ્ટ કે સંકીર્ણ પિતાના ભેદની ફરી પોતાના ભેદે સાથે સંસૃષ્ટિ કે સંકર; (૪) પરસ્પર સંસ્કૃષ્ટ ગુણીભૂતવ્યંગ્યની સંસૃષ્ટિ અથવા સંકર; (૪) અલંકારો સાથે સંયુષ્ટ ધ્વનિની પોતાના ભેદો સાથે સંસૃષ્ટિ કે સંકર; (૫) પરસ્પર સંસ્કૃષ્ટ અથવા સંકીર્ણ અલંકારોની વનિના કોઈ ભેદ સાથે સંસૃષ્ટિ કે સંકર. આમના પહેલા ચાર પ્રકારનાં ઉદાહરણ મળવા મુશ્કેલ છે, એટલે કેવળ પાંચમા પ્રકારનાં જ ઉદાહરણો હવે પછી આપવામાં આવે છે. એ છેલ્લા પ્રકારના પણ ચાર પેટા ભેદો સંભવે છેઃ (૧) સંકર પામેલા અલંકારને પ્રનિભેદ સાથે સંકર; (૨)..સંકર પામેલા અલંકારની ધ્વનિભેદ સાથે સંસદ્ધિ: (૩) સંસૃષ્ટિ પામેલા અલંકારોને ધ્વનિર્ભ સાથે સંકર; અને (૪) સંસૂ પામેલા અલંકારની વનિભેદ સાથે સંસદ્ધિ. એમાંથી હવે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૭ ] સંકર તથા સંસૃષ્ટિ
[ ધ્વન્યા
માત્ર છેલા બે જ પ્રકારોનાં ઉદાહરણ આપવામાં આવશે. બાકીનાં ઉદાહરણ તે સમજી લેવાં. સંસૂર અલંકારના વનિ સાથેના સંકરનું ઉદાહરણ –
આપના ગાઢ રોમાંચ અનુભવતા શરીર ઉપર રક્તમનવાળી (લોહીતરસી; પ્રેમવાળી) મૃગરાજની વધુએ દાંતથી કરેલા ઘા અને નખથી કરેલી ચીરફાડ જોઈને મુનિઓના મનમાં પણ પૃહા ઉત્પન્ન થઈ.”
અહીં પ્રસંગ એ છે કે કઈ ભૂખી સિંહણ પિતાનાં બચ્ચાંને ખાઈ જવા તૈયાર થઈ છે, તે જોઈને બેસિવ બચી બચાવવા પિતાનો દેડ એ સિંહણને ધરી દે છે અને સિંહણ દાંત અને નખથી તેને લેહી હાણું કરી નાખે છે, એ જોઈને બે ધિસત્તને કેાઈ ભક્ત આ વચનો ઉચ્ચારે છે. બોધિસત્તના શરીર ઉપર રોમાંચ થયા છે તે પોતાનું કર્તવ્ય બજાવી શકવાના આનંદથી થયા છે. સિંહણ જોહીતરસી છે અને તે દાંતથી ને નખથી બેધિસરની ચીરફાડ કરે છે. એ જોઈને મુનિઓના મનમાં પણ એવી અભિલાષા જાગે છે કે અમારામાં પણ આવું બલિદાન આપવાની શક્તિ હોય તે અમારું જીવન પણ ધન્ય થઈ જાય. અહી દંતક્ષત, રોમાંચ, મૃગરાજવધૂ, રક્તમન, ડા, વગેરે શબ્દોના બબ્બે અર્થ થાય છે અને તેથી એમાંથી શૃંગાર રક અર્થ પણ વ્યંજિત થાય છે. અને તેમાંથી સંજોગજન્ય રોમાંચ, દંતક્ષા, નખક્ષત, અનુરક્ત મન વગેરે અર્થ સમજાય છે. અને એ સંદભ મ તલત, નખક્ષત અને રોમાંચાદિ જોઈને જાણે અનિઓને પણ કામવાસના જાગે છે. બોધિસરની બાબતમાં દેહદાન અને સંગભંગારનું ભેગું કથન હેઈ સમાસક્તિ અલંકાર છે વળી. મુનિ એના મનમાં પણ સ્પૃહા જાગી એવો વિરોધાલંકાર પણ છે. આમ, એ બે અલંકારની અહી સમૃષ્ટિ છે, કારણ, એ બે વચ્ચે નથી ગાંગિભાવ કે નથી સંદેહ આ સમાસક્તિ અને વિધાલંકારની સમૃદ્ધિ, આખા
કને વ્યંગ્ય જે દયાવીર, તેને જ પરિપષ કરે છે. આમ, આ લેકમાં દહાવીર નામે રસ અને આ બે અલંકારોની સંસ્કૃદ્ધિને સંકર છે. અને માટે જ વૃત્તિમાં કહ્યું છે કે –
અહીં સમક્તિ સાથે સંસૃષ્ટિથી જોડાયેલા વિરાધાલંકાર સાથે અલક્ષ્યક્રમવ્યંગ્યને સંકર છે, કારણ, અહીં દયાવીર જ, ખરું જોતાં, પ્રધાન છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
ધોધક-૩]
સંકટ તથા સમૃષ્ટિ [ જેમાં સંસૃષ્ટ અલંકાર સાથે ધ્વનિની સંસૃષ્ટિ થઈ જાય એવું ઉદાહરણ –
अहिणम पमोअर सिपसु
पहिअसामाइएषु दिनहेसु। सोहा पसरिअगिआणं
णचि मोरवन्दाणम् ।। એની સંસ્કૃત છાયા બે રીતે થઈ શકે છે. અમિનાદાનિતેષુ શિકારવામrfપુ વિષg शोभते प्रसरितग्रीवाणां नृत्तं मयूरवृन्दानाम् ।।
[અભિનવ મેઘની ગર્જનાથી ગાજતા અને પ્રવાસીઓને. રાત્રિ જેવા લાગતા આ દિવસેમાં ડોક લંબાવીને નાચતા. પારાનું નત્ય ખૂબ સુંદર લાગે છે.]
अभिनयप्रयोगसिकेषु पथिकसामाजिकेषु दिवसेषु । शोभते प्रसरितगीतानां नृत्तं मयूरवृन्दानाम् ॥
[પથિક સામાજિક અભિનય પ્રયોગના રસિક હોઈ, આ દિવસોમાં ઉત્તમ રીતે ગાતા મયૂરોનું નૃત્ય ખૂબ સુંદર લાગે છે.]
અહીં જે “પ્રણારિણીવાળ” પાઠ લઈએ તે “ડોક લાંબી કરીને નાચતા' એવો અર્થ લઈ શકાય.
પકિસ્થામાયિતેષુ'ને “પથિકે પ્રત્યે રાત્રિના જેવો વર્તાવ કરનારા' એ રીતે વિગ્રહ કરીએ તો એમાં લુપ્તપમા અલંકાર થાય. અને “પથિક જામાજિકેવુ” પાઠ લઈ “પથિકે એ જ સામાજિક” એમ વિચહ કરીએ તે રૂપક અલંકાર થાય. એ બે અલંકારોની અહીં સંસૃષ્ટિ છે. દિવસેને રાત્રિ જેવા લાગતા' કહ્યા છે એની વ્યંજના એ છે કે એની ગર્જના, પરનું નૃત્ય, વગેરેને કારણે એ દિવસે વિરહ વેદનાને ખૂબ વધારી મૂકે, થાપિત કરે એવા થઈ ગયા હોય છે. આ વ્યંગ્યાર્થ થશક્તિમૂવ છે. કારણ “સ્વાભાષિત' શબ્દ બદલી શકાય એમ નથી. આમ, અહીં શુપમા અને રૂપકની સંસૃષ્ટિ સાથે શબ્દશકિતમૂલ ધ્વનિની સંસષ્ટિ છે.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૩૨ ] ઉપસ’હાર.
"..
| ધ્વન્યાલે
ઉપર ગણાવેલા ચાર ભેદ્યાંથી અહી' પાશ્ચા બે ભેદેનાં જ ઉદાહરણ આપેલાં છે. આગલા ખેનાં આપેલાં નથી. એનું કારણ એ લાગે છે કે આ દેલા ઉદાહરણમાં પડેલા એ પ્રકાશનાં ઉદાહરણ પણ જોઈ શકાય એમ છે, આ રીતે ઃ—‘ પથિકસામાğિ'ના વિગ્રહ એવા પણ કહી શકાય કે ‘સામાજિક જેવા પથકા' અને તે એમાં લુપ્તાપમા અન્નકર થાય. એમાં રૂપક છે, એવું તે પહેલાં બતાવી ગયા છીએ. એટલે અહીં એક જ શબ્દમાં એ અલકારા રહેલા છે એટલે અહીં સદેહ સકર છે. અને એ સકર થયેલા અલંકારા સાથે અહી ધ્વનિની સષ્ટ છે. એનું સ્વરૂપ આવું છે ઃ નવા નવા અભિનયા જોવા માટે પચકારૂપી રસિક પ્રેક્ષકા હાજર થયા છે, મયૂરેશ નાચે છે, ગીત પણ ચાલે છે, વગેરે. એ ધ્વનિ શબ્દશક્ત મૂલ વસ્તુનિ છે. કહ્યુ, ‘મળિખ' વગેરે શબ્દો બદલી શકાય એમ નથી. આામ, અહીં સંકર ચયેલા અલ કારા સાથે શબ્દશક્તિમલ વસ્તુધ્વનિની સંસૃષ્ટિ છે. વળી, વિકસામાજિટે'માં જે રૂપક અને ઉપમાના સંદે સકર છે, તેની સાથે, એ જ શબ્દમાંથી વ્યજિત થતા ધ્વનિના સાર થાય છે. કારણુ, અહીં અલ કાર અને ધ્વનિની પ્રતીતિ એક જ વ્ય જકમાંથી થાય છે. આમ, સાંકરવાળા અલકારાની ધ્વનિ સાથે સષ્ટ અને સકર તેનાં ઉદાહરણ પણ મળી રહે છે. અને તેથી તે જુદાં આપેલાં નથી.
.
ઉપસ હાર
"
આ પ્રકરણના ઉપસંહાર કરતાં ૪૪મી કારિકામાં કહે છે
૪૪
1
આ રીતે વનના પેટાભેદો અને તેનાચે ભેદો કાણુ ગણી શકે એમ છે અમે માત્ર એનું દિગ્દર્શન કરાવ્યું છે.
સાચે જ, ધ્વનિના ભેદો અનંત છે; સહયાની જાણકારી માટે અમે તેનું આટલું દિગ્દર્શન માત્ર કર્યું' છે.
૪૫
આ રીતે જે ધ્વનિની વ્યાખ્યા કરવામાં આવી છે, અને જેનું વિવેચન. સારાં કાવ્ય રચવાને કે જાણવાને સારી રીતે ઉદ્યત થયેલા માણસેાએ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ;
Page #370
--------------------------------------------------------------------------
________________
વાત ૩-૪૧, , J ધ્વનિ પછી શેર્તિઓનું પ્રતિપાદન નિરુપણ કરે
" ઉપર જેની વ્યાખ્યા કરવામાં આવી છે તે ધ્વનિનું નિરૂપણ કરવામાં નિપુણ સત્કવિઓ અને સહદ જ અવશ્ય કાવ્યના ક્ષેત્રમાં પરમ ઉત્કર્ષ પામી શકે છે.
તે ઉપર કહેલું નિરૂપી કાવ્યતત્તવ (પૂર્વાચાર્યોને) અફુટ રૂપે કુયું હતું, પણ તેની વ્યાખ્યા કરવાની શક્તિને અભાવે તેમણે રીતિઓ પ્રચલિત કરી હતી.
લોચનાકારે સ્વીકારેલા પાઠ મુજબ ૪૫ અને ૪૬ કારિકાઓ મળીને થક વાક્ય થાય છે, અને તે અનુસાર અહીં અર્થ આપવામાં આવેલો છે. છે કારકી મળીને એક વાક્ય માનીએ તે ૪૫ મી કારિકા પછી તરત વૃત્તિ આવે છે, તે વિક્ષેપકારક લાગે છે. બનિ પછી રીતિઓનું પ્રતિપાદન નિરુપયોગી
આ ઇવનિના પ્રતિપાદનથી હવે જેનું સ્વરૂપ નિણત થયું છે, તે કાવ્યતત્વ જ્યારે અસ્કુટરૂપે સ્કુયું હતું ત્યારે એનું પ્રતિપાદન કરવાની શક્તિ નહતી એવાઓએ વૈદભી, ૌડી અને પાચાલી વગેરે તિઓ પ્રચલિત કરી હતી. રીતિનું પ્રતિપાદન કરનારાઓને જરૂર આ કાવ્યતવ અરૂપે સહેજ કુર્યું હતું એમ તે લાગે છે. અહીં એ તવ કુટરૂપે સારી રીતે બતાવવામાં આવ્યું છે, એટલે હવે કોઈ બીજા રીતિલક્ષણની જરૂર રહેતી નથી.
કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી વનિતત્ત્વ સ્પષ્ટરૂપે નિરૂપાયું નહતું ત્યાં સુધી રીતિઓનું પ્રતિપાદન થતું હતું, પણ હવે અમે ધ્વનિનું વિગતે નિરૂપણ કર્યું હેઈ, રીતિઓની વિગતે ચર્ચા કરવાની જરૂર નથી.
૪૭ આ નિરૂપી કાવ્યસ્વરૂપને જાણી લીધું એટલે કેટલીક શબ્દાશ્રિત અને બીજી અર્થીશ્રિત વૃત્તિઓ પણ પ્રગટ થઈ જાય છે, એટલે કે સમજાઈ જાય છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૪] ધનિ પછી શતિઓનું પ્રતિપાદન નિરુપયેગી [બન્યા
આ વ્યંગ્યવ્યંજકભાવના વિવેચનરૂપ કાવ્યલક્ષણ જાણી લેવાથી જે કેટલીક ઉપનાગરિકા વગેરે પ્રસિદ્ધ શબ્દાશિત વૃત્તિઓ છે, અને બીજી કેટલીક કેશિકી વગેરે અર્થીશ્રિત વૃત્તિઓ છે, તે પણ રીતિઓની પેઠે સારી રીતે સમજાઈ જશે. નહિ તે અદેખ પદાર્થોની પેઠે એ વૃત્તિઓ અશ્રદ્ધય બની જશે, અનુભવસિદ્ધ નહિ રહે.
રીતિ અને વૃત્તિને લગતો આ ભાગ સમજાવતાં ચનકાર કહે છે કે જેમણે રીતિઓ પ્રચલિત કરી તેમણે એની વ્યાખ્યા એવી બાંધી છે કે વિશિષ્ટ પદરચના તે રીતિ. એ પદરચનાની વિશેષતા તે ગુણ છે. અર્થાત જેમાં ગુણ હોય એવી પદરચના તે રીતિ. જે એમણે સહેજ વધુ વિચાર કર્યો હોત તો એમને માલૂમ પડત કે ગુણનું પર્યવસાન રસમાં જ થાય છે. વન્યાલેકમાં પણ કહ્યું છે કે ભંગાર મધુર છે, એટલે કે માધુર્ય ગુણનું પર્યવસાન શૃંગારમાં થાય છે. અને રસ તે વ્યંગ્ય જ હોય છે. એટલે કાવ્યનું પ્રધાન તરવ ધ્વનિ જ છે. અને વિનિનું યથાયોગ્ય નિરૂપણ કરવામાં આવે તે તેમાં રીતિઓનું વિવેચન પણ આવી જ જાય, એટલે તેનું જુદું નિરૂપણ કરવાની જરૂર ન રહે.
વૃત્તિઓની બાબતમાં લેચનકાર વૃત્તિઓ પણ રીતિઓની પેઠે ૨૦પર્યવસાયી છે, એમ કહે છે.
અહીં ફરી એકવાર આપણે વૃત્તિને ઇતિહાસ ઉડતી નજરે જોઈ લઈએ. કાવ્યશાસ્ત્રમાં રીતિ, વૃત્તિ અને પ્રવૃત્તિ એ ત્રણ શબ્દ વપરાય છે, એમની વચ્ચે ભેદ સમજાવતાં રાજશેખરે કહ્યું છે કે (૧) વેરવિન્યાસક્રમ તે પ્રવૃત્તિ, (૨) વિકાસવિન્યાસક્રમ તે વૃત્તિ અને (૩) વચનવિન્યાસક્રમ તે રીતિ. અગ્નિપુરાણમાં એમને સમાવેશ અનુભાવોમાં કરે છે. (૧) શરીરારંભ અનુભાવ તે આંગિક અભિનય. એને જ પ્રવૃત્તિ કહી છે. (૨) વાગારંભ અનુભાવ તે વાચિક અભિનય. એને જ રીતિ કરી છે. અને (૩) બધી જ ક્રિયાઓને વૃત્તિ કહે છે.
વૃત્તિઓનું સૌથી પહેલું વિવેચન ભરતે કરેલું છે. તેમણે ચાર વૃત્તિ ગણાવેલી છે. (૧) સાવતી, (૨) કેશિકી, (૩) આરભરી અને () ભારતી. સાત્વતી વૃત્તિ સાત્વિક અભિનયમાં વપરાય છે. એને ઉપયોગ નાટયમાં થાય છે. કેશિકી વૃત્તિ કમળ વર્ણનમાં વપરાય છે અને આરટી
Page #372
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૭–૪૭ ]
અતિવ ચનીયતાવાદીએને જવા [ A
હેર વનમાં. ભારતી વૃત્તિ બધા પ્રકારના વાચિક અભિનયને કહે છે, એટલે શ્રવ્યકાવ્ય માત્ર ભારતીવૃત્તિમાં સમાઈ જાય છે. આ થઈ વૃત્તિને લાગતી ભરતની વિચારણા.
આલંકારિકા અનુપ્રાસને વૃત્તિ કહે છે. અનુપ્રાસ ત્રણ પ્રકારના હોય છે એટલે વૃત્તિઓ પણ ત્રણ છે એમ મનાય છે. ઉપરનાગરિકા, પુરુષા અને કાબલા. આનંદવધન આ બંને પ્રકારની વૃત્તિએથી પરચિત છે. અને તેમણે એમની વ્યવસ્થા અને સમન્વય એ રીતે સાથેા છે કે કુશકી વગેરે વૃત્તિએ અગત છે, અને ઉપનાગરિકા વગેરે વૃત્તએ શબ્દમત છે. આ વૃત્તિએ રસાભિવ્યક્તિમાં અને રસાનુભૂતિમાં સાધનમાત્ર છે.
લેાચનકાર કર્યુ છે કે ઉપનારકાને અનગરમાં રહેતી સ્ત્રીનું અનુકરણુકરનારી વૃત્તિ, એટલે કે સુકુમાર વૃત્તિ. એ શૃંગારરસમાં પરિણમે છે. પૃષા એટલે કઠાર. એ રૌદ્ર વગેરે દીપ્ત રસામાં પરિણમે છે, અને કોમલા હાસ્ય વગેરેમાં પરિણમે છે.
આ બધુ જોતાં સ્પષ્ટ થાય છે કે રીતિને કાવ્યના આત્મા માનવ મૈગ્ય નથી. એને સમાવેશ ધ્વનિસિદ્ધાંતમાં થઈ જાય છે. અહીં એનુ પ્રતિપાદન એટલા માટે કર્યુ` છે કે કેટલાક ધ્વનિવિરાધી રીતિ અને વૃત્તિમાં ધ્વનિને સમાવેશ થઈ જાય છે, એમ કહે છે, એટલે તેમના મતના વિચાર કરવાની જરૂર હતી. ધ્વન્યાલેકમાં એ મતને અશિક રીતે સ્વીકાર કર્યાં છે અને આંશિક રીતે અસ્વીકાર કર્યાં છે. રીતિ કે વૃત્તિને કાવ્યન આત્મા માનવાને ઈન્કાર કર્યાં છે. એ એક્સંગી દૃષ્ટિ છે; પણ રીતિ અને વૃત્તિ પણ રસાનુકૂલ ટ્રાઈ તે જ કાવ્યમાં સ્થાન પામી શકે છે અને કાવ્યના આત્મા પણ બની શકે છે, એટલે ઉચિત તે એ છે કે ધ્વનિને જ કાવ્યને। આત્મા માનવા
આમ, અત્યાર સુધીમાં અસાવાદીઓના બધા વિકલ્પે અને ક્ષક્ષાવાદીએ ના બધા વિપાનું ખંડન કરવામાં આવ્યું, અને એટલું સિદ્ધ કર્યું... કે ધ્વનિને સમાવેશ ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે કાઈ તત્ત્વમાં કે લક્ષણામાં પણ થઈ શકે એમ નથી; એ સ્વતંત્ર જ અને કાવ્યમાં પ્રધાન તત્ત્વ છે. હવે મત્ર છેલ્લે અનિચનીયતાવાદીને પક્ષ બાકી રહે છે. તેની ચર્ચા હવે શરૂ કરે છે. અનિવચનીયતાવાદીઓને જવાબ
એટલા માટે એ ધ્વનિનું સ્વરૂપ સ્પષ્ટરૂપે નિરૂપવાની જરૂર છે. કેટલાકે જે ધ્વનિનું લક્ષણુ એ રીતે ખર્યું છે કે
Page #373
--------------------------------------------------------------------------
________________
a] અનિર્વચનીયતાવાદીઓને જવાબ
[[ધ્વન્યા જે કાવ્યમાં કેટલાક શબ્દોની અને અર્થની ચાતા, રત્નોની ઉત્કૃષ્ટતાની પેઠે, અમુક વિશેષને જ સમજાય એ રીતે વર્ણવી ન શકાય એ રૂપમાં પ્રતીત થતી હોય તેને અવનિ કહે છે, તે યોગ્ય નથી, એટલે તેને ઉલલેખ કરવા જેવું નથી. કેમ કે શબ્દની સ્વરૂપગત વિશેષતા એ છે કે તે અકિલષ્ટ હોય એટલે કે તેમાં પ્રતિકટુત્વ વગેરે દે ન હોય અને તેને વારેવારે પ્રયોગ ન થયો હોય. તેની વાચક–ગત વિશેષતા એ છે કે તેમાં પ્રસાદ ગુણ હોય અને વ્યંજના હેય. અર્થની વિશેષતા એ છે કે તે સ્પષ્ટરૂપે પ્રગટ થતો હેય, વ્યંગ્યાથપરક હેય અને વ્યંગ્યાંશ વિશિષ્ટ હેય. એ બંને એટલે કે શબ્દગત અને અર્થગત વિશેષતાની વ્યાખ્યા થઈ ન શકે એવું નથી, અને તેમની બહુ પ્રકારે વ્યાખ્યા થયેલી પણ છે.
એ ઉપરાંત, કોઈ અનાય વિશેષતાની સંભાવના કલ્પવી એ વિવેકબુદ્ધિ મરી પરવાર્યાનું જ લક્ષણ છે. કારણ કે કઈ વસ્તુ એવી તે હેઈ શકે જ નહિ, જે અનાય અર્થાત શબ્દો દ્વારા જેનું વર્ણન જ ન થઈ શકે એવી હેય. કંઈ નહિ તેયે એ વસ્તુ અનાખે છે એમ કહીને તે તેનું વર્ણન થઈ જ શકે.
સામાન્યવાચી વિકલ્પ શબ્દને વિષય ન બનતાં એટલે કે સામાન્ય અથવા જાતિવાચક શબ્દથી જેનું વર્ણન ન થઈ શકે છતાં જે પ્રગટ થાય, તેને કેટલીક વાર અનાખેય કહેવામાં આવે છે, તેમ છતાં એ વ્યાખ્યા રત્નને તેમ જ કાવ્યને લાગુ પડતી નથી. કારણ કે કાવ્યની તે લક્ષણકારોએ વ્યાખ્યા બાંધેલી છે. અને રત્નની તે તેમાં સામાન્ય એટલે કે રત્નત્વ હોય એટલે માત્રથી જ તેની કિંમત અંકાતી હોવાનું જોવામાં આવે છે, તેમ છતાં એ બે વચ્ચે એક વસ્તુ સમાન છે અને તે છે કે બંનેની સાચી પરીક્ષા વિશેષજ્ઞો જ કરી શકે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૩-૪૭ ]
અનિર્વચનીયતાવાદીઓને જવાબ [ ૩૩૦ રત્નપારખુ હોય તે જ રત્નની પરીક્ષા કરી શકે છે, અને સહદય હોય તે જ કાવ્યને રસ માણી શકે છે, એ સામે કોને વાંધો હોઈ શકે ?
અહીં દલીલ આ પ્રમાણે ચાલે છે. સિદ્ધાંતીએ કહ્યું કે ઇવનિને અનાખેય કહી જ ન શકાય. એટલે પ્રતિપક્ષો એમ કહે છે કે જુઓ, જ્ઞાન બે પ્રકારનું હોય છે: (૧) સવિક૯પક અને (૨) નિર્વિકલપક. સવિકલ્પક જ્ઞાનના વિષયને આપણે સામાન્ય કે જાતિવાચક શબ્દ વડે ઓળખાવી શકીએ છીએ. દા. ત., આપણે ગાય જોઈ, તે આપણે તેને “ગાય” એ જાતિવાચક શબ્દ વડે ઓળખાવી શકીએ છીએ. પણ નિર્વિકલ્પક જ્ઞાનના વિષયને એવા કોઈ સામાન્ય કે જાતિવાચક શબ્દથી ઓળખાવી શકાતો નથી. દા. ત, આપણે અંધારામાં કંઈ જોઈએ, પણ એ શું છે, એની ખબર ન પડે તો એને આપણે કઈ જાતિવાચક શબ્દ વડે ઓળખાવી ન શકીએ. અહીં આપણને જ્ઞાન થાય છે, પણ તેના વિષયને આપણે કોઈ સામાન્યવાચી શબ્દ વડે ઓળખાવી શકતા નથી, એટલે એને જરૂર અનાખેય કહી શકાય. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી અનાખેયની આ વ્યાખ્યા સ્વીકારીએ તોયે ઇવનિ એટલે કે કાવ્યવિશેષ અનાખેય છે, એવું સિદ્ધ થતું નથી. કારણ કાવ્યની તો લક્ષણકારોએ વ્યાખ્યા બાંધેલી છે અને રનની બાબતમાં પણ એ રત્ન છે એ તો સૌ જાણે છે અને તેટલા ઉપરથી જ તેની કિંમત અંકાતી હોય છે, પણ તે ઉત્કૃષ્ટ છે કે કેમ એ જ માત્ર વિશેષજ્ઞ જાણી શકે છે. એ જ રીતે સામાન્ય ભાવક પણ કાવ્યને ચમત્કાર તો અનુભવે છે, પણ તેના વિશેષ ગુણ વધારે તો સહદય જ માણી શકે છે. આમ, રત્ન અને કાવ્ય એ બંને વિશે સૌ કોઈ એટલું તો જાણી શકે છે કે આ રત્ન છે અને આ કાવ્ય છે, એટલે એને અનાખેય તો, તમારી અનાખેયની વ્યાખ્યા પ્રમાણે પણ, ન કહેવાય, પણ એ રત્ન ઉત્કૃષ્ટ છે એની જાણ જેમ કોઈ વિશેષજ્ઞને જ થાય છે, તેમ વનિકાવ્ય રસાસ્વાદ પણ કઈ સહદય જ લઈ શકે છે. આ વાતમાં કોઈને વાંધો ન હોઈ શકે.
બૌદ્ધો બધા જ પદાર્થોને અનિવાર્ચનીય માને છે, તે જાણીતું છે. એની ચર્ચા અમે એ મતની પરીક્ષા વખતે બીજા ગ્રંથમાં કરીશું. અહીં તે બીજા ગ્રંથના વિષયની સહેજ પણ રસ. ૨૨
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ] અનિર્વચનીયતાવાદીઓને જવાબ
[ ધ્વન્યાલોક ચર્ચા કરવી એ સહુદાને માટે કંટાળાજનક થઈ પડે એમ છે, તેથી કરતા નથી. બૌદ્ધો જેમ પ્રત્યક્ષાદિનું લક્ષણ બાંધે છે, તેમ અમે આ ધ્વનિલક્ષણ બાંધ્યું છે એમ ગણાશે.
બૌદ્ધો બધી વસ્તુને ક્ષણિક માને છે. તેમને મતે પ્રત્યેક વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી રહે છે. આ ક્ષણે જે વૃક્ષ જોયું તે વૃક્ષ બીજી ક્ષણે રહેતું નથી. એટલે કઈ પણ વસ્તુનું વર્ણન થઈ શકતું નથી. કારણ, તમે કોઈ વસ્તુ જુઓ અને તેનું વર્ણન કરે ત્યાં સુધીમાં તો તે પલટાઈ ગઈ હોય છે. એ જ રીતે વનિનું પણુ વર્ણન ન થઈ શકે, એ પણ અનાખેય જ ગણાય. એના જવાબમાં ગ્રંથકાર કહે છે કે આ મતની ચર્ચા અમે ધર્મકી ના ગ્રંથ “ પ્રમાણુવિનિશ્ચય” ઉપરની વૃત્તિ “ધર્મોત્તરી માં કરી છે. અહીં અમે અમારું પાંડિત્ય બતાવી વાચકોને કંટાળો આપવા માગતા નથી. અહીં એટલું કહેવું પૂરતું છે કે બૌદ્ધો બધી વસ્તુઓને ક્ષણિક અને અના
ખેય માનતા હોવા છતાં પ્રત્યક્ષ વગેરેની તે વ્યાખ્યા બાંધે છે, તેમ અમે પણ વનિની બધીએ છીએ, એમ ગણજો.
એટલે બીજું કોઈ લક્ષણ બંધ બેસતું થતું નથી અને એ ધ્વનિ વાચ્યાર્થરૂપ ન હોવાથી (અશબ્દાથ), અમે આપેલું લક્ષણ જ એગ્ય છે. માટે જ કહ્યું છે કે
ઇવનિના અર્થની વ્યાખ્યા થઈ શકે છે એટલે અનાખેયરૂપે ભાસે તે વનિ એવું એનું લક્ષણ ન બાંધી શકાય. એનું અમે બાંધેલું લક્ષણ જ યોગ્ય છે.” શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલકને
ત્રીજે ઉદ્યોત પૂરે થયે.
Page #376
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ચેાથે આ પ્રમાણે વાંધાઓનું નિરાકરણ કરવા માટે ભેદે અને -ઉપભેદે સહિત વિનિનું નિરૂપણ કર્યા પછી, એ નિરૂપણનું બીજું એક પ્રયજન પણ બતાવે છે.
વનિ અને ગુણભૂતવ્યંગ્યને આ જે માર્ગ બતાવ્યો, તેનાથી અર્થાત તેના જ્ઞાનથી કવિઓની પ્રતિભા અનંતતાને પામે છે.
આ જે દવનિ અને ગુણભૂતવ્યંગ્યનો માર્ગ બતાવ્યો, તેનું બીજું એક ફળ એ છે કે એથી કવિપ્રતિભા અનંત બની જાય છે. દવનિથી જેના વિષયમાં પણ નવીનતા આવે છે
કેવી રીતે એમ પૂછો, તો એનો જવાબ એ છે કે –
આ વનિ અને ગુણીભૂતવ્યંગ્યમાંનાં કઈ એકથી પણ વિભૂષિત વાણુ પુરાણું અર્થવાળી હોય તેયે નવીનતા ધારણ કરે છે.
કહેવાનો અર્થ એ છે કે કવિએ વર્ણવવાના વિશે તો મર્યાદિત છે, અને આદિકવિથી માંડીને આજ સુધીના કવિઓ તેનું અનેકવાર અનેક રીતે વર્ણન કરી ચૂક્યા છે, એટલે બધા વિષયે જૂના થઈ ગયા છે. પણ જે કવિની વાણી અહીં બતાવેલા વનિ અને ગુણભૂતવ્યંગ્યના માર્ગને આશ્રય લેશે તો એ જૂના વિષયે પણ નવીનતા ધારણ કરશે. એમ કહીને હવે વનિના જુદા જુદા પ્રકારોને કારણે જૂના વિષયો પણ નવીનતા કેવી રીતે ધારણ કરે છે તેનાં ઉદાહરણ આપે છે.
વનિના પહેલાં બતાવેલા ભેમાંના કોઈ એકથી પણ વિભૂષિત થયેલી વાણી, પહેલાંના કવિઓએ નિરૂપેલા વિષયને સ્પર્શતી હોય તે), નવીનતા ધારણ કરે છે. અવિવક્ષિતવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ
અવિવક્ષિતવાય ધ્વનિના બે પ્રકારેને આશ્રય લેવાથી વિષય જૂનો હોય તોયે નવીનતા આવી હોય એવાં ઉદાહરણ –
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ] અવિક્ષિત વચ્ચેથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ધવન્યાલોક
“તારુણ્યમાં પ્રવેશ કરતી મૃગનયનીનું શું રમ્ય નથી હતું? તેનું રિમત સહેજ મુગ્ધ હોય છે, તેની દષ્ટિને વૈભવ તરલ અને મધુર હોય છે, તેની વાણનો પ્રવાહ અભિનવ વિલાસની ઊર્મિઓથી સ-રસ બનેલું હોય છે, તેની ગતિ નવી ખીલેલી લીલારૂપી કળીના પરિમલથી ભરી ભરી હોય છે.”
આ શ્લોક, નીચે ઉતારેલા જેવા શ્લોકો હોવા છતાં, તિરસ્કૃતવાચ્ય ધ્વનિના આશ્રયને લીધે અપૂર્વ લાગે છે.
વિશ્વમ કહેતાં વિશેષ શૃંગારચેષ્ટાયુક્ત મંદ મંદ સ્મિત કરનારી, ચંચળ નયનેવાળી, અટકી અટકીને બોલતી, ભારે નિતંબને કારણે મંદ ગતિએ ચાલતી કામિનીઓ કેને પ્રિય નથી લાગતી?”
આ જૂના ગ્લૅકમાં જે કહ્યું છે તે જ પહેલાં ઉતારેલા માં પણ કહ્યું છે, એટલે વિષય કંઈ નવો નથી, પણું તે લાકમાં અત્યંતતિરસ્કૃતવાય ધ્વનિનો ઉપયોગ કરેલ હોવાથી નવીનતા લાગે છે. એ કલેકમાં મુગ્ધ, મધુર, વિભવ, સરસ, કિસલયિત, પરિમલ વગેરે શબ્દના મૂળ અર્થે બાધિત થયા છે, અને તેને બદલે જુદા જ અર્થો લેવા પડે છે અને તેમાંથી કવિને ઈષ્ટ વ્યંગ્યાથે પ્રયજનરૂપે વ્યંજિત થાય છે, એને કારણે એ લેકમાં અપૂર્વતા આવી છે. એ શબ્દોને વિચાર કરીએ તો –
(૧) મુધ તે કઈ માણસ હોય. અહીં એ વિશેષણ સ્મિતને લાગુ પાડયું છે એટલે બાધિત થતાં સ્વાભાવિક એવો લક્ષ્યાર્થ લઈએ છીએ અને તેના દ્વારા સ્મિતનું અકૃત્રિમ સૌદર્ય વ્યંજિત થાય છે.
(૨) મધુર તો કઈ ખાદ્ય વરતુ હોય. અહીં એ વિશેષણ દષ્ટિના વિભવને લાગુ પાડયું છે એટલે બાધિત થાય છે. તેથી ગમે એવ' એ લક્ષ્યાર્થ લઈએ છીએ, અને તે દ્વારા “સૌને વહાલું લાગે એવો” એવો વ્યંગ્યાર્થ સમજાય છે.
(૩) વિભવ એટલે વૈભવ તે કોઈ વ્યક્તિને હેય. તેને બદલે અહીં દષ્ટિને કહ્યો છે. એટલે એ બાધિત થતાં ‘દષ્ટિની કહેતાં કટાક્ષની વિપુલતા' એવો લક્ષ્યાયે લેવાય છે. અને તેના દ્વારા દષ્ટિ. છૂટથી બધી દિશામાં. વિતરે છે એ યંગ્યાર્થ સમજાય છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૨ ] અવિવક્ષિતવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ૩૪૧
(૪) સરસ એટલે ભીનાશવાળું. એ વિશેષણ અહીં વાણીને લગાડયું છે. એટલે ઠંડક આપનાર' એ લક્ષ્યાર્થ લઈ તે દ્વારા સંતાપને શમાવનારી એ વ્યંગ્યાર્થ સમજાય છે.
(૫) કિસલયિતને “કુંપળની પેઠે ફૂટેલી', એ અર્થ બાધિત થતાં પ્રગટેલી એ લજ્જાથે લેવાય છે, અને પછી તેના દ્વારા સુકુમાર એવો વ્યંગ્યાર્થ સમજાય છે.
(૬) પરિમલ એટલે સુગંધ. પણ એ અર્થ અહીં બાધિત થતાં સૌંદર્ય એ લક્ષ્યાથે લેવાય છે. અને પછી તે દ્વારા ચિત્ત ઉપર કાયમની અસર મૂકી જવાની શક્તિ એવો વ્યંગ્યાર્થ સમજાય છે. મતલબ કે તેની ગતિ - સુકુમાર અને વિત્ત પર કાયમી અસર મૂકી જાય એવી છે. બીજુ ઉદાહરણ –
પહેલે તે પહેલે; જેમ હિંસક પ્રાણીઓમાં પોતે મારેલા હાથીઓનું ભરપુર માંસ ખાનાર સિંહ તે સિંહ; એને કોણ હરાવી શકે?”
એ કલેકમાં અર્થાતરસંક્રમિત વાચ્ય વનિને ઉપયોગ કર્યો હેવાથી, નીચે ઉતારેલા શ્લોક જેવા લોકો હેવા છતાં, એ ન લાગવાને.
“પિતાના પ્રતાપથી જેણે મહિમા પ્રાપ્ત કર્યો છે તેનાથી કોણ ચઢી જાય? મોટા મોટા હાથીઓ પણ કંઈ સિંહને • હરાવી શકે ?”
આ બેમાંના પહેલા લેકમાં બીજે “પહેલો' શબ્દ “જેની ઉપેક્ષા ન થઈ શકે એવો” “અસાધારણ” વગેરે વ્યંગ્ય ધર્મોરૂપી અર્થાતરને વ્યક્ત કરે છે, અને બીજે “સિંહ” શબ્દ પણ “વીરત્વ, અનપેક્ષત્ર, વિસ્મયજનક વગેરે વ્યંગ્ય ધર્મોરૂપી અર્થાતર વ્યક્ત કરી, એને અપૂર્વ શોભા આપે છે.
અવિવક્ષિતવાય વનિના બંને પ્રકારનાં ઉદાહરણ આપ્યા પછી હવે વિવક્ષિતાન્યપરવાય વનિનાં ઉદાહરણ આપે છે. વિવણિતાન્યપરવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ
એ જ રીતે વિવણિતા પરવાથ્યને પણ આશ્રય લેવાથી નવીનતા પ્રાપ્ત થાય છે.
જેમ કે –
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૨ ] વિક્ષિતાન્યપરવાગ્યથી આવતી નથીનતાનાં ઉદાહરણ [ધ્વન્યાલે ઊંઘવાના ઢોંગ કરતા પ્રિયના મુખ ઉપર મુખ રાખીને નવવધૂ, તેના જાગી જવાની બીકે, ચુંબન કરવાની ઇચ્છાને પ્રયત્નપૂર્વક રોકી રાખ્યા છતાં, ચુંબનની લાલસાથી દોલાયમાન ચિત્ત તેના ઉપર ઝુકી રહી, અને લજ્જાથી એ મુખ ફેરવી લેશે એમ વિચારી ચુ'ખન ન કરનાર નાયકનુ' પણ હૃદય, અધૂરી આકાંક્ષાએ જ, રતિને પાર પહેાંચી ગયું,”
આ લેાક નીચેના જેવા કૈાકે હેવા છતાં નવા જ લાગે છે
66
**
વાસગૃહ સૂનુ જોઈને, ધીમેથી શયનમાંથી સહેજ એડી થઈને, ઊંઘવાના ઢાંગ કરતા પતિનું મુખ બહુ વાર સુધી જોઈ રહીને (ઊંઘે છે એમ માને વિશ્વાસથી ચુ'ખન કરતાં, તેના ગાલે ?!માંચ થયેલા જોઈ, ખાળાએ લજ્જાથી માં નીચુ' નમાવી દીધું, ત્યાં તા પ્રિયતમે હસતાં હસતાં તેને લાંબુ ચુંબન કર્યુ,”
અથવા “ખરેખર, મારા અનેક અપરાધા” ( જુએ. ઉદ્યોત ૨-૫, પૃ. ૭૪) વગેરે લેાક કરતાં જુદો જ છે. એટલે કે એમાં નવીનતા છે.
૩
આ જ રીતે, અત્યંત વિસ્તૃત એવા રસાદિનું અનુસરણ કરવું. એને આશ્રય લેવાથી કાવ્યનેા માર્ગ પરિમિત હાવા છતાં અનંત ખની જાય છે.
અમે પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે, રસ, ભાવ, રસા ભાસ, રસાભાસ, તેની પ્રશાંતિ (વગેરે રસાદિ)રૂપ માગ એ દરેકના વિભાવ, અનુભાવ વગેરેના પ્રભેદો ગણીએ તેા અત્યંત વિસ્તૃત બની જાય છે. એ બધાનું આ રીતે અનુસરણ કરવું. એ રસાદિને આશ્રય લેવાથી હુજારા મલકે અસંખ્ય પ્રાચીન કવિઓ દ્વારા અનેક પ્રકારે ખેડાયેલા હોવાને કારણે પરિમિત કાવ્યમા અનંતતાને પામે છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૪ ] રસાદિના આશ્રયથી આવતી અનંતતા [ ૩૪૩
રસભાવાદિમાંથી પ્રત્યેક તિપિતાના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના ઉપયોગને કારણે અનંત બની જાય છે. તેમાંથી એક એક ભેદની દૃષ્ટિએ પણ, સુકવિઓ વડે નિરૂપાતા જગતના બનાવે, વસ્તુતઃ હોય છે તેના કરતાં, કવિએની ઈચ્છા મુજબ જુદા જ બની જાય છે. આ વાત અમે ચિત્રકાવ્યનો વિચાર કરતી વખતે (૩ જા ઉદ્યોતની ૪ર મી કારિકાના પરિકર શ્લોકમાં પૃ. ૩૫૭) કહી ગયા છીએ. આ સંબંધમાં મહાકવિએ ગાથા રચેલી છે કે –
“મહાકવિઓની વિકટ વાણુને જય હે. કારણ, તે પદાર્થોને ખરેખર હોય તેના કરતાં જુદા જ રૂપે (વાચકેનાં) હૃદયમાં સ્થાપી દે છે”
આને લોચનકાર એ રીતે સમજાવે છે કે કવિની વાણીની શક્તિ બ્રહ્માની શક્તિ કરતાં પણ ચડિયાતી છે. તે પદાર્થો ખરેખર જેવા હોય છે તેના કરતાં જુદે જ એટલે કે નવે જ, અત્યંત સુંદર રૂપે તેમને ભાવકના હૃદયમાં સ્થાપી દે છે. આથી કરીને કવિના વણ્ય વિષય સદા નવીનતા પ્રાપ્ત કરતા હોય છે. આ કવિવાણીના પ્રતાપે કવિના વર્ણવેલા વિષયો. વિકટ કહેતાં નિઃસીમ, અનંત બની જાય છે.
આ રીતે રસ, ભાવ, વગેરેને આશ્રય લેવાથી કાવ્યના વિષયો અનંત બની જાય છે, એવું સારી રીતે પ્રતિપાદિત કર્યું.
એને જ દઢાવવા માટે કહે છે –
કાવ્યમાં રસને સ્થાન આપવાથી પહેલાં જોયેલા વિષ પણ, વસંત ઋતુમાં વૃક્ષોની પેઠે, નવા જેવા લાગે છે.
એ જ રીતે વિવક્ષિતાન્યપરવાના શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય પ્રકારનો આશ્રય લેવાથી નવીનતા આવે છે. જેમ કે –
પૃથ્વીને ધારણ કરવા માટે હવે તમે જ “શેષ” છે.” (ઉદ્યોત ૩ જે, કારિકા પહેલી, પૃ. ૧૫૦) એ વાક્ય, નીચેને લોક હોવા છતાં, નવું લાગે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૪૪]વિવક્ષિતા પરવાથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ધ્વન્યાલોક
“શેષનાગ, હિમાલય અને તે એટલા જ મહાન, ગુરુ અને સ્થિર છે. કેમ કે તમે જ, મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર ચાલતી પૃથ્વીને ધારણ કરે છે.”
આ શ્લેકમાં મહાન, ગુરુ, સ્થિર, ચલાયમાન અને મર્યાદાનું ઉલંધન કર્યા વગર – એ શબ્દના બબ્બે અર્થ થાય છે. હિમાલય અને શેષનાગ તો કદમાં મહાન છે, જ્યારે રાજા પોતાના ગુણોથી મહાન છે; ગુરુ એટલે વજનદાર અને મોટો; સ્થિર એટલે અચળ અને દઢનિશ્ચયી; ચલાયમાન એટલે ચાલતી અને ચલિત થતી; મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર એટલે પૃથ્વીને ફરવાની જે કક્ષા નકકી કરેલી છે તેને ચૂક્યા વગર, અને ધર્મની મર્યાદા ચૂક્યા વગર. પહેલા વાકયમાં “શેષ” શબ્દ શિલષ્ટ છે. ત્યાં તેને અર્થ “શેષનાગ” અને “બાકી રહેલો” એવો થાય છે. આ શબ્દ બદલી શકાય એવા નથી એટલે આ બંને શબ્દશક્તિમૂલ વનિનાં ઉદાહરણ છે.
એ જ વિવણિતાન્ય પરવાથ્યના અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમ વ્યંગ્યને આશ્રય લેવાથી નવીનતા આવી હોય એવું ઉદાહરણ–
દેવર્ષિ વદતાં એવું” એ કલોક, નીચેને ક હોવા છતાં, નવો લાગે છે?
નીકળે વરની વાતો, કુમારી શરમાય છે, પૃહા અંતરમાં જાગી, પુલકેશી કળાય છે.”
અર્થ શક્તિમૂલ સંલક્ષ્યક્રમના કવિપ્રૌઢક્તિસિદ્ધ પ્રકારથી નવીનતા આવી હોય એનો દાખલો –
વસંત માસ બાણ તૈયાર કરે છે” (ઉદ્યોત ૨ જે, કારિકા ૨૪ મી, પૃ. ૧૧૯) એ લેક નીચેને શ્લોક હેવા છતાં, નવીનતા ધારણ કરતે લાગે છે.
વસંત ઋતુ આવતાં આશ્રમંજરીઓની સાથોસાથ પ્રેમીજનની રમણીય ઉત્કંઠાઓ પણ એકાએક આવિર્ભાવ પામે છે.”
અર્થ શક્તિમૂલ સંલક્ષ્યકમવ્યંગ્યના કવિનિબદ્ધપાત્રપ્રૌઢક્તિસિદ્ધરૂપથી અભિનવતા આવતી હોય એવું ઉદાહરણ –
હાથીદાંત અહીં ક્યાંથી! (ઉદ્યોત ૩, કારિકા ૧, પૃ. ૧૫૨) વગેરે ગાથા, નીચેના જેવી ગાથા હોવા છતાં અપૂર્વ લાગે છે?
Page #382
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૫] રસાદિધ્વનિ ઉપર જ યાન કેન્દ્રિત કરવું [ કપ
“એક જ બાણ છેડીને હાથણીઓને વિધવા બનાવનારા મારા દીકરાને આ અભાગણી વહુએ એ કરી મૂક્યો છે કે ભાથો વેંઢારીને ફરે છે.”
જેમ વ્યંગ્યભેદને આશ્રય લેવાથી કાવ્યવિષયમાં નવીનતા આવે છે, તેમ વ્યંજકભેદને આશ્રય લેવાથી પણ આવે છે. ગ્રંથવિસ્તારના ભયથી એ હવે લખતા નથી. સહૃદયોએ જાતે જ સમજી લેવું. રસાદિ દવનિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું
અનેક વાર કહેવાઈ ગયું હોવા છતાં અહીં ફરી એકવાર સારરૂપે કહીએ છીએ કે –
આ વ્યંગ્ય-વ્યંજકભાવના એટલે કે વનિના નાનાવિધ પ્રકાર હોવા છતાં કવિએ ફક્ત રસાદિમય પ્રકાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું.
કાવ્ય વિષયની અનંતતાના કારણરૂપ શબ્દના આ વ્યંગ્ય-વ્યંજકભાવના નાનાવિધ પ્રકારો સંભવે છે, તેમ છતાં વિષયની અપૂર્વતા પ્રાપ્ત કરવા ઈચ્છનાર કવિએ આ રસાદિમય વનિપ્રકાર ઉપર જ પ્રયત્નપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું. રસ, ભાવ, રસાભાસ અને ભાવાભાસ-રૂપ વ્યંગ્ય અને પહેલાં કહેલા તેના વર્ણ, પદ, વાક્ય, રચના અને પ્રબંધ એ વ્યંજકોની બાબતમાં સાવધ રહેનાર કવિનાં બધાં કાવ્ય અપૂર્વ બની જાય છે. એ જ કારણે, રામાયણ-મહાભારત વગેરેમાં યુદ્ધો વગેરે વારેવારે વર્ણવાયાં હોવા છતાં નવાં ને નવાં લાગે છે. પ્રબંધમાં એક રસને પ્રધાન કર
પ્રબંધમાં જે એક જ રસને અંગી એટલે કે પ્રધાનરૂપે નિરૂપવામાં આવે તો એથી વિષયની નવીનતા સધાય છે અને કૃતિની ચારુતામાં પણ વધારે થાય છે. એવું કયાં બન્યું છે, એવું પૂછે તો કહેવાનું કે દા. ત., રામાયણમાં અથવા મહા
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ] મહાભારતના પ્રધાન રસ શાંત
[ ધ્વન્યાલોક ભારતમાં. રામાયણમાં તે સ્વયં આદિકવિએ કરુણરસ આલેખે છે, કારણ, તેમણે પોતે જ કહ્યું છે કે “શેક લેકત્વને પામ્યો.” અને પોતાના પ્રબંધને અંતે સીતાના આત્યંતિક વિયેગનું નિરૂપણ કરીને ઠેઠ સુધી તેને જ ટકાવી રાખે છે. મહાભારતના પ્રધાન રસ શાંત
મહાભારતનું સ્વરૂપ શાસ્ત્રનું છે અને તેમાં કાવ્યનું સૌદર્ય પણ છે. એને અંતે જીવનને રસ ઊડી જાય એ યાદન અને પાંડને અંત ચીતરીને મહામુનિએ એ ગ્રંથનું પ્રધાન તાત્પર્ય વિરાગ્ય ઉત્પન્ન કરવાનું છે, અને મેહનામનો પુરુષાર્થ અને શાંત રસ જ મુખ્યપણે વિવક્ષિત છે, એમ સૂચવેલું છે. બીજા વ્યાખ્યાતા
એ પણ કેટલેક અંશે એનું વિવરણ કરેલું છે. અને મહામહના અંધકારમાં પડેલા લોકોને, વિમલજ્ઞાનરૂપ પ્રકાશ આપીને ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા તે લેકનાથે કહેતાં વ્યાસે પણ –
જેમ જેમ આ સંસારની અસારતા પ્રગટ થતી જશે તેમ તેમ એના ઉપર વૈરાગ પેદા થતા જશે, એમાં શંકા નથી.” એમ વારે વારે કહીને એ જ વાત કહી છે. તેથી કરીને, બીજા રસોએ ગૌણ બનીને પુષ્ટ કરેલો શાંત રસ અને બીજા પુરુષાર્થોએ ગૌણ બનીને પુષ્ટ કરેલો મોક્ષરૂપ પુરુષાર્થ જ પ્રધાનપણે વિવક્ષિત છે, એવું મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે. રસનો અંગાંગિભાવ તે આ પહેલાં જ (ઉદ્યોત ૩, કારિકા ૨૦ વગેરેમાં) પ્રતિપાદિત થઈ ગયેલ છે. વાસ્તવિક અંતસ્તવને કહેતાં આત્માને વિચાર ન કરીએ તો, શરીર ગૌણ સેવા છતાં તેને પણ પ્રધાન અને સુંદર ગણી શકાય, તેમ મહાભારતમાં પણ એના અંતસ્તવને ધ્યાનમાં ન લઈએ તે બીજા અંગભૂત રસને અને પુરુષાર્થને પ્રધાન અને ચારુત્વમય ગણવામાં વિરોધ નથી.
અહી કોઈ એ પ્રશ્ન ઉઠાવી શકે કે મહાભારતમાં જે જે વિવક્ષાવિષય છે તે બધા અનુક્રમમાં દર્શાવેલા છે, પણ
Page #384
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૫ ] મહાભારતને પ્રધાન રસ શાંત
[ ૩૪૭ - આ વાત તેમાં જોવામાં આવતી નથી; બલકે મહાભારતનું પ્રોજન બધા પુરુષાર્થોને બોધ આપવાનું છે અને તેમાં બધા રસે રહેલા છે, એવું સ્પષ્ટ શબ્દોમાં કહેલું જોવામાં આવે છે.
એનો જવાબ એ છે કે એ વાત સાચી કે મહાભારતમાં શાંતરસ જ પ્રધાન છે, અને મેક્ષ જ બધા પુરુષાર્થોમાં પ્રધાન છે, એ વાત અનુક્રમણમાં સ્પષ્ટ શબ્દોમાં કહેલી નથી, પણ વ્યંજનાથી કહેલી છે, અને તે આ વાક્યમાં –
અહીં એટલે કે મહાભારતમાં સનાતન ભગવાન વાસુદેવની કીર્તિ ગાવામાં આવી છે.”
આ વાક્યથી વ્યંજના દ્વારા એ અર્થ વિવક્ષિત છે કે અહીં મહાભારતમાં પાંડ વગેરેનું જે ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે તે બધું અંતે જતાં દુઃખમાં પરિણમે છે અને અવિદ્યાના પ્રપંચરૂપ છે; અને પરમાર્થ સત્યસ્વરૂપ ભગવાન વાસુદેવની જ કીર્તિ અહીં ગાવામાં આવેલી છે, એટલે એ. ભગવાન પરમેશ્વરમાં જ મન પરોવવું, નિઃસાર વિભૂતિઓમાં દિલ ન લગાડવું, અથવા રાજનીતિ, વિનય કહેતાં શિસ્તની તાલીમ, પરાક્રમ, વગેરે દુન્યવી બાબતમાં જ સંપૂર્ણપણે ચિત્ત ન પરવવું. અને એથી આગળ “સંસારની નિઃસારતા જુઓ” એ અર્થ વ્યંજિત કરતે વ્યંજકશક્તિયુક્ત “ચ” શબ્દ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. એ પછી તરત જ આવતા “સ દિસત્યમ્' (તે જ સત્ય - છે) વગેરે કલેકમાં આ જ પ્રકારને અર્થ ગર્ભિત રહેલે છે.
ઉપરની ચર્ચામાં પૂર્વપક્ષ જે એમ કહે છે કે મહાભારતની અનુક્રમણમાં મોક્ષનો ઉલ્લેખ નથી તે નીચેના વ્હે.કોને આધારે કહે છે:
वेदं योगं सविज्ञानं धर्मोऽर्थः काम एव च । धर्मार्थकामशास्त्राणि शास्त्राणि विविधानि च ॥ लोकयात्रा विधानं च सम्भूतं दृष्टवान् ऋषिः । इतिहासाः सवैयाख्या विविधाः श्रुतयोऽपि च । इह सर्वमनुकान्तमुकप्रन्थस्य लक्षणम् ।।
Page #385
--------------------------------------------------------------------------
________________
- ૩૪૮ ] મહાભારતને પ્રધાન રસ શાંત
[ ધ્વન્યાલોક આમાં વેદ, યોગ, વિજ્ઞાન, ધર્મ, અર્થ, કામ, એને લગતાં વિવિધ શાસ્ત્રો, લયાત્રા કહેતાં સં સારવ્યવહાર કેમ ચલાવવો તે, ઈતિહાસ, વિવિધ શ્રુતિઓ વગેરેનો ઉલ્લેખ છે, પણ મોક્ષ જ પરમ પુરુષાર્થ છે અને તેનું પ્રતિપાદન અહીં કરેલું છે એવું કહેલું નથી. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી વાત સાચી છે. મેક્ષ જ પરમ પુરુષાર્થ છે એવું ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહેલું નથી, પણ ત્યાં એવાં કેટલાંક વાક્યો છે, જેનો વ્યંજનાથી એવો અર્થ થઈ શકે. એમ કહીને એક પંક્તિ ઉતારી છે અને એ પછીની પંક્તિઓને ઉલ્લેખ કર્યો છે. આ કે આ પ્રમાણે છે :
भगवान् वासुदेवश्च कीर्त्यतेऽत्र सनातनः । स हि सत्यमृत चैव पवित्रं पुण्यमेव च ॥ शाश्वतं ब्रह्म परमं ध्रुवं ज्योतिः सनातनम् ।
यस्य दिव्यानि कर्माणि कथयन्ति मनीषिणः ।। (એમાં સનાતન ભગવાન વાસુદેવનું કીર્તન કરવામાં આવ્યું છે. તે જ સત્ય
છે, તે જ ઋત છે, પવિત્ર છે, શાશ્વત પરબ્રહ્મ છે, સનાતન ધુવતિ છે, . જેમાં દિવ્ય કર્મોનું મનીષીઓ વર્ણન કરે છે.)
એનો અર્થ એવો છે કે મહાભારતને મુખ્ય વિષય ભગવાન વાસુદેવનું ચરિત્રકીર્તન છે, અને એમાં પાંડવો વગેરેની જે વાત આવે છે તે એ ચરિત્રકીર્તનનું જ એક અંગ છે. એમાંથી વ્યંગ્યાર્થ એ નીકળે છે કે પાંડવો વગેરેનું જે ચરિત્ર એમાં આવે છે તે બધાને અંત દુઃખ શોક અને નાશમાં આવે છે. એને અર્થ એ છે કે બધા દુન્યવી પ્રપંચો એ માત્ર અજ્ઞાનજન્ય છે અને એ બધાનો અંત વૈરાગ્યમાં જ આવે છે. માટે માણસે ભગવાન વાસુદેવની ભક્તિમાં જ ચિત્ત પરોવવું જોઈએ વગેરે. મળવાન વાસુદેવશ્વ એમાં જે “ચ” શબ્દ છે, તેની વ્યંજના એ છે કે આ મહાભારત ગ્રંથમાં સંસારની અસારતા અને ભગવાનની સસારતાનું પ્રતિપાદન કરેલું છે, તે સમજવા પ્રયત્ન કરો.
અહીં એવો પણ અર્થ છે કે અનુક્રમણીમાં જે કંઈ કહ્યું છે તે બધું વાચ્ય છે, એટલે તેમાં કશી ચાતા નથી, પણ મહાકવિ વ્યાસ આ મુખ્ય વસ્તુ વ્યંજિત રાખી છે તેથી એમાં અત્યંત ચાસ્તા આવી છે.
આ જ વસ્તુ વધારે વિગતે સમજાવતાં હવે વૃત્તિમાં કહે છે –
અને મહાભારત પૂરું થતાં હરિવંશના વર્ણનથી સમાપ્તિ કરીને કવિઓમાં બ્રહ્મારૂપ તે કૃષ્ણદ્વૈપાયને આ જ નિગૂઢ
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૫ ] મહાભારતને પ્રધાન રસ શાંત
[ ૩૪૯ -
રમણીય અર્થ બિલકુલ સ્પષ્ટ કર્યો છે. અને એ અર્થ દ્વારા સંસારથી પારના બીજા જ તત્વ પ્રત્યે અતિશય ભક્તિને ઉપદેશ કરીને, સાંસારિક વ્યવહાર પૂર્વપક્ષ હાઈ ઉપેક્ષાપાત્ર છે, એમ બતાવેલું છે. દેવતા, તીર્થ, તપ વગેરેના પણ પ્રભાવનું વર્ણન કરેલું છે તે, તે પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાય તરીકે જ, અને બીજા દેવતાઓનું વર્ણન પણ તેની વિભૂતિરૂપે જ કરેલું છે. પાંડ વગેરેના ચરિત્રનું વર્ણન પણ વિરાગ્ય પેદા કરવાના તાત્પર્યથી કરેલું હોઈ અને વૈરાગ્ય એ મેક્ષનું કારણ છે, અને મોક્ષ એ ભગવત્ પ્રાપ્તિને મુખ્ય ઉપાય છે, એવું ગીતામાં કહેલું છે, એટલે પાંડ વગેરેના ચરિત્રનું એ વર્ણન પણ, પરંપરાથી, બ્રહ્મપ્રાપ્તિના ઉપાયરૂપે જ છે.
વાસુદેવ વગેરે નામથી અપરિમિત શક્તિના આધારરૂપ - પરબ્રહ્મ જ સમજવાના છે. કારણ, ગીતા વગેરેમાં એએ એનામે જ પ્રસિદ્ધ છે. એને અર્થ મથુરામાં જન્મેલા વસુદેવના પુત્ર એ લેવાનું નથી, પણ બધા અવતાર ધારણ કરનાર પરબ્રહ્મ એ કરવાનું છે. કારણ, એને “સનાતન” એવું વિશેષણ લગાડેલું છે. વળી, રામાયણાદિમાં બીજા અવતાર માટે પણ એ નામ વપરાયેલું જોવા મળે છે, અને વયાકરણોએ એ બાબતનો નિર્ણય કરેલો છે.
આથી અનુક્રમણીમાં ઉલલેખેલા વાક્યથી એવું બરાબર સાબિત થાય છે કે ભગવાન સિવાયનું બીજું બધું અનિત્ય છે અને શાસ્ત્રની દષ્ટિએ મોક્ષ એ જ પરમ પુરુષાર્થ છે તેમ જ કાવ્યની દષ્ટિએ તૃણાક્ષયથી પ્રાપ્ત થતા સુખના પરિપષરૂપ શાંતરસ જ મહાભારતમાં અંગીરૂપે વિવક્ષિત છે. ૨સાનુરૂપ અર્થને અલંકાર વગર ચાલે
આ અર્થ અત્યંત સારરૂપ હોવાથી એ વ્યંજનાથી જ વ્યક્ત કરવામાં આવ્યું છે, વાચ્યાર્થથી કહ્યો નથી. આ સારભૂત અર્થ સ્વશબ્દથી કહેવાયેલો નથી, તેથી અત્યંત શોભા ધારણ કરે છે. વિદગ્ધ વિદ્વાનોની મંડળીમાં એ વાત પ્રસિદ્ધ છે કે જે
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ] રસાનુરૂપ અર્થને અલંકાર વગર ચાલે
[ ધ્વન્યાલોક વસ્તુ વધુ અભીષ્ટ હોય તેને વ્યંજનાથી વ્યક્ત કરવી, સાક્ષાત્ શબ્દ મારફતે ન કરવી. એટલે એવું સિદ્ધ થાય છે કે અંગીભૂત રસાદિનો આશ્રય લઈને કાવ્ય રચવામાં આવે તે નવા નવા અર્થને લાભ થાય છે, અને કૃતિને અતિશય ચાતા પણ પ્રાપ્ત થાય છે. આથી, બીજા અલંકાર ન હોય તે પણ, રસને અનુરૂપ અર્થવિશેષની ગૂંથણી કરવાથી કાવ્યમાં ઘણું સૌંદર્ય આવે છે. જેમ કે –
“યેગીઓમાં શ્રેષ્ઠ એવા મહાત્મા અગત્ય મુનિને જય હે, જેમણે એક ચાંગળામાં પેલા દિવ્ય મચ્છ અને કચ્છપ બંનેને જોયા.” વગેરેમાં. આમાં અભુતરસને અનુરૂપ એવી એક ચાંગળામાં મચ્છ અને કછપને જોવાની વાત કરી છે, તેથી કાવ્યની શોભા ખૂબ વધી છે. એમાં એક ચાંગળામાં આ સાગર સમાઈ ગયો એના કરતાં પણ દિવ્ય મછ અને કચ્છપને જેવા એ બિલકુલ નવી જ કલ્પના હોવાથી એ અભુત રસને વધુ અનુરૂપ છે. ચવાઈ ગયેલી વસ્તુ અભુત હોવા છતાં લોકપ્રસિદ્ધિને કારણે આશ્ચર્યકારક લાગતી નથી. વળી, નવી વસ્તુનું નિરૂપણ ફક્ત અદ્ભુત રસને જ ઉપકારક છે એવું નથી, કારણ, બીજા રસોને પણ તે ઉપકારક થઈ પડે છે. જેમ કે –
“હે ભાગ્યશાળી, ગલીમાંથી નીકળતી વખતે તેના જે પડખાને તું અકસ્માત્ અડી ગયો હતો, તે પડખે હજી પસીને થયા કરે છે, રોમાંચ થયા કરે છે, અને તે હજી કંપે છે.”
આ ગાથાના અર્થનું એટલે કે વાચ્યાર્થીનું ભાવન કરતાં રસની જે પ્રતીતિ થાય છે, તેના એક અંશ જેટલી પણ, “તને અડતાં તેને પસીને વળે છે, જેમાંચ થાય છે; તે કંપે છે” એવા પ્રતીયમાન અર્થથી નથી થતી.
આ રીતે ધ્વનિભેદનો આશ્રય લેવાથી કાવ્યના અર્થમાં નવીનતા શી રીતે આવે છે, તેનું પ્રતિપાદન કર્યું. ગુણભૂત
Page #388
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૫] ગુણીભૂતવ્યંગ્યથી આવતી નવીનતાનાં ઉદાહરણ [ ૩૫૧ વ્યંગ્યના પણ ત્રણ પ્રકારના વ્યંગ્યને આધારે એટલે કે વસ્તુ, અલંકાર અને સાદિને આધારે જે પ્રકારો થાય છે, તેને આશ્રય લેવાથી પણ કાવ્ય વસ્તુમાં નવીનતા આવે જ છે. પણ તે બતાવવા જતાં વિસ્તાર ઘણે થાય એમ છે, એટલે તેનાં ઉદાહરણ આપ્યાં નથી, સહદયોએ પોતે જ કલ્પી લેવાં. ગુણુભૂતવ્યંગ્યથી આવતી નવીનતાનાં ઉદાહરણ
અહીં વેચનકારે વિષય સ્પષ્ટ કરવા દિગ્દર્શન પૂરતાં ગુણીભૂતવ્યંગ્ય વસ્તુ, અલંકાર અને રસાદિને લીધે કાવ્યમાં નવીનતા કેવી રીતે આવે છે તે બતાવવા, ત્રણ ઉદાહરણ આપેલ છે, તે આપણે જોઈએ.
(૧) વસ્તુ જૂનું હોવા છતાં ગુણભૂતવ્યંગ્ય વસ્તુથી નવીનતા આવી હોય એવું ઉદાહરણ અભિનવની પોતાની જ એક ગાથાનું આપ્યું છે, તેને અર્થ આવો છે ?
હે રાજન, ભયવ્યાકુળ શરણાગતને રક્ષણ આપવામાં તમારે જે મળે એમ નથી. શરણે આવેલા ધનને આપે એક ક્ષણ પણ વિશ્રામ કરવા ન દીધો, એ યોગ્ય છે ?”
અહીં વ્યંજનાથી એવો અર્થ સમજાય છે કે આપ સતત ધનને દાનમાં આપતા રહે છે, એ તમારું ઔદાર્ય છે, અને તે વાયને ઉપકારક થઈ તેમાં નવીનતા લાવે છે, જોકે એક જૂની ગાયામાં આ અર્થ કહેવાઈ ગયેલે છે. એ જૂની ગાથા આ પ્રમાણે છે :
દાની લોકોના હાથમાં સતત ફરી ફરીને થાક અસહ્ય બનતાં ધન કૃપણના ઘરમાં ઠરીઠામ થઈને જાણે સ્વસ્થતાથી ઊઘે છે.”
(૨) વ્યંગ્ય અલંકારથી વાચ્યાર્થને પુષ્ટિ મળતાં નવીનતા આવ્યાનો દાખલે પિતાના જ નીચેના શ્લોકન આપે છે –
વસંતના મત્ત ભ્રમરોની હાર જેવા તારા કેશ, સાચે જ (તારામાં) વાસનાની વૃદ્ધિ કરતા હતા; પણ સમશાનભૂમિ પરની રાખ જેવા સફેદ થયેલા એ કેશ (તારામાં) લગારે વિરક્તિ જગાડતા નથી એ કેવું?”
આમ આક્ષેપ અને વિભાવના એ બે અલંકાર વ્યંગ્ય છે. આક્ષેપ એ રીતે કે “મરણ પાસે આવ્યું છે એટલે તારી વાસના ઘટવી જોઈએ, વધુ શું કહું? ન કહેવું એ જ યોગ્ય છે.” આમ, અહીં કહેલી વસ્તુના નિષેધરૂ૫ આક્ષેપ છે. વિભાવના અલંકાર આ રીતે કે વાસનાનું કારણ
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫ર ] નવીનતાના મૂળમાં પ્રતિભા
[ ધ્વન્યાલોક નથી છતાં તેના હેવારૂપી કાર્ય ચાલુ છે; આ બે અલંકારોને લીધે આ શ્લોકમાં, આ જ અર્થને નાચેનો જૂનો લેાક હોવા છતાં, નવીનતા આવી છે:
ઘડપણમાં વિદ્વાનોમાં પણ ભૂખ, તરસ, કામવાસના, મસર અને મરણને મોટો ભય – એ પાંચ વસ્તુઓ ખૂબ વધી જાય છે.”
(૩) ગુણીભૂતવ્યંગ્ય રસથી વાગ્યાથની પુષ્ટિ થતાં જૂના અર્થો માં નવીનતા આવ્યાનું ઉદાહરણ અભિનવનો પોતાને જ આ કલાક છે –
આ ઘડપણ નથી, ખરેખર તો કાલરૂ પી ભુજંગ ક્રોધાંધ બનીને માથા ઉપર ફંફાડા મારતો મારતો ઝેરનું ફીણ નાખે છે; આ જુએ છે, છતાં મનથી પાતાને સુખી માને છે, ક૯યાણને ઉપાય કરવા ઇચ્છતા નથી; અહી નવાઈની વાત છે; આ માણસ સાચે જ ધાર છે!”
આમાં, વ્યંગ્ય અભુત રસથી પુષ્ટ થયેલા વચ્ચે શાંત રસની પ્રતીતિ, વ્યંગ્યની ગૌણુતાને કારણે, નવીનતા ધારણ કરે છે. જોકે એ જ અથનો જૂને લેક છે –
જરાણું શરીરવાળી આ વ્યક્તિમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી એટલે લાગે છે કે એના હદયમાં એ પાક નિશ્ચય છે કે મૃત્યુ છે જ નહિ.” નવીનતાના મૂળમાં પ્રતિભા
આમ, અવનિ અને ગુણીભૂતવ્યંગ્યને લીધે કાવ્યમાં. નવીનતા આવે છે, એ વિગતે બતાવ્યા પછી હવે ઉપસંહાર. કરતાં કહે છે કે –
કવિમાં જે પ્રતિભાગુણ હોય તે, આ રીતે વનિ અને ગુણીભૂતવ્યંગ્યનો આશ્રય લેવાથી કાવ્યર્થોને પાર જ રહેતું નથી. મતલબ કે તે અનંત બની જાય છે, જૂના હોય તોયે નવા લાગે છે.
જૂનાં કાવ્યો હોય તે (કવિમાં જે પ્રતિભાગુણ હોય તે, કાવ્યવિષયનો પાર રહેતા નથી.) પણ કવિમાં જે તે પ્રતિભાગુણ નથી તેને તે તેની પાસે કોઈ વસ્તુ જ રહેતું
Page #390
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪–૬ ]
નવીનતાનાં મૂળમાં પ્રતિભા [ ૩૫૩
નથી. અને એટલે કે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગરૂપ અર્થાને અનુરૂપ શબ્દયાજનારૂપી રચનાસૌ'દય પણ અપ્રતિભાન એટલે કે અર્થની પ્રતીતિ વગર કેવી રીતે સભવે ? કાઈ વિશેષ અની અપેક્ષા વગર જ અક્ષરની ગાઠવણી કરવી એને જો રચનાસૌંદય કહે। તે તે સહૃદયા નહિ સ્વીકારે. એમ જે હાય તા તે અથ વગરની ચતુર એટલે કે સમાસવાળી અને મધુર એટલે કે કામળ અક્ષરાવાળી રચનાને પણ કાવ્ય કહેવાના વારા આવે. શબ્દ અને અર્થનું સાહિત્ય એ જ જો કાવ્ય હાય તા એવી રચનાને શી રીતે કાવ્ય કહી શકાય, એમ જો કહેતા હા, તા કહેવાનું કે મીજાએ નિરૂપેલા વિષય વિશે કાવ્ય લખ્યું હોય તા તેને જેમ તમે એ પાછળથી લખનારનું કાવ્ય કહેા છે! – કારણ, તેણે તેમાં નવીનતા આણી છે – તેમ આવી રચનાઓને પણ કાવ્ય કહેવી.
આ ભાગ લેાચનકાર આ રીતે સમજાવે છે
આ કારિકામાં એમ કહ્યું છે કે જૂના કવિએનાં કાવ્યા ગમે તેટર્જી હાય તેાયે કવિમાં જો પ્રતિભાગુણ હાય તેા તેને કાવ્યાની ખેાટ પડતી નથી, બલકે કાવ્યા અનંત બની જાય છે. કારણુ, તે જૂના કવિએના અને ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યની મદદથી વર્ણવે તેા તે નવા લાગે છે, અને આમ તેને માટે કાવ્યા અનંત બની જાય છે. આમાં અનંતતાનેા સાધક, ખરું જોતાં, પ્રતિભાગુણ છે. જેનામાં એ જ ન હોય તેને માટે કાવ્યનેા કાઈ વિષય જ રહેતા નથી. કારણ, પ્રતિભાને અભાવે તેને નવા વિષયે સ્ફુરી નહિ શકે અને જે જાણીતા છે તે તે જૂના કવિએ વાપરી નાખ્યા હોય છે. એના અથ એ થયેા કે નવા વિષય સ્ફુરવા માટે પ્રતિભા અનિવાય છે. અહીં પ્રતિપક્ષી એમ કહે છે કે કાવ્યમાં નવીનતા કઈ ફક્ત અર્થથી જ નથી આવતી; અ` નવીન ન હોય તેાયે રચનાસૌંદર્યાં. નવું હેાય તે પણ કાવ્ય નવું બની જાય છે. આમ, પહેલાં વપરાઈ ગયેલા અને વિશે પણ નવા રચનાસૌંદર્યપૂર્વક કૃતિ રચવામાં આવે તા તે નવું કાવ્ય જ લાગે અને તે સહુયેાને પણ આનંદ આપનાર થઈ પડે. પછી એમાં ધ્વનિ અને ગુણીભૂતભ્યંગ્યુના ઉપયાગ કરવા જ જોઈએ, અથવા, કવિમાં પ્રતિભાગુણુ ડાવા જ જોઈએ, એવું શા માટે કડા છે.?
સ. ૨૩
',
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૪] નવીનતાના મૂળમાં પ્રતિભા
[ ધવન્યાલોક એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે રચના સૌદર્યા તમે કોને કહે છે? આખરે તે રચના સૌંદર્ય એટલે ઇવનિ અને ગુણીભૂતવ્યંગ એ બે પ્રકારના અર્થોને અનુરૂપ શબ્દજના. જે રચના સૌદર્યના આ વ્યાખ્યા હોય તો અર્થની પ્રતીતિ વગર રચના સૌદર્ય પણ શી રીતે સિદ્ધ થાય? ત્યારે પ્રતિપક્ષી કહે છે કે રચના સૌ દર્યની વ્યાખ્યામાં વનિ અને ગુણભૂતવ્યંગ્યનો નકામે સમાવેશ કરવાની કોઈ જરૂર નથી. અમે કાવ્યનું રચનાસૌંદર્ય એને કહીએ છીએ જેને અર્થની અપેક્ષા ન હય, જેમાં કેવળ અક્ષરરચનાનું સૌંદર્ય જ ધ્યાનમાં લેવાનું હેય. એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે જેમાં અર્થને ધ્યાનમાં જ લેવામાં ન આવતો હોય એને જ તમે રચનાસૌંદર્ય કહેવાને આગ્રહ રાખતા હે તે તો જ્યાં સમાસની સુંદર સંઘટના કરી હોય અને કઠોરતા વગરના મધુર વર્ણોના ગૂંથણી કરી હોય તેને પણ તમારે કાવ્ય કહેવું પડશે, પછી ભલે તેમાં અર્થ બિલકુલ ન હોય. ત્યારે પ્રતિપક્ષી કહે છે કે કાવ્યની વ્યાખ્યા એવી છે કે જેમાં સહદયોને આનંદ આપે એવા શબ્દ અને અર્થે હોય તે કાવ્ય; માત્ર આહલાદજનક શબ્દોથી કાવ્ય બનતું નથી. તો અર્થનિરપેક્ષ રચાસૌદર્યને કાવ્ય શી રીતે કહી શકાય ? એના જવાબમાં સિદ્ધાંતી કઇ છે કે જયાં કવિ, કઈ પહેલાંના કવિએ કહેલા અર્થને ઉપગ કરીને કાવ્ય રચતો હેય છે, ત્યારે તેમાં રચના સૌંદર્ય જ તેનું પોતાનું હોય છે, અર્થ તો પારકે હોય છે, છતાં રચનાસૌદર્યની નવ નતા તેન હોવાને કારણે તે કાવ્યને તમે તેનું કહે છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે તમારે મતે નાસૌદર્યને કારણે જ કોઈ કતિ કાવ્ય કહેવાય છે. કારણ કે ઉપલા દાખલા માં પાછલા કવિની તો માત્ર રચના જ છે, અર્થ તો જૂના કવિને છે. છતાં તેને તમે પાછળના કવિની કૃતિ કહે
; તો જેમાં અર્થ ન હોય અને માત્ર રચનાસૌંદર્ય જ હોય તેને પણ એ રીતે કાવ્ય કહેવામાં શો વાંધે? જે તમે અર્થને આધારે કાવ્યના કર્તાનો નિર્ણય કરશો તો તો તમારે જૂના કવિને જ એને ર્તા કહેવો પડશે. એટલે રચનાસૌંદર્યમાં અર્થની વિશેષતાને પણ અનિવાર્ય રીતે સામેલ કરવી જોઈએ. અને અર્થની એ વિશેષતા ધ્વનિ અને ગુણભૂતવ્યંગ્યને લીધે જ આવે છે, તેથી વનિ અને ગુણીભૂતવ્યંગ્યને જ કાવ્યની અનંતતાના પ્રયોજક (કારણ) માનવા જોઈએ, અને એ બે પ્રવૃત્ત થઈ શકે એ માટે કવિમાં પ્રતિભા હેવી આવશ્યક છે. આથી અમે કહ્યું છે કે જે કવિમાં પ્રતિમા ગુણ હોય તો જૂના કવિના ગમે તેટલા પ્રબધે હોવા છતાં વનિ અને ગુણીભૂતવ્યંગ્યને ઉપગ કરવાથી તેને કાવ્યર્થની કદી ખોટ નહિ પડે.
Page #392
--------------------------------------------------------------------------
________________
હોત ૪-૭ ]
વાચ્યાર્થથી પણ નવીનતા આવે [ ૩૫૫ વાગ્યાથથી પણ નવીનતા આવે
અર્થની અનંતતા ફક્ત વ્યંગ્યાર્થીને કારણે જ આવે છે એમ નથી, વાચ્યાર્થીને કારણે પણ આવે છે, એવું પ્રતિપાદિત કરવાને હવે કહે છે કે –
શુદ્ધ વાચ્ય અર્થ પણ સ્વભાવથી જ અનંત પ્રકારને હોય છે. અને એ અનંતતા અવસ્થા, દેશ, કાલ, વગેરેની વિશેષતાને કારણે આવે છે.
શુદ્ધ એટલે જ્યાં વ્યંગ્યાથેની અપેક્ષા ન હોય એ વાચ્યાર્થ પણ સ્વભાવથી જ અનન્તતા પ્રાપ્ત કરે છે.
વાગ્યાર્થીને એ સ્વભાવ જ છે કે ચેતન અચેતનની અવસ્થાના ભેદને લીધે, દેશભેદને લીધે, કાલભેદને લીધે અને પોતાના સ્વરૂપના ભેદને લીધે તેમાં અનંતતા આવે છે. એ વાચ્યાર્થીની આ પ્રમાણે વ્યવસ્થા થયેલી હોઈ, એમના દ્વારા અનેક પ્રસિદ્ધ સ્વભાવના વર્ણનરૂપ સ્વભાક્તિથી પણ રચના કરવામાં આવે તે કાવ્યર્થ અનંતરૂપ બની જાય છે. અવસ્થા મેદનાં ઉદાહરણ
એમાંથી અવસ્થાભેદને કારણે નવીનતા આવી હોય એનું ઉદા હરણ “કુમાર સંભવ”માંથી આપી શકાય. ત્યાં “સથvમાય વિમુક્વાવ” વગેરે વચનોથી શરૂઆતમાં જ ભગવતી પાર્વતીનારૂપનું વર્ણન પૂરું કરેલું હોવા છતાં, એ જ્યારે શંભુની નજરે પડે છે ત્યારે “વરતપુરમ વતી' વગેરે વચનથી મદનના સાધનરૂપે તેનું જુદી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. વળી, એને જ જ્યારે લગ્ન વખતે શણગારવામાં આવે છે ત્યારે “તો પ્રાપુવ તર નિવેરચ તરવી ૦’ વગેરે વચનેથી નવી જ રીતે તેના રૂપસૌંદર્યનું વર્ણન કરવામાં આવેલું છે. તેમ છતાં એક જ કવિએ, એક જ કાવ્યમાં વારેવારે કરેલાં આ વર્ણનમાં પુનરુક્તિ થઈ છે અથવા તેમાં નવીનતા નથી એવું લાગતું નથી. આ જ વસ્તુ વિષમખાણલીલા'માં દર્શાવવામાં આવેલી છે –
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ] અવસ્થાભેદનાં ઉદાહરણ
[ વન્યાલક પ્રિયતમાઓના હાવભાવની અને સુકવિઓની વાણીના અર્થની કઈ અવધિ નથી હતી તેમ તે પુનરુક્ત પણ લાગતા નથી.”
અવસ્થાભેદને બીજે પ્રકાર એ છે કે હિમાલય ગંગા વગેરે બધા અચેતન પદાર્થોનું બીજું રૂપ તે તે પદાર્થની અધિષ્ઠાતા દેવતારૂપે જાણીતું છે, અને તેનો, તે તે ચેતન પદાર્થને ઉચિત રીતે, ઉપયોગ કરવામાં આવે તે તે કંઈક જુદે જ બની જાય છે. જેમ કે “કુમારસંભવમાં જ પર્વતરૂપે. કરેલું હિમાલયનું વર્ણન; અને સપ્તર્ષિઓએ કરેલી પ્રશસ્તિમાં તેનું ચેતન સ્વરૂપ બતાવેલું છે તે, બિલકુલ અપૂર્વ લાગે છે. અને સુકવિઓની આ રીત જાણીતી છે. એ રીત “વિષમબાણ લીલા'માં અમે કવિઓની વ્યુત્પત્તિ (જાણુ) માટે વિસ્તાર પૂર્વક બતાવેલી છે.
ચેતન પદાર્થોમાં બાલ્ય વગેરે અવસ્થાને કારણે ભિન્નતા આવે છે એ તે સુકવિઓમાં જાણીતું છે. ચેતન પદાર્થોના અવસ્થાભેદમાં અવાંતર અવસ્થાભેદથી ભિન્નતા આવી શકે છે. જેમ કે કામબાણથી જેનું હૃદય વીંધાયું છે એવી અને બીજી કુમારિકાઓ વચ્ચે ભેદ હોય છે. તેમાંયે પાછો વિનીત (એટલે કે લજજાશીલ) અને અવિનીત (એટલે કે ઉછુંખલ) વચ્ચે પણ ભેદ હોય છે.
અચેતન પદાર્થોની આરંભ વગેરે અવસ્થાઓનું એક પછી એક વર્ણન કરવાથી અનંતતા આવી શકે છે. જેમ કે
જેને ખાવાથી કૂજતા હંસોના અવાજમાં તુરાશથી કંઠ સાફ થઈ જવાને લીધે કોઈ જુદી જ મીઠાશ આવે છે, તે હાથણીના નવી ફૂટેલી કોમળ દાંતની કળીની સ્પર્ધા કરતી મૃણાલની નવી ગાંઠો અત્યારે તળાવમાં બહાર નીકળી છે.”
આમાં મૃણાલની નવી ગાંઠોનું વર્ણન છે. એટલે એમાં અવસ્થાભેદ-- મૂલક ચમત્કાર પ્રતીત થાય છે.
Page #394
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૭ ]
દેશભેદનાં ઉદાહરણ [ ૩૫૭ આ રીતે બીજા દાખલાઓમાં પણ અહીં બતાવેલી દિશા અનુસાર સમજી લેવું. દેશભેદનાં ઉદાહરણ
જુદી જુદી દિશાઓ અને સ્થાનમાંથી વાતા વાયુમાં અને પાણી તેમ જ ફૂલે વગેરે જેવા બીજા અચેતન પદાર્થોમાં દેશભેદથી વિવિધતા આવે છે એ જાણીતી વાત છે. ચેતનમાં પણ માણસ, પશુ, પંખી વગેરેમાં ગામ, અરણ્ય, જળ વગેરેમાં રહેતાં હોય તે પ્રમાણે પરસ્પર ભારે તફાવત જોવામાં આવે છે. એ વિવેકપૂર્વક યથાયોગ્ય રીતે વર્ણવવામાં આવે તો અનંતતાને પામે છે, જેમ કે, જુદી જુદી દિશા અને દેશમાં રહેતા માણસમાં જ વ્યવહાર અને ક્રિયાઓ વગેરેમાં જે નાનાવિધ ભેદે જોવામાં આવે છે, તેને કંઈ પાર નથી, ખાસ કરીને સ્ત્રીઓની બાબતમાં. સુકવિઓ પિતાપિતાની પ્રતિભા અનુસાર એ બધાનું વર્ણન કરે જ છે. કાલભેદથી વિવિધતા
કાલભેદથી પણ વિવિધતા આવે છે. જેમ કે, દિશા, આકાશ, પાણી વગેરે અચેતન પદાર્થોમાં ઋતુભેદ પ્રમાણે વિવિધતા જોવામાં આવે છે. ચેતનમાં પણ ઔસુકથ વગેરે અમુક અમુક સમયે જોવામાં આવે છે એ જાણીતી વાત છે.
જેમ કે, વર્ષાઋતુમાં વિરહ જાગે છે, વગેરે. સ્વરૂપભેદથી વિવિધતા
દુનિયાની બધી વસ્તુઓનું પોતાના સ્વરૂપભેદ અનુસાર વર્ણન કરવામાં આવે છે, એ તે સૌ જાણે છે. તેનું એટલે કે વસ્તુના પિતાના સ્વરૂપનું જે યથાસ્થિત વર્ણન કરવામાં આવે તે તે પણ કાવ્યવિષયમાં અનંતતા આણે છે. કાવ્યને વિષય સામાન્ય નહિ, વિશેષ
વસ્તુના સ્વરૂપની બાબતમાં કે કદાચ એ વાંધો ઉઠાવે કે વસ્તુઓનું વર્ણન સામાન્યરૂપે જ કરવામાં આવે છે,
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ] કાવ્યના વિષય સામાન્ય નહિ, વિરોષ
[ ધ્વન્યાલેઃ
વિશેષરૂપે કરવામાં આવતું નથી. કવિએ પેાતે અનુભવેલાં સુખ વગેરેનું તેમ જ તેનાં (માલ્ય, ચંદન, વગેરે) કારણેાના સ્વરૂપનું ખીજામાં (પાત્રોમાં ) આપણુ કરીને, પેાતાના અને ખીજા (પાત્રો)ના અનુભવેલા સામાન્યમાત્રને આધારે તે વસ્તુઓનુ વણુન કરે છે. તે કવિએ કઇ ચેાગીઓની પેઠે ભૂત, ભવિષ્ય અને વર્તમાન બીજાઓનાં ચિત્ત વગેāનું આગવું સ્વરૂપ પ્રત્યક્ષ કરી શકતા નથી. અને બધા જોનારાઓને એક જ સરખી રીતે પ્રતીત થતી અનુભવવાની વસ્તુએનુ' અને અનુભવે નુ' સામાન્ય સ્વરૂપ મર્યાદિત હાવાથી તે પહેલાંના વિએના વિષય બની ચૂકયુ' છે, કારણ, એ તેમના જ્ઞાનના વિષય ન ખન્યું હોય એમ માનવું ચે!ગ્ય નથી. એટલા માટે આજકાલના કવિએ કાઈ અમુક વનને નવું માનતા હેાય તે તે માત્ર તેમનું અભિમાન છે. એમાં જે વૈચિત્ર્ય હોય છે તે ભિતિ કહેતાં કહેવાની રીતનુ, ઉક્તિનુ' જ, હાય છે, (વસ્તુનુ નથી હાતું.).
અહીં પૂર્વપક્ષનું કહેવું એમ છે કે વસ્તુનું સ્વરૂપ કાળભેદે અને સ્થળભેદે બદલાતું રહે છે. એટલે કવિને વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન હે।વું શકય નથી. તે ક ંઈ ચેગી નથી કે ભૂત, ભવિષ્ય અને વર્તામાનમાં વસ્તુનાં જે રૂપા હાય તે બધાં પ્રત્યક્ષ જોઈ શકે. એટલે તે પેાતે અનુભવેલી લાગણીઓ અને તેના કારણરૂપ વસ્તુએ પેાતે જે રીતે અનુભવી હેાય તેને આધારે પેાતાનાં પાત્રોમાં આરેાપી તેનું વન કરે છે. એ વન પણ તે સામાન્ય રૂપે જ કરે છે, વિશેષ રૂપે નહિ. એટલે કે જે ભાવ કે જે વસ્તુ બધાને જે રીતે અનુભવમાં આવતાં હોય તે રૂપે જ કવિ વર્ણવે છે. એમાં તે એવા અશાને ટાળે છે, જે સામાન્ય અનુભવને વિષય બનતા ન હોય. આમ, કાવ્યને વિષય સામાન્ય જ હાય છે. હવે જગતમાં જેને બધાને સામાન્યપણે એક સરખા અનુભવ હાય એવા ભાવા અને એવી વસ્તુએ તેા ઓછી જ હાવાની, અને તેથી પહેલાંના કવિએ તેમને પેાતાનાં કાવ્યનેા વિષય બનાવી ચૂકયા જ હોય. એટલે આજના કવિએ જે કાઈ વિષયવનને નવું ગણાવતા હૈાય તેા તે તેમનું ખાલી અભિમાન છે; એમાં જે કઈનવીનતા હોય છે તે માત્ર ઉક્તિની જ હોય છે, વસ્તુની નથી હતી. માના જવાબમાં હવે સિદ્ધાંતી કહે છે કે
Page #396
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૭] કાવ્યને વિષય સામાન્ય નહિ, વિશેષ [ ૩૫૬
આ બાબતમાં અમારું કહેવું એમ છે કે તમે જે એમ કહો છો કે કાવ્ય ફક્ત સામાન્યને આધારે લખાય છે, અને તે તે મર્યાદિત હોઈ આ પહેલાં જ કવિઓને વિષય બની ચૂકયું છે, એટલે કાવ્યના વસ્તુમાં નવીનતા હોઈ ન શકે, તે બરાબર નથી. કેમ કે, કાવ્ય જે માત્ર સામાન્યને આધારે જ લખાતું હોય તો મહાકવિઓએ વર્ણવેલા કાવ્યવિષયોમાં વિશેષ ચારુતા શા કારણે આવે છે? અથવા, વાલમીકિ સિવાયના બીજા કવિઓ શા માટે કવિ કહેવાય છે? કારણ, તમારા કહેવા પ્રમાણે તો, સામાન્ય સિવાયનું બીજું કશું કાવ્યને વિષય બનતું નથી અને સામાન્ય તે આદિ કવિએ જ વર્ણવી દીધું છે. તમે કદાચ એમ કહેશો કે એનું કારણ ઉક્તિવૈચિત્ર્ય છે, અને એ રીતે એમાં દેષ નથી, તે અમારો પ્રશ્ન એ છે કે આ ઉક્તિવૈચિત્ર્ય શુ છે? ઉક્તિ એટલે વિશેષ અર્થનું પ્રતિપાદન કરનાર વચન. તો તેના વૈચિત્ર્યમાં વાચ્યનું વિચિત્ર્ય પણ કેમ ન આવે? કારણ વાવાચકની પ્રવૃત્તિ અવિનાભાવે થતી હોય છે, એટલે કે જ્યાં વાચક શબ્દ હોય ત્યાં વાચ્ય અર્થ હોવાનો જ. કાવ્યમાં પ્રતીત થતા અર્થોનું જે સ્વરૂપ હોય છે, તે કવિએ પ્રત્યક્ષ અનુભવેલા સ્વરૂપ કરતાં જુદું નથી હોતું.
મતલબ કે કાવ્યમાં પદાર્થોનું જે વર્ણન હોય છે તે કવિએ અને ભાવકે પ્રત્યક્ષ જગતમાં અનુભવેલું હોય છે, તેવું જ હોય છે, અને અનુભવ તે વિશેષનો જ હોય છે, એટલે કાવ્યમાં વર્ણવાયેલું સ્વરૂપ કેવળ સામાન્ય નથી હોતું વિશેષ હોય છે.
એટલે ઉક્તિવૈચિત્ર્યવાદીએ વાગ્યચિત્ર્યને કમને પણ અવશ્ય સ્વીકાર કરવો જ પડવાને. એ જ વાત ટૂંકમાં નીચેના કલેકમાં કહી છે.
જે વાલમીકિ સિવાય બીજા એક પણ કવિના કાવ્યાર્થીની બાબતમાં પ્રતિભાને કહેતાં નવીનતાને સ્વીકાર કરવામાં આવે, તે કાવ્ય વિષયો અનંત છે એમ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી.”
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ] ઉક્તિવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે
[ ધ્વન્યાલોક ઉકિતવૈચિત્ર્ય નવીનતામાં વધારે કરે
ઉપરાંત, ઉક્તિવૈચિત્ર્યને કાવ્યની નવીનતામાં કારણ ગણો તે તે અમારા પક્ષને અનુકૂળ જ છે. કારણ, કાવ્યર્થની અનંતતા સાધવાનાં અમે (દેશ, કાલ, અવસ્થા વગેરે) જેટલા પ્રકારો બતાવ્યા છે તે બધા ઉક્તિવૈચિત્ર્યથી બમણા થઈ જશે. અને આ જે ઉપમા, કલેષ વગેરે પ્રસિદ્ધ અલંકારો છે તેઓ પોતે જ ઉક્તિવૈચિત્ર્યથી નિરૂપાતાં તેમાંના દરેકના સેંકડો ફાંટા થઈ જશે. પોતાની ભાષામાં રચાયેલી ઉક્તિના બીજી ભાષાઓમાં થતા જુદા જુદા અર્થને કારણે ઊપજતા વૈચિયથી કાવ્યર્થોને વળી એક જુદી જ અનંતતા પ્રાપ્ત થાય છે. જેમ કે મારી જ નીચેની ગાથા –
महु महु इत्ति भणताहो वच्चदि कालु जणस्सु ।
तोइ ण देउ जणणउ गोअरीभोदि मणस्सु ॥ (મારું મારું એમ બોલતાં બોલતાં માણસને સમય વીતી જાય છે, તે પણ તેના મનમાં દેવ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી.)
આ અર્થ કરતી વખતે મદુ મદુને અર્થ “મારું મારું' એવો કર્યો છે, પણ સિંધી ભાષામાં એનો અર્થ “મધુ” “મધુ” એટલે કે “મધુસૂદન”
મધુસૂદન ” એવો પણ થઈ શકે, અને એ અર્થ લઈએ તે આ પદ્યમાં વિરોધાભાસ અલંકારની પ્રતીતિ થાય. કારણ, આખો વખત “મધુસૂદન' મધુસૂદન” એમ બોલ્યા કરનારના મનમાં એ “મધુસૂદન’નાં દર્શન થતાં નથી.
આમ, જેમ જેમ વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ, કાવ્યના અર્થનો કોઈ પાર જ આવતું નથી.
પણ એટલું કહી શકાય કે –
અવસ્થા વગેરેના ભેદ પ્રમાણે વાચ્યાર્થીની રચના,
આ ભેદે આ પહેલાં ૭મી કારિકામાં જણાવવામાં આવ્યા છે.
કાવ્યમાં પુષ્કળ જોવામાં આવે છે.
Page #398
--------------------------------------------------------------------------
________________
ઉોન ૪-૮, ૯, ૧૦, ૧૧ ].
કાવ્યવહુની અનંતતા [ ૩૧૧ એ વાતને ઈનકાર થઈ શકે એમ નથી.
પણ તે રસના આશ્રયથી જ શેભે છે.
એટલે સકવિઓના ઉપદેશને માટે સંક્ષેપમાં એટલું કહીએ છીએ કે –
જે દેશ કાલાદિના ભેદ પ્રમાણે વિભક્ત થયેલું વિષયવસ્તુ ઔચિત્યપૂર્વક અને રસ, ભાવ વગેરે સાથે સંબંધ રાખીને જવામાં આવે તે –
મર્યાદિત શક્તિવાળા બીજા કવિઓની તો વાત જ જવા દે, પણ
૧૦
લાખે નૃહસ્પતિએ પણ પ્રયત્નપૂર્વક વર્ણન કરે તોયે, જગતની મૂળ પ્રકૃતિની પેઠે, તે કદી ખૂટે એમ નથી.
જેમ કલ્પકલ્પાંતરોથી વિવિધ વસ્તુઓ આવિર્ભાવ પામતી રહી છે, તેમ છતાં જગતની મૂળ પ્રકૃતિની પદાર્થોનું નિર્માણ કરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, ખૂટી ગઈ છે, એમ કઈ કહી શકે એમ નથી; તે જ પ્રમાણે, કાવ્યવસ્તુ પણ અસંખ્ય કવિચિત્તો દ્વારા વપરાવા છતાં અત્યારે ખૂટી નથી ગયું, બલકે નવી નવી રીતે રજૂ થવાથી વધુ સમૃદ્ધ થતું રહે છે. આમ હોવા છતાં,
૧૧ ક, ખ બુદ્ધિશાળીઓમાં સંવાદ એટલે કે સરખાપણું તે વારંવાર જોવામાં આવવાનું જ;
એ તે નકકી જ છે કે બુદ્ધિશાળીઓની બુદ્ધિઓમાં સમાનતા હોવાની જ.
Page #399
--------------------------------------------------------------------------
________________
કર ] સંવાદના ત્રણ ભેદ
[ ધ્વન્યાલોક ૧૧ ગ, ઘ, પણ ડાહ્યા પુરુષે એ બધામાં એકરૂપતા ન માનવી.
શાથી, એમ જે પૂછો, તે કહેવાનું કે – સંવાદના ત્રણ ભેદે
સંવાદ કહેતાં સરખાપણું એટલે બીજા કશાક સાથે. મળતાપણું. તે કાં તો પ્રતિબિંબના જેવું હોય છે, અથવા વસ્તુ અને તેના ચિત્ર જેવું હોય છે, અથવા સરખા શરીરવાળા માણસના જેવું હોય છે.
બીજા કાવ્યવસ્તુ સાથે કાવ્યર્થનું સરખાપણું હેય તે સંવાદ કહેવાય. તે વળી ત્રણ પ્રકારનું હોય છેઃ (૧) માણસના પ્રતિબિંબ જેવું, (૨) માણસના ચિત્ર જેવું અને (૩) સરખા શરીરવાળા માણસના જેવું. કોઈ કાવ્યવસ્તુ બીજા શરીરના પ્રતિબિંબ જેવું હોય છે, બીજું ચિત્ર જેવું હોય છે, અને ત્રીજુ સરખા શરીરવાળા માણસના જેવું હોય છે. પહેલા બે ભેદ ત્યાજ્ય
૧૩
તેમાંનું પહેલું છે તેને પોતાને જુદે આત્મા નથી હોતે, બીજાને આત્મા તુચ્છ હેય છે, જ્યારે ત્રીજાને આત્મા તે સારી રીતે સિદ્ધ થયેલ હોય છે. બીજાની સાથેના એવા સામ્યને કવિએ ત્યાગ ન કરો.
એમાંનું પહેલું જે પ્રતિબિંબ જેવું કાવ્ય વસ્તુ છે, તેને બુદ્ધિશાળીએ સર્વથા ત્યાગ કરે. કારણ, તેને જુદે આત્મા હોતું નથી, એટલે કે તેને કોઈ તાવિક પિતાનું રૂપ નથી હતું. એ પછીનું જે ચિત્રતુલ્ય સાદક્ય છે, તેને આત્મા હોય છે પણ તે તુચ્છ હોય છે, માટે તેને ત્યાગ કરે. જ્યારે ત્રીજા પ્રકારના સામ્યવાળા કાવ્યવહુને, સરખાપણું હોય તોયે, કવિએ ત્યાગ ન કર. કારણ, તેને સ્વતંત્ર સુંદર શરીર હોય
Page #400
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૧૧, ૧૨, ૧૩]
ત્રણે ભેદની રાજશેખરની વ્યાખ્યા [ ૩૬૩
છે. કોઈ માણસનું શરીર બીજા માણસના શરીર જેવું હોય તેથી તે બે એક જ છે એમ ન કહી શકાય.
રાજશેખરે “કાવ્યમીમાંસા'ના ૧૨મા અધ્યાયમાં શબ્દાર્થહરણની વિગતે ચર્ચા કરેલી છે અને જિજ્ઞાસુઓએ તે મૂળ ગ્રંથમાં જોઈ લેવી. અહીં માત્ર જે ત્રણ પ્રકારેને ઉલ્લેખ આવે છે તેને લગતી વિગતો આપી છે.
પ્રતિબિંબક૬૫ સાદશ્યની વ્યાખ્યા રાજશેખરે આ પ્રમાણે આપી છે :
જેમાં બધા અર્થો જૂના કવિના જ હોય, પરંતુ વાક્યરચના બીજા પ્રકારની હોય, અને પારમાર્થિક ભેદ ન હોય, તે કાવ્યને પ્રતિબિંબકલ્પ કહે છે.
પશુપતિના કંઠપ્રદેશને વળગીને ઊંચાનીચા થતા સર્પો તમારું રક્ષણ કરે. એ સર્પો ચંદ્રના અમૃતરૂપી જલકણાથી સીંચાઈને ઊગેલા કાલફૂટના અંકુર જેવા શોભે છે.”
આ શ્લેક ઉપરથી રચેલો નીચેને બ્લેક
નીલકંઠના ગળામાંના મોટા મોટા કાળા સર્પોને યે હે. એ સર્વે ગંગાના ટપકતા જળથી સીંચાઈને ઊગેલા કાલકૂટના અંકુર જેવા લાગે છે.”
આમાં અર્થ એનો એ છે, કેવળ શબ્દફેર છે. રાજશેખરે ચિત્ર જેવા સાદશ્યની વ્યાખ્યા આ રીતે આપેલી છે.
જેમાં કાવ્યવસ્તુ જૂનું જ હોય, પરંતુ તેમાં થોડો ફેરફાર કર્યો હોય, જેથી જુદું લાગે, તેવા કાવ્યને અર્થચતુર લોકે આલેખ્યપ્રખ્ય કહે છે.”
જેમ કે –
“શંકરના જટાજૂટમાં રહેલા ઘેલા સર્પોને જય હે. એ સાઁ ગંગાના ટપકતા જળથી સીંચાઈ ઊગી નીકળેલા ચંદ્રના અંકુરો જેવા લાગે છે.”
ઉપર ઉતારેલા શ્લોકનું જ વસ્તુ છે. માત્ર કાળા સર્પોને ધોળા બનાવ્યા છે, અને કાળકૂટને બદલે ચંદ્રના અંકુર કહ્યા છે.
સરખા શરીરવાળા માણસના જેવા સાદશ્યની વ્યાખ્યા રાજશેખરે આ પ્રમાણે આપી છે –
“જેમાં વિષય જુદો હોવા છતાં, ખૂબ જ મળતાપણાને લીધે. બંને એક હોય એમ લાગે, તે કાવ્યને તુલદેહિવત કહે છે. એવાં કાવ્યોની રચના બુદ્ધિમાન લેકે પણ કરે છે. ”
જેમ કે – - “જ્યાં સુધી ઘેડે, ઘેટાં વગેરેને આગળ કરીને, સુખી કરીને રહે છે, ત્યાં સુધી તે પશુ સુખથી જીવે છે. આ ભારરૂપ બન્યા હાથીઓનું નિર્માણ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ] ત્રીજો ભેદ સ્વીકા
[ ધ્વન્યાલાક
કેવું વ્ય' છે
જેએનેા વાસ કાં તે વનમાં હાય છે કે રાજાના ઘરમાં
હાય છે.' મતલબ કે જે કદી બધાના કામમાં આવતા નથી.
આ Àાક ઉપરથી રચેલા નીચેના બ્લેક
-
66
-
બધાના ઘરમાં એક જ જાતના પથ્થર હાય છે, જેતી, વારે વારે કામમાં આવતા હેાવાથી, અના અને પૂજા કરવામાં આવે છે. પણ આ અભાગી રત્નાની જાત કંઈ જુદી જ છે; જેથી એમનેા વાસ ક્રાં તે રાજાના ભવનમાં હાય છે કે પાતાની ખાણમાં હાય છે.”
–
આ બંનેને સાર એક જ છે કે જેએ બધાના કામમાં આવે છે, તેમનું જીવન ધન્ય છે. પણ એ વાત કહેવા માટે જે વસ્તુઓને ઉપયાગ કર્યા છે તે બિલકુલ ભિન્ન છે. આથી એ બે બ્લેકે! જાણે સરખાં શરીરવાળા એ માણસા ન હોય એવા લાગે છે. એટલે એ પ્રકારને તુલ્યદેહવત્ કહે છે. એનુ' જ સમર્થન કરવાને કહે છે કે
૧૪
જેને સ્વતંત્ર જુદો આત્મા હોય તેવું કાવ્યવસ્તુ, પહેલાંના કાઈ કાવ્યવસ્તુને અનુસરતુ' હોય તાર્ચ, ચંદ્રની શે।ભાને અનુસરતા સુંદર સ્ત્રીના મુખની પેઠે, અત્યંત ાભા ધારણ કરે છે.
જો કાવ્યવસ્તુમાં તત્ત્વ એટલે કે સારભૂત આત્મા હાય, તા તે પહેલાંના કાવ્યવસ્તુને મળતું આવતું હોય તેાયે અધિક શાભી ઊઠે છે. ખીજને મળતા આવતા શરીરની પેઠે, કાય્વસ્તુ પણ, કાઈ પુરાણા સુંદર કાવ્યવસ્તુને મળતું આવતું હોય તાયે, તે ખૂબ જ સુંદર લાગે છે. તેમાં પુનરુક્તિ નથી લાગતી. જેમ કાઈ સુંદરીનું મુખ ચંદ્રને મળતું આવતું હોય છતાં પુનરુક્ત જેવું નથી લાગતું, નવું જ લાગે છે, તેવું આ છે.
કહેવાના અથ એ છે કે અત્યાર સુધી જેમ આખાં વાકયોના અર્થની સમાનતામાં કયારે દોષ ગણાય અને ન ગણાય તે ખતાવ્યું તેમ હવે, કાવ્યમાં વપરાયેલા શબ્દોના અર્થાની સમાનતા હોવા છતાં તે કયારે દોષરૂપ ન ગણાય તે બતાવવા કહે છે
――――
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉલ્લોત ૪-૧૫ ] પુરાણા શબ્દાર્થો વાપરવામાં દેષ નથી [૩૬૫પુરાણા શબ્દાર્થો વાપરવામાં દોષ નથી
અત્યાર સુધી સમુદાયરૂપ વાક્યાર્થોના સંવાદની સીમા જુદી પાડી બતાવી. બીજા વસ્તુ સાથે સામ્ય ધરાવતા પદાર્થરૂપ કાવ્યવસ્તુમાં કેઈ દેષ નથી એમ બતાવવા હવે કહે છે કે –
૧૫
નવા સ્કુરતા કાવ્ય વસ્તુમાં અક્ષરાદિની રચનાની પેઠે પુરાણી વસ્તુરચના જવામાં આવે તે તેમાં દેષ નથી, એ સ્પષ્ટ છે.
ખુદ વાચસ્પતિ પણ કોઈ અપૂર્વ કહેતાં તદ્દન નવા જ અક્ષરો કે શબ્દો ઘડી શકતો નથી. અને કાવ્ય વગેરેમાં તેના તે અક્ષરો અને શબ્દ વપરાય એ નવીનતાની વિરુદ્ધ નથી. એવું જ શબ્દાર્થોનું અને લેષાદિમય અર્થતનું કહેતાં અલંકારનું પણ છે.
આ ભાગ સમજાવતાં લેચનકાર કહે છે કે સ્વયં વાચસ્પતિ હોય તે તેણે ભાષામાં પહેલેથી વપરાતા આવેલા અક્ષરો જ વાપરવા પડે છે, તે કંઈ નવા અક્ષરો યોજી શકતો નથી, તેમ તેણે શબ્દ પણ ભાષામાં જે વપરાતા આવ્યા હોય તે જ વાપરવા પડે છે, તે કંઈ નવા શબ્દો બનાવી શકતો નથી. પણ એને અર્થ એવો નથી કે એ જૂના અક્ષરો અને શબ્દો વાપરવા છતાં કવિ કઈ નવી વાત નથી કહી શકતો. એ જ રીતે, કોઈ નવા સ્ફરેલા કાવ્યવસ્તુમાં કવિ જૂની વસ્તુરચનાનને ઉપયોગ કરે તો તેમાં કંઈ દોષ નથી. અહીં વસ્તુરચનાનો અર્થ શબ્દનો અર્થ એવો કરવાનો છે. દા. ત. કોઈ શબ્દનો એક અર્થ થતો હોય છે, તો કોઈના વળી બે કે ત્રણ કે ચાર અર્થ થતા હોય છે. એના એ જ અક્ષરો અને એના એ જ શબ્દો, લગારે ફેરફાર કર્યા વગર, વાપરવામાં આવે તો તેથી નવીનતા ન સધાય એવું બનતું નથી. આ થયું દષ્ટાંત. હવે એ જ વાત પ્રસ્તુત શબ્દાર્થને લાગુ પાડીને કહે છે કે એ જ રીતે એવા શબ્દોને આધારે રહેલા અર્થો પણુ પુરાણું થઈ જાય છે, ત્યારે પણ કોઈ ન કવિ તેને નવી રીતે વાપરે છે તો તેમાં જરૂર નવીનતા આવે છે. આ જ વાત શ્લેષાદિમય અર્થોને પણ લાગુ પડે છે. જેમ કે હજારો કવિઓએ સવૃત્ત (સદાચારી, સારા સ્વભાવને, સુંદરવર્તુલાકાર વગેરે), તેજસ્વી (પ્રકાશમાન, શક્તિશાળી, રવમાની, ઉદાર,
Page #403
--------------------------------------------------------------------------
________________
:૩૬૬ ] પુશણા શબ્દાર્થો વાપરવામાં દોષ નથી
[ ધ્વન્યાલેાક્ર
વગેરે ), ગુણ ( સામાન્ય ધર્મ, સારાપણુ, સદ્ગુણ, લાભ, પરિણામ, દેરી, ધનુષની પણછ વગેરે) દ્વિજ (પંખી, બ્રાહ્મણુ, દાંત, વગેરે) જેવા અનેકા શબ્દ શ્લેષથી રચના માટે વાપરેલા છે. પણ નવા કવિ એના એ જ શબ્દો નવા અર્થમાં વાપરે છે ત્યારે તે કઈ જૂના નથી લાગતા. એવી રીતે ચંદ્ર · જેવાં અમુક અમુક ઉપમાના પણ વારંવાર વપરાવા છતાં, તેમાં નવીનતાની ખાટ વરતાતી નથી.
અહીં કહેવાને મુદ્દો એ છે કે મેટા બૃહસ્પતિ હેાય તેણે પણુ અક્ષરેશ અને શબ્દો તે જે ચાલતા આવેલા હાય – પહેલાંના કવિ વાપરી ગયેલા · હાય – તે જ વાપરવા પડે છે. તેમ છતાં એ શબ્દો વડે એ નવા અ વ્યક્ત કરી નવું સૌંદર્ય સિદ્ધ કરતા હોય તે તેમાં દોષ નથી. એવું જ શ્લેષ વગેરેનું પણ છે. અનેકા શબ્દો તે અમુક જ છે. બધા જ કવિએ એના એ શબ્દો વાપરીને કાવ્યમાં ચમત્કાર લાવે છે. કાઈ નવા કવિ પણ એના એ શ્લેષમય શબ્દો વાપરી નવા ચમત્કાર લાવી શકતા હાય તા એ જૂના શબ્દ વાપરવામાં કાઈ દોષ નથી.
અ
અહી' ભેંસન અને પટવન એવા મુદ્દો ઊભા કરે છે કે જો આનંદવન અને અભિનવની વાત સાચી હાય, અને આ કારિકા પહેલાંના કવિએએ વાપરેલા શબ્દોના ઉપયેાગની જ ચર્ચા કરતી હાય, તેા કાફ્રિકામાં ‘વસ્તુરચના' એવા શબ્દપ્રયાગ શા માટે કરવામાં આવ્યા છે? વસ્તુને ખરેખર શ્લેષના અર્થમાં ‘- વાનાં મર્થ: ' પદાર્થ, શબ્દા એવા થઈ શકે? અભિનવના કહેવા પ્રમાણે એને એ જ અર્થ થાય છે. તેા પછી કારિકામાં શબ્દચના ' એવા પ્રયાગ કેમ કરવામાં ન આવ્યા ? અક્ષરરચનાને લગતું -દૃષ્ટાંત પણ સમજી શકાય એવું છે. પણ જો વસ્તુના અર્થ શબ્દ હોય તેા આદિ'ના અશે કરવા? અમારું' સૂચન એ છે કે અહીં ‘ આદિ’ના અશબ્દ છે, અને · વસ્તુ 'ને અર્થ કાવ્યવસ્તુ છે. પણ આમ કરવા ખીજી પંક્તિમાં આવતા ‘હાવ્યવસ્તુનિ 'ના અર્થ' મચડવા પડે છે. કારણ, પહેલી પંક્તિમાં આવતા ‘વસ્તુ' શબ્દનેા એ સમા` રહેતા નથી. અમે એમ સૂચવીએ છીએ કે એના અર્થ એવા છે કે જ્યાં સુધી એક કે વધુ નવા કાવ્યવસ્તુના ઉપયેાગ કરવામાં આવ્યા હોય ત્યાં સુધી જૂના કાવ્યવસ્તુને ઉપયાગ કરવામાં વાંધા નથી).
C
.
પણ ૧૪મી ક્રારિકામાં કાવ્યવસ્તુ કાઈ પુરાણા કાવ્યવસ્તુને મળતું આવતું હાય તેાયે તેમાં જો આત્મારૂપ વ્યંગ્ય રસાદિ ઢાય તે તે અધિક શાલે છે, એમ કહ્યા પછી આ કહેવાની જરૂર રહે ખરી?
'
Page #404
--------------------------------------------------------------------------
________________
ઉદ્યોત ૪-૧૬, ૧૭, ] પુરાણા શબ્દાર્થ વાપરવામાં દોષ નથી [ ૩૬૭ એટલા માટે –
૧૬ કે, ખ જે વસ્તુને વિશે લોકોને એમ લાગે કે આ કેઈ ન ચમકારે (સકુરણા) છે, તે વસ્તુ ગમે તે હોય તેય તે ૨મ્ય કહેવાય છે.
એટલે આ કેઈ નવીન ચમકારે છે એ ચમત્કાર સહુના ચિત્તમાં જાગે તે –
૧૬ ગ, ઘ પૂર્વકવિઓની છાયાવાળું હોય તેયે એવા વસ્તુનું વર્ણન કરનાર સારો કવિ નિંદાને પાત્ર બનતું નથી.
એવું વસ્તુ પૂર્વના કવિઓની છાયાવાળું હોય તે કોઈ સુકવિ તેનું નિરૂપણ વિવક્ષિત વ્યંગ્યાર્થી અને વાચ્યાર્થીને વ્યક્ત કરવાને સમર્થ એવી શબ્દરચનારૂપ રચના સૌંદર્યથી કરે તે તે નિંદાને પાત્ર બનતું નથી. અર્થાત પહેલાંના કવિએ વાપરેલું વસ્તુ હોય તેયે કોઈ ન કવિ તેનું નિરુપણ પિતાને ઈષ્ટ વ્યંગ્યાર્થી અને વાચ્યાર્થીને વ્યક્ત કરી શકે એવી શબ્દરચના દ્વારા કરે છે તે નિંદાપાત્ર બનતો નથી. એટલે એમ નકકી થયું કે
૧૭ ક, ખ વિવિધ અર્થોના અમૃતરસથી ભરેલી વાણને કવિઓ દ્વારા પ્રચાર થાઓ. કવિઓએ પોતાના એ અનવદ્ય કાર્યમાં વિષાદ ન અનુભવ જોઈએ.
નવા કાવ્યર્થો છે જ; પારકાના નિરૂપેલા વિષયોનું નિરૂપણ કરવામાં કવિની કઈ શોભા નથી, એમ વિચારીને
૧૭ ગ, ઘ પારકાના અર્થને સ્વીકાર કરવાની ઈચ્છા વગરના સુકવિને આ ભગવતી સરસ્વતી જોઈતું વસ્તુ મેળવી આપે છે.
Page #405
--------------------------------------------------------------------------
________________
૬૮ ] ગ્રંથને ઉપસંહાર
[ ધ્વન્યાલોક પારકી વસ્તુ લેવાને નારાજ સુકવિને આ ભગવતી સરસ્વતી જોઈએ એટલું વસ્તુ પૂરું પાડે છે. જે સુકવિઓ પૂર્વજન્મના પુણ્ય અને અભ્યાસના પરિપાકને કારણે રચના કરવા પ્રવૃત્ત થાય છે, અને જેઓ પારકાના રચેલા વિષે લેવાની સ્પૃહા વગરના છે, તેમને પિતાને કોઈ પ્રયત્ન કરે પડતું નથી. ભગવતી સરસ્વતી પિતે જ તેમને જોઈ તે વિષય પૂરો પાડે છે. આ જ મહાકવિઓનું મહાકવિત્વ છે. એમ.
રસના આશ્રયથી ઉચિત ગુણ અને અલંકારથી શુભતા, સર્વસુખોના ધામરૂપ, વિદ્વાનોના કાવ્ય નામના ઉદ્યાનમાં અમે વનિ નામનું કલ્પતરુ બતાવ્યું છે. ક૯પતરુના જેવો મહિમા ધરાવનાર
એ વનિ ઉન્નત આત્માઓના ઉપભેગને વિષય બની રહો. ગ્રંથને ઉપસંહાર
સત્કાવ્યતત્ત્વ એટલે કે દવનિસ્વરૂપનો ન્યાપ્ય માર્ગ એટલે કે તેને સિદ્ધ કરવાના સાધનરૂપ યુક્તિ, લાંબા સમય સુધી પરિપકવ બુદ્ધિવાળાઓના મનમાં પ્રસુપ્ત જેવી પડેલી હતી, તેને સહદના આનંદને માટે આનંદવર્ધન નામે પ્રસિદ્ધ આચાયે સ્પષ્ટ રીતે સમજાવી છે.
આ છેલ્લા શ્લોકમાં પણ ગ્રંથકર્તાએ પિતાના ગ્રંથનો વિષય, એનું પ્રયોજન અને સંબંધ ફરીવાર જણાવ્યાં છે કે આ ગ્રંથને વિષય વનિનું સ્વરૂપ છે, એનું પ્રયોજન સહૃદયના મનને આનંદ આપવાનું છે અને ધ્વનિસ્વરૂપ અને આ ગ્રંથને સંબંધ પ્રતિપાદ્ય પ્રતિપાદકને છે.
શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલકને
ચશે ઉદ્યોત પૂરો થયે
ગ્રંથ સમાપ્ત
Page #406
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
Page #407
--------------------------------------------------------------------------
Page #408
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
प्रथमोहयोतः स्वेच्छाकेसरिणः स्वच्छम्वच्छायायासितेन्दवः । त्रायन्तां के मधुरिपोः प्रपन्नार्तिच्छिदो नखाः ॥ काव्यस्यात्मा ध्वनिरिति दुधैर्यः समानातीस्तस्याभावं जगदुरपरे भाक्तमाहुस्तमन्ये । केचिद्वाचां स्थितमविषये तत्त्वमूचुस्तदीयं तेन ब्रूमः सहृदयमनःपीतये तत्स्वरूपम् ॥ १॥
बुधैः काव्यतत्त्वविद्भिः काव्यस्यात्मा ध्वनिरिति मंज्ञितः. परम्परया यः समाम्नातपूर्वः सम्यक् आसमन्ताद् म्नातः प्रकटितः, तम्य सहृदयननमनःप्रकाशमानस्याप्यभावमन्ये जगदुः । तदभाववादिनां चामी विकल्पाः सम्भवन्ति । तत्र केचिदाचक्षीरन् – ' शब्दार्थशरीरं तावत्काव्यम । तत्र च शब्दगताश्ररुत्वहेतवोऽनुप्रासादयः प्रसिद्धा एव । अर्थगताश्वोपमादयः । वर्णसङ्घका धर्माश्च ये माधुर्यादयस्तेऽपि प्रतीयन्ते । तदनतिरिक्तवृत्तयो वृत्तयोऽपि याः कैश्चिदुपनागरिकाद्याः प्रकाशिताः, ता अपि गताः श्रवणगोचरम् । सेतयश्च वैदर्भीप्रभृतयः । तद्व्यतिरिक्तः कोऽयं ध्वनिर्नामेति ।
अन्ये ब्रूयुः । ' नास्त्येव ध्वनिः । प्रसिद्धप्रस्थानव्यतिरेकणः काव्यप्रकारस्य काव्यत्वहानेः । सहृदयहृदयादिशब्दार्थमयत्वमेव काव्यलक्षणम् । न चोक्तप्रस्थानातिरेकिणो मार्गस्य तत्सम्भवति । न च तत्समयान्तःपातिनः सहृदयान् कांश्चित्परिकल्प्य तत्प्रसिद्धचा ध्वनौ काव्यत्वव्यपदेशः प्रवर्तितोऽपि सकलविद्वन्मनोग्राहितामवलम्बते ।'
पुनरपरे तस्याभावमन्यथा कथयेयुः । 'न सम्भवत्येव वनिर्नामापूर्वः
Page #409
--------------------------------------------------------------------------
________________
[?-?
कश्चित् । कामनीयकमनतिवर्तमानस्य तस्योक्तेष्वेव चारुत्वंहतुष्वन्तर्भावात् । तेषामन्यतमस्यैव वा अपूर्वममाख्यामात्रकरणे यत्किञ्चनकथनं स्यात् ।
ध्वन्यालोकः
किञ्च वाग्विकल्पानामानन्यात्सम्भवत्यपि वा कस्मिंश्चित्काव्यलक्षणविधायिभिः प्रसिद्धैप्रदर्शित प्रकारले ध्वनिध्वनिरिति यदद्लीकसहृदयत्वभावनानुकुलितलोचननृत्यते तत्र हेतुं न विद्मः । महस्रशो हि महात्मभि ग्न्यैरलङ्कारप्रकाराः प्रकाशिताः प्रकाश्यन्तं च । न च तेषामेषा दशा श्रूयते । तस्मात्प्रवादमात्रं ध्वनिः । नस्य सक्षमं तत्त्वं किञ्चिदपि प्रकाशयितुं शक्यम् । तथा चान्येन कृत एवात्र लोकः ।
यस्मिन्नस्ति न वस्तु किञ्चन मनःप्रह्लादि सालङ्कृति व्युत्पन्नै रचितं च नैव वचनैवक्रोक्तिशून्यं च यत् । काव्यं तदध्वनिना समन्वितमिति प्रीत्या प्रशंसञ्जडो नो विदधाति किं सुमतिना पृष्टः स्वरूपं ध्वनेः ।।
भान्तमाहुस्तमन्ये । अन्ये तं ध्वनिसंज्ञितं काव्यात्मानं गुणवृत्ति
रित्याहुः । यद्यपि च ध्वनिशब्दसंकीर्तनेन काव्यलक्षणविधायिभिर्गुणवृत्तिग्न्यो वा न कचित्प्रकारः प्रकाशितः तथापि अमुख्यवृत्त्या काव्येषु व्यवहार दर्शयता ध्वनिमार्गों मनाकस्पष्टोऽपि न लक्षित इति परिकल्प्यैवमुक्तम्
' भाक्तमा हस्तमन्ये इति ।
हृदयसंवेद्यमेव समाख्यातवन्तः ।
.
केचित्पुनः लक्षणकरणशालीनबुद्धयां नस्तत्त्वं गिरामगोचरं सहृदय
तेनैवंविधातु विमतिषु स्थितासु महदयमनःप्रीतयं तत्स्वरूपं श्रमः ।
तम्य हि ध्वनेः स्वरूपं सकलसत्कविकाव्योपनिषद्न्तमतिरमणीयमणीयमोभिरपि चिरन्ननकाव्यरक्षणाविधायिनां बुद्धिभिरनुन्मीलितपूर्वम्, अथ च रामायणमहाभारतप्रतिनिये सर्वत्र प्रसिद्धव्यवहारं लक्षयतां सहृदयानामानन्दो मनसि मतां प्रतिष्ठामिति प्रकाश्यते ।
Page #410
--------------------------------------------------------------------------
________________
१-२,३,४
ध्वन्यालोकः तत्र ध्वनरेव लक्षयितुमारब्धम्य भूमिका रचयितुमिदमुच्यतेयोर्थः सहृदयश्लाघ्यः काव्यात्मेति व्यवस्थितः। वाच्यप्रतीयमानाख्यो तस्य भेदावुभौ स्मृतौ ॥२॥
काव्यस्य हि ललितोचितसन्निवेशचारुणः शरीरम्येवात्मा साररूपतया स्थितः सहृदयश्लाघ्यो यो ऽर्थस्तम्य वाच्यः प्रतीयमानश्चेति द्वौ भेदौ ।
तत्र वाच्यः प्रसिद्धो यः प्रकारेरुपमादिभिः । बहुधा व्याकृतः सोऽन्यैः काव्यलक्ष्मविधायिभिः ततो नेह प्रतन्यते ॥३॥ केवलमनूद्यते यथोपयोगमिति । प्रतीयमानं पुनरेन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत्तत्प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यमिवाङ्गनासु॥४॥
प्रतीयमानं पुनरन्यदेव वाच्याद्वस्वस्ति वाणीषु महाकवीनाम् । यत्तत्सहृदयसुप्रसिद्धं प्रसिद्धेभ्योऽलङ्कृतेभ्यः प्रतीतेभ्यो वावयवेभ्यो व्यतिरिक्तत्वेन प्रकाशते लावण्यमिवाङ्गनासु । यथा ह्यङ्गनासु लावण्यं पृथनिर्वर्ण्यमानं निखिलावयवव्यतिरेक किमप्यन्यदेव सहृदयलोचनामृतं तत्त्वान्तरं तद्वदेव सोऽर्थः ।
स ह्यों वाच्यसामर्थ्याक्षिप्तं वस्तुमात्रमलङ्कारा रसादयश्चेत्यनेकप्रभेदप्रभिन्नो दर्शयिप्यते । सर्वेषु च तेषु प्रकारेषु तस्य वाच्यादन्यत्वम् । तथा ह्याद्यस्तावत्प्रमेदो वाच्याद्दरं विमेदवान् । स हि कदाचिद्वाच्ये विधिरूपे प्रतिषेधरूपः । यथा
भम धम्मिअ वीसद्धो सो सुणओ अज मारिओ तेण । गोलाणइकच्छकुडुंगवासिणा दरिअसाहेण ।।
Page #411
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[ भ्रम धार्मिक बिस्रन्धः स शुनकोऽद्य मारितस्तेन । गोदानदी कच्छकुञ्जवासिना दृप्तसिंहेन । इति च्छाया ] कदाचिद्वाच्ये प्रतिषेधरूपे विधिरूपो यथा
-
अत्ता एत्थ णुमज्जइ एत्थ अहं दिअस पलोएसु । मा पहिअ रत्तिअन्धअ सेज्जाए मह णुमज्जहिसि ॥
[ श्वश्रूत्र शेते अत्राहं दिवसकं पश्य ।
मा पथिक रात्र्यन्धक शय्यायां मम शेष्यसे || इति च्छाया ]
13-8
कचिद्वाच्ये विधिरूपेऽनुभयरूपो यथा -
क्च यह चिचअ एक्काए होन्तु णीसासरोड़अव्वाइं ।
मा तुझ वि तिए विणा दक्खिणहअस्स जाअन्तु || ममेवैकस्या भवन्तु निःश्वासशोदितव्यानि ।
[
मा तवापि तया विना दाक्षिण्यहतस्य जायन्ताम् ॥ इति च्छाया ] क्वचिद्वाच्ये प्रतिषेधरूपेऽनुभयरूपों यथा -
दे आ पमिअ णिवत्तसु मुहममिजो विलुत्ततमणिवहे । अहिसारण विग्धं करोसि अण्णाणं वि हमे || प्रार्थये तावप्रसीद निवर्तम्व मुखशशिज्योत्स्नाविलुप्त तमोनिवहे । अमिमारिकाणां विघ्नं करोप्यन्यासामपि हताशे ।। इति च्छाया !
कचिद्राच्याद्विभिन्नविषयत्वेन व्यवस्थापितो यथा
कस्स व ण होइ रोसो दृट्टूण पिआएँ मन्त्रणं अहरं । मममरपरमग्वाणि वारिअवाम महसु एहि ॥
[ कस्य वा न भवति रोषा दृष्ट्वा प्रियायाः मत्रणमचरम् । सभ्रमरपद्माघ्रायणि वारितवामे महस्त्रेदानीम || इति च्छाया ]
अन्ये नेवंप्रकारा वाच्याद्विभेदिनः प्रतीयमानभेदाः सम्भवन्ति तेषां दिङ्मात्रमेतत्प्रदर्शितम |
Page #412
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः वित्तीयोऽपि प्रभेदो वाच्याद्विभिन्नः सप्रपञ्चमग्रे दर्शयिप्यते ।
तृतीयस्तु रसादिलक्षणः प्रभेदो वाच्यसामर्थ्याक्षिप्तः प्रकाशते, न तु साक्षाच्छन्दव्यापारविषय इति वाच्याद्विभिन्न एव । तथा हि वाच्यत्वं तस्य स्वशब्दनिवेदितत्वेन वा स्यात् , विभावादिप्रतिपादनमुखेन वा । पूर्वम्मिपक्षे स्वशब्दनिवेदितत्वाभावे रसादीनामप्रतीतिप्रसङ्गः । न च सर्वत्र तषां स्वशब्दनिवेदितत्वम् । यत्राप्यस्ति तत् . तत्रापि विशिष्टविभावादिप्रतिपादनमुखेनैवेषां प्रतीतिः । स्वशडेन मा केवलमनूद्यते. न तु तत्कृता । विषयान्तरे तथा तम्या अदर्शनात् । न हि केवलशृङ्गारादिशब्दमात्रभानि विभावादिप्रतिपादनरहिते काव्ये मनागपि रसवत्त्वप्रतीतिरस्ति । यतश्च स्वाभिधानमन्तरेण केवलेभ्योऽपि विभावादिभ्यो विशिष्टेभ्यो रसादीनां प्रतीतिः, केवलाच स्वाभिधानादप्रतीतिः, तम्मादन्वगव्यतिरकाभ्यामाभधेयसामर्थ्याक्षिप्तत्वमेव रसादीनाम, न त्वभिधेयत्वं कथञ्चिदिति तृतीयोऽपि प्रभेदो वाच्याद्भिन्न एवेति स्थितम । वाच्येन त्वम्य सहेव प्रतीतिरित्यग्रे दर्शयिप्यते ।
काव्यस्यात्मा स एवार्थस्तथा चादिकवेः पुरा। कौश्चद्वन्द्ववियोगोत्थः शोकः श्लोकत्वमागतः ॥५॥
विविधवाच्यवाचकरचनाप्रपञ्चचारूणः काव्यम्य म एवार्थः सारभूतः । तथा चादिकवेवाल्मीकेस्मन्निहितसहचरीविरहकातरक्रौञ्चाक्रन्दनक्तिः शोक एव श्लोकतया परिणतः । शोको हि करुणस्थायिभावः । प्रवीयमानस्य चान्यभेददर्शनेऽपि रसभावमुखेनैवोपलक्षणं, प्राधान्यात् ।
सरस्वती स्वादु तदर्थवस्तु निःष्यन्दमाना महतां काननम् । अलोकसामान्यमभिव्यनक्ति परिस्फुरन्तं प्रतिमाविशेषम् ॥६॥ तत् वस्तुतत्त्वं निःप्यन्दमाना महतां कवीनां भारती अलोक
Page #413
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[१-७,८,९ सामान्यं प्रतिभाविशेष परिम्फुरन्तमभिव्यनक्ति । येनास्मिन्नतिविचित्रकविपरम्परावाहिनि संसारे कालिदासप्रभृतयो द्वित्राः पञ्चषा वा महाकवय इति गण्यन्ते ।
इदं चापरं प्रतीयमानस्यार्थस्य सद्भावसाधनं प्रमाणम्शब्दार्थशासनज्ञानमात्रेणैव न वेद्यते । वेद्यने स तु काव्यार्थतत्त्वज्ञरेव केवलम् ॥७॥
शब्दार्थशामनज्ञानमात्रेऽपि परैर्न वेद्यने सो ऽथों यस्मात्कवलं काव्याथतत्त्वज्ञरेव ज्ञायते । यदि च वाच्यरूप एवासावर्थः स्यात्तद्राच्यवाचकरूपपरिज्ञानादेव तत्प्रतीतिः स्यात् । अथ च वाच्यवाचकलक्षणमात्रकृतश्रमाणां काव्यतत्वार्थभावनाविमुखानां स्वरश्रत्यादिलक्षणमिवाऽप्रगीतानां गान्धवलक्षणविदामगोचर एवामावर्थः
एवं वाच्यत्यतिकिणा व्यङ्गयस्य मद्भावं प्रतिपाद्य प्राधान्यं तम्यवति दशयति
सोऽर्थस्तव्यक्तिसामर्थ्ययोगी शब्दश्च कश्चन । यत्नतः प्रत्यभिनयाँ तो शब्दार्थी महाकवः ॥ ८॥
स व्यङ्गयोऽथस्तव्यक्तिसामथ्ययोगी शब्दश्च कञ्चन. न सर्वः. तावेव शब्दार्थो महाकवेः प्रत्यभिज्ञेयो । व्यङ्गयव्यञ्जकाभ्यामेव हि सुप्रयुक्ताभ्यां महाकवित्वलाभो महाकवीनां, न वाच्यवाचकरचनामात्रेण ।
इदानीं व्यङ्गयव्यञकयोः प्राधान्येऽपि यद्वाच्यवाचकावेव प्रथममुपाददते कवयम्तदपि युक्तमेवेत्याह
आलोकार्थी यथा दीपशिवायां यत्नवाञ्जनः । तदुपायतया तदर्थे वाच्ये तदाहतः ॥ ९ ॥
यथा ह्यालोकार्थी मन्नपि दीपशिग्वायां यत्नवाजना भवति तदुपायतया। न हि दीपशिखामन्तग्णालोकः मम्भवति । तद्वद्यङ्गयमर्थ प्रत्यादृता जनो
Page #414
--------------------------------------------------------------------------
________________
१- १०,११,१२,१३ ]
ध्वन्यालोकः
वाच्येऽर्थे यत्नवान् भवति । अनेन प्रतिपादकस्य कवेर्व्यङ्गयमर्थं प्रति
व्यापारो दर्शितः ।
प्रतिपाद्यस्यापि तं दर्शयितुमाह -
यथा पदार्थद्वारेण वाक्यार्थः सम्प्रतीयते । वाच्यार्थ पूर्विका तद्वत् तिपत्तस्य वस्तुनः ॥ १० ॥
यथा हि पदार्थद्वारेण वाक्यार्थावगमस्तथा वाच्यार्थप्रतीतिपूर्विका व्यङ्ग्यस्यार्थस्य प्रतिपत्तिः ।
इदानीं वाच्यार्थ प्रतीतिपूर्वकत्वेऽपि तत्प्रततिर्व्यङ्गयस्यार्थस्य प्राधान्यं यथा न व्यालुप्यते तथा दर्शयति -
-
स्वसामर्थ्यवशेनैव वाक्यार्थं प्रथयन्नपि ।
यथा व्यापारनिष्पत्तौ पदार्थो न विभाव्यते ॥११॥
यथा स्वसामर्थ्यनैव वाक्यार्थ प्रकाशयन्नपि पदार्थो व्यापारनिष्पत्तौ
न विभाव्यते विभक्ततया
―
तद्वत्सचेतसां सोऽर्थो वाच्यार्थविमुखात्मनाम् ।
बुद्धौ तत्त्वार्थदर्शिन्यां झटित्येवावभासते ||१२||
एवं वाच्यव्यतिरेकिणो व्यङ्गयस्यार्थस्य सद्भावं प्रतिपाद्य प्रकृत उपयोजयन्नाह
-
यत्रार्थः शब्दो वा तमर्थमुपसर्जनीकृतस्वार्थौ ।
व्यङ्क्तः काव्यविशेषः स ध्वनिरिति मूरिभिः कथितः ॥ १३ ॥
Page #415
--------------------------------------------------------------------------
________________
१०
ध्वन्यालोकः
यत्रार्थो वाच्यविशेषः वाचकविशेषः शब्दो वा तमर्थं व्यक्तः स काव्यविशेषो ध्वनिरिति । अनेन वाच्यवाचकचारूत्वहेतुभ्य उपमादिभ्योऽनुप्रासादिभ्यश्च विभक्त एव ध्वनेविषय इति दार्शतम् ।
यदप्युक्तम् – ' प्रसिद्धप्रस्थानातिक्रमिणो मार्गस्य काव्यत्वहानवनिनास्ति' इति तदप्ययुक्तम् । यतो लक्षणकृतामेव स केवलं न प्रसिद्धः, लक्ष्ये तु परीक्ष्यमाणे स एव सहृदयहृदयाह्लादकारि काव्यतत्त्वम् । ततोऽन्यच्चित्रमेवेत्यग्रे दर्शयिष्यामः ।
यदप्युक्तम् कामनीयकमनतिवर्तमानस्य तस्योक्तालङ्कारादिप्रकारेवन्तभावः इति. तदप्यसमीचीनम; यतो वाच्यवाचकमात्राश्रयिणि प्रस्थाने व्यङ्गयव्यञ्जकसमाश्रयेण व्यवस्थितस्य ध्वनेः कथमन्तर्भावः, वाच्यवाचकचारुत्वहेतवो हि तस्याङ्गभूताः, न तु तदेकरूपा एवेति प्रतिपादयिष्यमाणत्वात् ।
परिकर श्लोकश्चात्र'व्यङ्गयव्यञ्जकसंबन्धनिबन्धनतया ध्वनेः । वाच्यवाचकचारुत्वहेत्वन्तःपातिता कुतः ।।'
ननु यत्र प्रतीयमानस्यार्थम्य वैशयेनाप्रतीतिः स नाम मा भूद्धनेविषयः । यत्र तु तत्प्रतीतिरस्ति, यथा समासोक्त्याक्षेपानुक्तनिमित्तविशेषोक्ति. पर्यायोक्तापहृतिदीपकसङ्करालङ्कारादौ, तत्र वनेरन्तर्भावो भविष्यतीत्यादि निराकर्तुमभिहितम्-' उपसर्जनीकृतस्वार्थों' इति । अर्थो गुणीकृतात्मा. गुणीकृतामिधेयः शब्दो वा यत्रार्थान्तरमभिव्यनक्ति स ध्वनिरिति । तेषु कथं तम्या-तर्भावः । व्यङ्गयप्राधान्ये हि ध्वनिः । न चैतत्समासोक्त्यादिष्वस्ति । समासोक्तौ तावत् -
Page #416
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः उपोढरागेण विलोलतारकं तथा गृहीतं शमिना निशामुखम् । यथा समस्तं तिमिरांशुकं तया पुरोऽपि रागाद्गलितं न लक्षितम् ।।
इत्यादौ व्यङ्गयेनानुगतं वाच्यमेव प्राधान्येन प्रतीयते, समारोपितनायिकानायकव्यवहारयोनिशाशशिनोरेव वाक्यार्थत्वात् ।।
आक्षेपेड पि व्यङ्ग्यविशेषाक्षपिणो वाच्यम्यैव चारुत्वं प्राधान्येन वाक्यार्थ आक्षेपोक्तिसामर्थ्यादेव ज्ञायते । तथाहि तत्र शब्दोपारूढो विशेषाभिधानेच्छया प्रतिषेधरूपो य आक्षेपः स एव व्यङ्गयविशेषमाक्षिपन्मुख्यं काव्यशरीरम । चारुत्वोत्कर्षनिबन्धना हि वाच्यव्यङ्ग्ययोः प्राधान्यविवक्षा । यथा -
अनुरागवती सन्ध्या दिवसस्तत्पुरस्सरः । अहो दैवगतिः कीदृक् तथापि न समागमः ॥
अत्र सत्यामपि व्यङ्गयप्रतीतो वाच्यस्यैव चारुत्वमुत्कर्षवदिति तम्यैव प्राधान्यविवक्षा ।
यथा च दीपकापह्नत्यादौ व्यङ्गयत्वेनोपमायाः प्रतीतावपि प्राधान्येनाविवक्षितत्वान्न तया व्यपदेशस्तद्वदत्रापि द्रष्टव्यम् । अनुक्तनिमित्तायामपि विशेषोक्तों
आहूतोऽपि सहायैरोमित्युक्त्वा विमुक्तनिद्रोऽपि । गन्तुमना अपि पथिकः सङ्कोचं नैव शिथिलयति ॥
इत्यादी व्यङ्ग्यम्य प्रकरणसामर्थ्यात्प्रतीतिमात्रम् । न तु तत्प्र नीतिनिमित्ता काचिच्चारुत्वनिप्पत्तिरिति न प्राधान्यम् ।
पर्यायोक्तेऽपि यदि प्राधान्येन व्यङ्ग्यत्वं तद्भवतु मा म तस्य
Page #417
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[१-१३ ध्वनावन्तर्भावः । न तु ध्वनेस्तत्रान्तर्भावः । तम्य महाविषयत्वेनाङ्गित्वेन च प्रतिपादयिष्यमाणत्वात् । न पुनः पर्यायोक्त भामहोदाहृतमदृश व्यङ्गयस्यैव प्राधान्यम् । वाच्यम्य तत्रोपसर्जनीभावनाविवक्षितत्वात् ।
__अपह्नुतिदीपक्योः पुनर्वाच्यम्य प्राधान्यं व्यङ्ग्यम्य चानुयायित्वं प्रसिद्धमेव ।
सङ्करालङ्कारेऽपि यदालङ्कारोऽलङ्कारान्तरच्छायामनुगृह्णाति. तदा व्यङ्गयस्य प्राधान्येनाविवक्षितत्वान्न ध्वनिविषयत्वम् । अलङ्कारद्वयमम्भावनायां तु वाच्यव्यङ्गययोः समं प्राधान्यम् । अथ वाच्योपमननीभावन व्यङ्गचस्य तत्रावस्थानं तदा मोऽपि ध्वनिविषयोऽस्तु. न तु म एव ध्वनिरिति वक्तुं शक्यम् । पर्यायाक्तनिर्दिष्टन्यायात् । अपि च सङ्करालङ्कारम्य क्वचित् सङ्कोक्तिव ध्वनिमम्भावनां निराकरोति ।
अप्रस्तुतप्रशंसायामपि यदा मामान्यविशेषभावान्निमित्तनिमित्तिभावाद्वा अभिधीयमानस्याप्रतुतम्य प्रतीयमानेन प्रस्तुतेनाभिसम्बन्धः तदाभिधीयमानप्रतीयमानयोः मममेव प्राधान्यम् । यदा तावत्मामान्यम्याप्रस्तुतम्याभिधीयमानम्य प्राकरणिकेन विशेषेण प्रतीयमानेन सम्बन्धम्तदा विशेषप्रतीतो सत्यामपि प्राधान्येन तम्य मामान्येनाविनाभावात्मामान्यम्यापि प्राधान्यम् । यदापि विशेषम्य मामान्यनिष्ठत्वं तदापि मामान्यस्य प्राधान्ये सामान्ये मवविशेषाणामन्तभावाद्विशेषस्यापि प्राधान्यम । निमित्तनिमित्तिभावे चायमेव न्यायः । यदा त सारूप्यमात्रवशेनाप्रस्तुतप्रशंमायामप्रकृतप्रकृतयाः सम्बन्धम्तदाप्यप्रस्तुतम्य मरूपम्याभिधीयमानम्य प्राधान्यनाविवक्षायां वनाववान्तवः । इतरथात्वलङ्कारान्तरत्वमव । तदयमत्र मंक्षपः -
(१) व्यङ्गयस्य यत्राप्राधान्यं वाच्यमात्रानुयायिनः ।
समासोक्त्यादयस्तत्र वाच्यालङ्कतयः स्फुटाः ।।
Page #418
--------------------------------------------------------------------------
________________
१-१३]
( २ ) व्यङ्गयस्य प्रतिभामात्रे वाच्यार्थानुगमेऽपि वा । न ध्वनिर्यत्र वा तस्य प्राधान्यं न प्रतीयते ॥
ध्वन्यालोकः
( ३ ) तत्परावेव शब्दार्थो यत्र व्यङ्गयं प्रति स्थितौ । ध्वनेः ः स एव विषयो मन्तव्यः सङ्करोज्झितः ॥
तस्मान्न ध्वनेरन्यत्रान्तर्भावः ः ।
इतश्च नान्तर्भावः; यतः काव्यविशेषोऽङ्गी ध्वनिरिति कथितः । तस्य पुनरङ्गानि – अलंकारा गुणा वृत्तयश्चेति प्रतिपादयिप्यते । न चावयव एव पृथग्भूतोऽवयवीति प्रसिद्धः । अपृथग्भावे तु तदङ्गत्वं तस्य न तु तत्त्वसेव । यत्रापि वा तत्त्वं तत्रापि ध्वनेर्महाविषयत्वान्न तन्निष्ठत्वमेव ।
L
१३
सूरिभिः कथित' इति विद्वदुपज्ञेयमुक्तिः, न तु यथाकथञ्चित्प्रवृत्त प्रतिपाद्यते । प्रथमे हि विद्वांसो वैयाकरणाः, व्याकरणमूलत्वात्सर्वविद्यानाम् । ते च श्रूयमाणेषु वर्णेषु ध्वनिरिति व्यवहरन्ति । तथैवान्यैस्तन्मतानुसारिभिः सूरिभिः काव्यतत्त्वार्थदर्शिभिर्वाच्यवाचकसम्मिश्रः शब्दात्मा काव्यमिति व्यपदेश्यो व्यञ्जकत्वसाम्याद्धूनिरित्युक्तः । न चैवंविधस्य ध्वनेर्वक्ष्यमाणप्रभेदतद्भेदसङ्कलनया महाविषयस्य यत्प्रकाशनं तदप्रसिद्धालङ्कारविशेषमात्रप्रति. पादनेन तुल्यमिति तद्भावितचेतसां युक्त एव संरम्भः । न च तेषु कथञ्चिदीया कलुषितशेमुषीकत्वमाविष्करणीयम् ।
तदेवं ध्वनेस्तावदभाववादिनः प्रत्युक्ताः । अस्ति ध्वनिः ।
स चासावविवक्षितवाच्या विवक्षितान्यपरवाच्यश्चेति द्विविधः सामान्येन । तत्रास्योदाहरणम्
-
Page #419
--------------------------------------------------------------------------
________________
-
[१-१४
वन्यालोकः सुवर्णपुष्पां पृथिवीं चिन्वन्ति पुरुषास्त्रयः । शूरश्च कृतविद्यश्च यश्च जानाति सेक्तुिम् ।।
द्वितीयस्यापि -
शिखरिण व नु नाम कियच्चिरं किममिधानमसाक्कसेत्तपः ।
तरुणि येन तवावरपाटलं दशति विम्बफलं शुकशावकः ।। यदप्युक्तं भक्तिर्ध्वनिरिति तत्प्रतिसमाधीयते -
भक्त्या विभर्ति नैकत्वं रूपभेदादयं ध्वनिः।
अयमुक्तप्रकासे ध्वनिर्भक्त्या बैक त्वं बिभर्ति, भिन्नरूपत्वात् । बच्यव्यतिरिक्तस्यार्थस्य वाच्यवाचकाभ्यां तात्पर्येण प्रकाशनं यत्र व्यङ्गप्राधान्ये स ध्वनिः । उपचारमात्रं तु भक्तिः ।
मा चैतत्स्याद्भक्तिलक्षणं ध्वनेरित्याह – अतिव्यानरयाव्याप्तेर्न चासो लक्ष्यते तया ॥ १४ ॥
नैव भक्त्या ध्वनिलक्ष्यते । कथम् ? अतिव्याप्तेरव्याप्तेश्च । तत्रातिव्याप्तिर्ध्वनिव्यतिरिक्तेऽ पि विषये भक्तेः सम्भवात् । यत्र हि व्यञ्जकत्वकृतं महत्सौष्ठवं नास्ति तत्राप्युपचरितशब्दवृत्त्या प्रसिद्ध्यनुरोधप्रवर्तितव्यवहाराः कवयो दृश्यन्ते । यथा --
परिम्लानं पीनम्तननघनसङ्गादुभयतस्तनोर्मध्यस्यान्तः परिमिलनमप्राप्य हरितम् । इदं व्यस्तन्यासं श्लथभुजलताक्षेपवलनेः कृशाङ्गयाः सन्तापं वदति बिसिनीपत्रशयनम् ।।
तथा –
..
Page #420
--------------------------------------------------------------------------
________________
१-१४,१५]
तथा
तथा
तथा
यतः
कुविआओ पसण्णाओ ओरष्णमुहीओ विहसमाणाओ ।
जह गहिआ तह हिअअं हरंति उच्छिष्ण महिलाओ ||
ध्वन्यालोकः
चुम्बिज्जइ सअहुत्तं अवरुंडिज्जइ सहस्स हुत्तं वि । रामअ पुणो वि रमिज्जर पिए जणे णत्थि पुणरुतम् ॥
[ चुम्ब्यते सतकृत्व आलिङ्ग्यते सहस्रकृत्वोऽपि
रन्त्वा पुनरपि रम्यते प्रिये जने नास्ति पुनरुक्तम् ॥ इति च्छाया ]
—
—
१५
[ कुपिताः प्रसन्ना अवरुदितवदना विहसन्त्यः |
यथा गृहीतास्तथा हृदयं हरन्ति उच्छिन्न महिलाः । इति च्छाया ]
भाऍ पहारो नवलदाए दिण्णो पिएण भणकट्टे । मिमो वि दूसह चिअ जाओ हिअए सवत्तीणं ॥ [ भार्याया प्रहारो नवलतया दत्तः प्रियेण स्तनपृष्ठे । मृदुकोऽपि दुःसह इव जातो हृदये सपत्नीनाम् || इति च्छाया ]
परार्थे यः पीडामनुभवति भङ्गे ऽपि मधुरो यदीयः सर्वेषामिह खलु विकारोऽप्यभिमतः ।
न सम्प्राप्तो वृद्धिं यदि स भृशमक्षेत्रपतितः किमिक्षोर्दोषो ऽसौ न पुनरगुणाया मरुभुवः || इत्यत्रक्षुपक्षेऽनुभवतिशब्दः । न चैवंविधः कदाचिदपि ध्वनेर्विषयः ।
उक्त्यन्तरेणाशक्यं यत्तच्चारुवं प्रकाशयन् । शब्दो व्यञ्जकतां बिभ्रद्ध्वन्युक्तेर्विषयी भवेत् ॥ १५॥
अत्र चोदाहृते विषये नोक्त्य न्तराशक्यचारुत्वव्यक्तिहेतुः शब्दः ।
Page #421
--------------------------------------------------------------------------
________________
१६
किञ्च
ध्वन्यालोकः
[१-१६,१७,१८,१९
रूढा ये त्रिषयेऽन्यत्र शब्दाः स्वविषयादपि । लावण्यायाः प्रयुक्तास्ते न भवन्ति पदं ध्वनेः ॥१६॥
तेषु चोपचरितशब्दवृत्तिरस्तीति । तथाविधे च विषये क्वचित्सम्भवन्नपि ध्वनिव्यवहारः प्रकारान्तरेण प्रवर्तते । न तथाविधशब्दमुखेन । अपित्र– मुख्यां वृद्धिं परित्यज्य गुणवृत्त्यार्थदर्शनम् ।
यदुद्दिश्य फलं तत्र शब्दो नैव स्खलद्गतिः ॥ १७॥
तत्र हि चारुत्वातिशयविशिष्टार्थप्रकाशनलक्षणे प्रयोजने कर्तव्ये यदि शब्दस्यामुख्यता तदा तम्य प्रयोगे दुष्टतैव स्यात् । न चैवम् । तस्मात्
वाचकत्वाश्रयेणैव गुणवृत्तिर्व्यवस्थिता ।
व्यञ्जकत्वकमूलस्य ध्वनेः स्याल्लक्षणं कथम् ॥ १८ ॥
तस्मादन्यो ध्वनिरन्या च गुणवृत्तिः ।
अव्याप्तिरप्यस्य लक्षणस्य । न हि ध्वनिप्रभेदो विवक्षितान्यपरवाच्यलक्षणः अन्ये च बहवः प्र कारा भक्त्या व्याप्यन्ते; तस्माद्भक्तिरलक्षणम् ।
कस्यचिद्धनिभेदस्य सा तु स्यादुपलक्षणम् ।
सा पुनर्भक्तिर्व: यमाणप्रभेदमध्यादन्यतमस्य भेदस्य यदि नामोपलक्षणतया सम्भाव्यते यदि च गुणवृत्त्यैव ध्वनिर्लक्ष्यत इत्युच्यते, तदभिधाव्यापारेण तदितरोऽलङ्कारवर्ग : समग्र एव लक्ष्यत इति प्रत्येकमलङ्काराणां लक्षण करणवैयर्थ्यप्रसङ्गः । किं च
लक्षणेऽन्यैः कृते चास्य पक्षसंसिद्धिरेव नः ॥ १९ ॥
कृतेऽपि वा पूर्वमेवान्यैर्ध्वनिलक्षणे पक्षसंसिद्धिरेव नः यस्माद्
Page #422
--------------------------------------------------------------------------
________________
१-१९]
ध्वन्यालोकः
वनिरम्तीति नः पक्षः । म च प्रागेव मंमिद्ध इत्ययत्नसंपन्नममीहितार्थाः संवृत्ताः म्मः ।
येऽपि सहृदयहृदग्रसंवेद्यमनाख्येयमेव 'वनेरात्मानमाम्नामिषुम्तेऽपि न परीक्ष्यवादिनः । यत उक्तया नीत्या वक्ष्यमाणया च ध्वनेः सामान्यविशेषलक्षणे प्रतिपादितेऽपि यद्यनाख्येयत्वं तत्सर्वेषामेव वस्तूनां प्रसक्तम् । यदि पुनर्वनेरतिशयोक्त्यानया काव्यान्तरातिशायि तैः स्वरूपमाख्यायते नत्तेऽपि युक्ताभिधायिन एव । इति श्रीराजानकानन्दवर्धनाचायविरचिते ध्वन्यालोके
प्रथमोद्दयोतः ॥
Page #423
--------------------------------------------------------------------------
________________
द्वितीयोद्दयोतः
एवमविवक्षितवाच्याविवक्षितान्यपरवाच्यत्वन वनिर्दिप्रकार: प्रकाशितः। नत्राविवक्षितवाच्यम्य प्रभद्रप्रतिपादनायदमुच्यत -
अर्थान्तरे सामितमन्यन्नं वा तिरस्कृतम् । अविवक्षितवाच्यम्य वनेर्वाच्यं द्विधा मतम् ॥ १ ॥
तथाविधाभ्यां च नाभ्यां व्यङ्गयम्यैव विशेषः । तत्रार्थान्तरममितवाच्या यथा
स्निग्धश्यामलकान्तिलितवियतो वल्लहलाका धना वाताः शीकरिणः पयोदसुहृदामानन्दकेकाः कलाः । काम मन्तु दृढं कटोरहृदया रामोऽम्मि मवं सहे वेदही तु कथं भविष्यनि हहा हा देवि धीरा भव ।।
इत्यत्र रामशब्दः । अनेन हि व्यङ्गयधर्मान्तरपरिणतः मंज्ञी प्रत्याय्यते. न मंज्ञि मात्रम् । यथा च ममेव विषमबाणलीलायाम --
नाला जाअन्ति गुणा जाला दे महिअएहिं घेप्पन्ति । ग्ड़किरणाणुग्गहिआई हान्ति कमलाई कमलाई ।।
तदा जायने गुणा यदा ते सहृदयगृह्यन्ते ।
रविकिरणानुगृहीतानि भवन्ति कमलानि कमलानि ।। छाया। इत्यत्र द्वितीयः कमलशब्दः ।
Page #424
--------------------------------------------------------------------------
________________
२-२,३,४]
वन्यालोकः अत्यन्ततिरस्कृतकाच्यो यथादिकवेर्वाल्माकेः –
रविसंक्रान्तसौभाग्यस्तुषारावृतमण्डलः ।
निःश्वासान्ध इवादर्शश्चन्द्रमा न प्रकाशते ।। इति । अत्रान्धशब्दः । यथा च
गअणं च मत्तमेहं धारालुलिअज्जुणाइँ अ वणाइँ । जिरहङ्कारमिअङ्का हरन्ति णीलाओ वि णिसाओ ।। [ गगनं च मत्तमेवं धारालुलितार्जुनानि च वनानि ।
निरहङ्कारमृगाङ्का हरन्ति नीला अपि निशाः ।। छाया । भत्र मत्तनिरहङ्कारशब्दौ।
असंलक्ष्यक्रमोदयोतः क्रमेण घोतितः परः। विवक्षिताभिधेयस्य ध्वनेरात्मा द्विधा मतः॥२॥
मुख्यतया प्रकाशमानो व्यङ्गयोऽर्थो ध्वनेरात्मा । स च वाच्यार्थापेक्षया कश्चिदलक्ष्यक्रमतया तुल्यं प्रकाशते, कश्चित्क्रमेणेति द्विधा मतः । तत्र
रसभावतदाभासतत्पशान्त्यादिरक्रमः । ध्वनेरात्माङ्गिभावेन भासमानो व्यवस्थितः ॥ ३॥
रसादिरों हि सहे व वाच्येनावभासते । स चाङ्गित्वेनावभासमानो ध्वनेरात्मा ।
इदानीं रसक्दलङ्कारादलक्ष्यक्रमद्योतनात्मनो ध्वनेर्विभक्तो विषय इति प्रदश्यते -
वाच्यवाचकचारुत्वहेतूनां विविधात्मनाम् । रसादिपरता यत्र स ध्वनेविषयो मतः ॥ ४ ॥
Page #425
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालाकः
ग्मभावतदाभासतत्प्रशमलक्षणं मुख्यमर्थमनुवर्तमाना यत्र शब्दाथा - लङ्कारा गुणाश्च परम्परं वन्यपेक्षया विभिन्नरूपा व्यवस्थिताम्तत्र काव्ये वनिरिति व्यपदेशः ।
प्रधानेऽन्यत्र वाक्यार्थे यत्राङ्गंतु रसादयः । काव्ये तस्मिन्नलङ्कारो रसादिरिति मे मतिः ॥ ५॥
यद्यपि रसवदलङ्कारम्यान्यदशितो विषयम्तथापि यम्मिन् काव्ये प्रधानतयान्योऽर्थो वाक्यार्थीभूतम्तम्य बाङ्गभूता ये रसादयन्ते रसादेग्लङ्कारम्य विषया इति मामकीनः पक्षः । तद्यथा चाटुषु प्रेयोऽलङ्कारम्य वाक्यार्थत्वेऽपि रमादयोऽङ्गभूता दृश्यन्ते । म व रसादिरलङ्कारः शुद्धः संकीर्णो वा । तत्रायो यथा ।
किं हास्येन न मे प्रयाम्यसि पुनः प्राप्तश्रिरादर्शनं केयं निष्करुण प्रवासरुचिता केनासि दूरीकृतः । म्वप्नान्तप्विति ते वदन् प्रियतमव्यासक्तकण्ठग्रहो
बुद्धा रोदिति रिक्तबाहुवलयम्तारं रिपुम्त्रीजनः ।। इत्यत्र करुणरसम्य शुद्धम्याङ्गभावात्म्पष्टमेव रसवदलङ्कारत्वम् ।
एवमेवंविधे विषये रसान्तराणां म्पष्ट एवाङ्गभावः। सङ्कीर्णो रसादिरङ्गभूतो यथा
क्षिप्ता हस्तावलग्नः प्रसभमभिहतोऽ प्याददानोंऽशुकान्तं गृह्णन् केशेवपाम्तश्चरणनिपतितो नेक्षितः सम्भ्रमेण । आलिङ्गन्योऽवधूतम्त्रिपुरयुवतिभिः साश्रुनेत्रोत्पलाभिः कामीवाद्रोपराधः स दहतु दुरितं शाम्भवो वः शराग्निः ।।
Page #426
--------------------------------------------------------------------------
________________
२-५]
ध्वन्यालोकः इत्यत्र त्रिपुररिपुप्रभावातिशयस्य वाक्यार्थत्वे इंप्यविप्रलम्भम्य श्लेषसहितम्याङ्गभाव इति, एवंविध एव रसवदलङ्कारस्य न्याय्यो विषयः । अत एव चेप्याविप्रलम्भकरुणयोरङ्गत्वेन व्यवस्थानात्समावेशो न दोषः । यत्र हि रसस्य वाक्यार्थीभावस्तत्र कथमलङ्कारत्वम् ? अलङ्कारो हि चारुत्वहेतुः प्रसिद्धः; न त्वसावात्मैवात्मनश्चारुत्वहेतुः । तथा चायमत्र संक्षेपः –
रसभावादितात्पर्यमाश्रित्य विनिवे शनम् । असतीनां सर्वासामलङ्कारत्वसाधनम् ।।
तस्माद्यत्र रसादयो वाक्यार्थीभूताः स सर्वः न रसादेरलङ्कारस्य विषयः; स ध्वनेः प्रभेदः, तस्योपमादयोऽलङ्काराः । यत्र तु प्राधान्यनार्थान्तरस्य वाक्यार्थीभावे रसादिभिश्चारुत्वनिप्पत्तिः क्रियते. स रसादेरलङ्कारताया विषयः ।
एवं ध्वनेरुपमादीनां रसवदलङ्कारम्य च विभक्तविषयता भवति ।
यदि तु चेतनानां वाक्यार्थीभावो रमाद्यलङ्कारम्य विषय इत्युच्यते तईपमादीनां प्रक्रिलक्षियता निर्विषयता वाभिहिता स्यात् । यम्मादचेतनस्तुवृत्ते वाक्यार्थीभूते पुनश्चेतनवस्तुवृत्तान्तयोजनया यथाकथञ्चिद्भवितव्यम् । अथ सत्यामपि तम्यां यत्राचेतनानां वाक्यार्थीभावो नामौ रसबदलङ्कारम्य विषय इत्युच्यते । तन्महतः काव्यप्रबन्धस्य रसनिधानभूतम्य नीरसत्वमभिहितं स्यात् । यथा
तरङ्गभ्रूभङ्गा क्षुभितविहगश्रेणिरशना विकर्षन्ती फेनं वमनमिव संरम्भशिथिलम् । यथाविद्धं याति मवलितमभिसन्धाय बहशी नदीरूपेणेयं ध्रुवमसहना मा परिणता ।।
Page #427
--------------------------------------------------------------------------
________________
२२
यथा वा-
तन्त्री मेघजलाद्रेपलवतया धौताधग्वाश्रुभिः शून्येवाभरणैः स्वकालविरहादि श्रान्तपुष्पोमा । चिन्तामौनमित्राश्रिता मधुकृतां शब्दे विना लक्ष्यते चण्डी मामवधूय पादपतितं जातानुतापत्र मा ॥
यथा वा
ध्वन्यालोकः
:
तेषां गोपवधूविलाम सुहृदां राधारहः साक्षिणां क्षेमं भद्र कलिन्दशैलतनयातीरे लतावेश्मनाम । विच्छिन्ने स्मरतल्पकल्पनमृदुच्छेदोपयोगेऽधुना ते जाने जरठीभवन्ति विगलन्नीलत्विषः पल्लवाः ||
इत्येवमाद। विषयेऽचतनानां वाक्यार्थीभावेऽपि वेतनवस्तुवृत्तान्तयोज नात्येव । अथ यत्र चतनवस्तुवृत्तान्तयोजनम्ति तत्र रमादिर लङ्कारः : तदेवं मत्युपमादयां निर्विषयाः प्रविरल विषया वा स्युः । यस्मान्नास्त्येवामावचेतनवस्तुवृत्तान्तो यत्र चतनवस्तुवृत्तान्तयोजना नास्ति अन्ततो विभावत्वेन । तम्मादङ्गत्वेन च रमादीनामलङ्कारता । यः पुनरङ्गी रमाभावो वा सकारमलङ्कार्यः मध्वरात्मेति । किञ्च
तथाच -
[२-६,७
तमर्थमवलम्बते येऽङ्गिनं ते गुणाः स्मृताः । अङ्गाश्रितास्वलङ्काराः मन्तव्याः कटकादिवत् ॥ ६ ॥
ये तमर्थं रमादिलक्षणमाङ्गनं मन्तमवलम्बते ते गुणाः शौर्यादिवत् । वाच्यवाचकलक्षणान्यङ्गानि ये पुनराश्रितास्तेऽलङ्कारा मन्तव्याः कटकादिवत् ।
शृङ्गार एवं मधुरः परः प्रह्लादनो रसः ।
तन्मयं काव्यमाश्रित्य माधुर्यं प्रतितिष्ठति ॥ ७ ॥
Page #428
--------------------------------------------------------------------------
________________
२-८,९]
ध्वन्यालोकः शृङ्गार एव रसान्तरापेक्षया मधुरः प्रह्लादहेतुत्वात् । तत्प्रकाशनपरशब्दार्थतया काव्यस्य स माधुर्यलक्षणो गुणः । श्रव्यत्वं पुनरोजसोऽपि साधारणामिति ।
शृङ्गारे विप्रलम्भाख्ये करुणे च प्रकर्षवत् । माधुर्यमार्द्रतां याति यतस्तत्राधिकं मनः ॥ ८॥
विप्रलम्भशृङ्गारकरुणयोस्तु माधुर्यमेव प्रकर्षवत् । सहृदयहृदयावर्जनातिशयनिमित्तत्वादिति ।
रौद्रादयो रसा दीप्त्या लक्ष्यन्ते काव्यवर्तिनः।। तव्यक्तिहेतू शब्दार्थावाश्रित्यौजो व्यवस्थितम् ॥९॥
रौद्रादयो हि रसाः परां दीप्तिमुज्ज्वलतां जनयन्तीति लक्षणया त एव दीप्तिरित्युच्यन्ते । तत्प्रकाशनपरः शब्दो दीर्घसमासरचनालकृतं वाक्यम् ।
यथा
चञ्चद्भुनभ्रमितचण्डगदाभिघात-- संचूर्णितोरुयुगलस्य सुयोधनस्य । स्त्यानावबद्धघनशोणितशोणपाणिरुत्तंसयिष्यति कचांस्तव देवि भीमः ।। तत्प्रकाशनपरश्वार्थो ऽनपेक्षितदीर्घसमासरचनः प्रसन्नवाचकाभिधेयः ।
यथा
यो यः शस्त्रं बिभर्ति स्वभुजगुरुमदः पाण्डवीनां चमूनां यो यः पाञ्चालगोत्रे शिशुरधिकवया गर्भशय्यां गतो वा । यो यस्तत्कर्मसाक्षी चरति मयि रणे यश्च यश्च प्रतीपः क्रोधान्धस्तस्य तस्य स्वयमपि जगतामन्तकस्यान्तकोऽहम् ।।
Page #429
--------------------------------------------------------------------------
________________
२४
इत्यादौ तयोरोजस्त्वम् ।
ध्वन्यालोकः
[२-१०,११,१२
समर्पकत्वं काव्यस्य यत्तु सर्वरसान् प्रति । स प्रसादो गुणो ज्ञेयः सर्वसाधारण क्रियः ॥ १० ॥
प्रसादस्तु स्वच्छता शब्दार्थयोः । स च सर्वसाधारणो गुणः सर्वरचना साधारणश्च व्यङ्ग्यार्थापेक्षयैव मुख्यतया व्यवस्थितो मन्तव्यः ।
श्रुतिदुष्टादयो दोषा अनित्या ये च दर्शिताः । ध्वन्यात्मन्येव शृङ्गारे ते हेया इत्युदाहृताः ॥ ११ ॥
अनित्यदोषाश्च ये श्रुतिदुष्टादयः सूचितास्तेऽपि न वाच्ये अर्थमात्रे,
न च व्यङ्गये शृङ्गारव्यतिरेकिणि शृङ्गारे वा ध्वनेरनात्मभूते । किं तर्हि ? ध्वन्यात्मन्येव शृङ्गारेऽङ्गितया व्यङ्गये ते हेया इत्युदाहृताः । अन्यथा हि तेषामनित्यदोषतैव न स्यात् ।
एवमयमसंलक्ष्यक्रमोद्दयतो ध्वनेरात्मा प्रदर्शितः सामान्येन ।
तस्याङ्गानां प्रभेदा ये प्रभेदाः स्वगताश्च ये । तेषामानन्त्यमन्योन्यसम्बन्धपरिकल्पने ॥ १२ ॥
अङ्गितया व्यङ्गयो रसादिविवक्षितान्यपरवाच्यस्य ध्वनेरेक आत्मा य उक्तस्तस्याङ्गानां वाच्यवाचकानुपातिनामलङ्काराणां ये प्रभेदा निरवधयः, ये च स्वगतास्तस्याङ्गिनोऽर्थस्य रसभावतदाभासतत्प्रशमलक्षणा विभावानुभावव्यभिचारिप्रतिपादनसहिता अनन्ताः स्वाश्रयापेक्षया निःसीमानो विशेषास्तेषामन्योन्यसम्बन्धपरिकल्पने क्रियमाणे कस्यचिदन्यतमस्यापि रसस्य प्रकाराः परिसङ्ख्यातुं न शक्यन्ते किमुत सर्वेषाम् । तथा हि शृङ्गारस्याङ्गिनस्तावदाद्यौ द्वौ भेदौ- सम्भोगो विप्रलम्भश्च । सम्भोगस्य च
Page #430
--------------------------------------------------------------------------
________________
२-१३,१४,१५]
ध्वन्यालोकः
परस्परप्रेमदर्शनसुरतविहरणादिलक्षणाः प्रकाराः । विप्रलम्भस्याप्यभिलाषाविरहप्रवासविप्रलम्भादयः । तेषां च प्रत्येक विभावानुभावव्यभिचारिभेदाः । तेषां च देशकालाद्याश्रयावस्थाभेद इति स्वगतभेदापेक्षयैकस्य तस्यापरिमेयत्वम, किं पुनरङ्गप्रभेदकल्पनायाम। ते ह्यङ्गप्रभेदाः प्रत्येकमङ्गिप्रभेदसम्बन्धपरिकल्पने क्रियमाणे सत्यानन्त्यमेवोपयान्ति ।
दिङ्गात्रं तूच्यते येन व्युत्पन्नानां सचेतसाम् । बुद्धिरासादितालोका सर्वत्रैव भविष्यति ॥१३॥
दिङ्गात्रकथनेन हि व्युत्पन्नानां सहृदयानामेकत्रापि रसभेदे सहालङ्कारैरङ्गाङ्गिभावपरिज्ञानादासादितालोका बुद्धिः सर्वत्रैव भविष्यति । तत्र
शृङ्गारस्याङ्गिनो यत्नादेकरूपानुबन्धवान् । सर्वेष्वेव प्रभेदेषु नानुप्रासः प्रकाशकः ॥१४॥
अङ्गिनो हि शङ्गारस्य ये उक्ताः प्रभेदास्तेषु सर्वेष्वेकप्रकारानुवन्धितया प्रवृत्तोऽनुप्रासो न व्यञ्जकः । अङ्गिन इत्यनेनाङ्गभूतस्य शृङ्गारस्यैकरूपानुबन्ध्यनुप्रासनिबन्धने कामचारमाह ।
ध्वन्यात्मभूते शृङ्गारे यमकादिनिबन्धनम् । शक्तावपि प्रमादित्वं विप्रलम्भे विशेषतः ॥१५॥
ध्वनेरात्मभूतः शृङ्गारस्तात्पर्येण वाच्यवाचकाभ्यां प्रकाश्यमानस्तस्मिन्यमकादीनां यमकप्रकाराणां निबन्धनं दुष्करशब्दभङ्गश्लेषादीनां शक्तावपि प्रमादित्वम् । ‘प्रमादित्व'मित्यनेनैतद्दयते - काकतालीयेन कदाचित्कस्यचिदेकस्य यमकादेर्निष्पत्तावपि भूम्नालङ्कारान्तरवद्रसाङ्गत्वेन निबन्धो न कर्तव्य इति । · विप्रलम्भे विशेषत' इत्यनेन विप्रलम्भे
Page #431
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[२-१६ सौकुमार्यातिशयः ख्याप्यते । तम्मिन्द्योत्ये यमकादेरङ्गम्य निबन्धो नियमान्न कर्तव्य इति ।
अत्र युक्तिरभिधीयते - रसाक्षिप्ततया यस्य बन्धः शक्यक्रियो भवेत् । अपृथग्यत्ननिर्वर्त्यः सोऽलङ्कारो ध्वनो मतः ॥ १६ ।।
निष्पत्तावाश्चयभृताऽपि यम्यालङ्कारम्य रसाक्षिप्ततयेव बन्धः शक्यक्रियो भवेत्सोऽस्मिन्न लक्ष्यक्रमव्यङ्गय ध्वनावलङ्कारो मतः । तम्यैव रसाङ्गत्वं मुस्यमित्यर्थः । यथा
कपोले पत्राली करतलनिरोधेन मृदिता निपीतो निःश्वासैरयममृतहृयोऽधररमः । मुहुः कण्ठे लग्नम्तरलयति बाप्पः स्तनतटी प्रियो मन्यु तम्तव निरनुरोधे न तु वयम ||
रसाङ्गत्वे च तस्य लक्षणमपृथग्यत्ननिर्वत्यत्वमिति यो रसं बन्धुमध्यवसितस्य कवेर लङ्कारस्तां वामनामत्यूह्य यत्नान्तरमास्थितम्य निप्पद्यते म न रमाङ्गमिति । यमके च प्रबन्धेन बुद्धि पूर्वकं क्रियमाणे नियमेनैव यत्नान्तरपरिग्रह आपतति शब्दविशेषान्वेषणरूपः । अलङ्कारान्तरेष्वपि तत्तुल्यमिति चेत्, नैवम । अलङ्कारान्तराणि हि निरूप्यमाणदुर्घटनान्यपि रससमाहितचेतसः प्रतिभानक्तः कवरहम्यूविकया परापतन्ति । यथा कादम्बयां कादम्बरीदशनावमरेः यथा च मायारामशिरोदशनन विह्वलायां सीतादेव्यां मेतो । युक्तं चैतत्, यतो रसा वाच्यविशेषेरेवाक्षेप्तव्याः । तत्प्रतिपादकेश्च शस्तत्प्रकाशिनो वाच्यविशेषा एव रूपकादयोऽलङ्काराः । तस्मान्न तेषां बहिरङ्गत्वं रसाभिव्यक्तौः यमकदुष्करमार्गेषु तु तस्थितमेव । यत्तु रमवन्ति कानिचिद्यमकादीनि दृश्यन्ते, तत्र रमादीनामङ्गताः यमकादीनां त्वङ्गितैव । रसाभामे चाङ्गत्वमप्यविरुद्धम् । अङ्गितया तु व्यङ्गचे रसे नाङ्गत्वं, पृथक्प्रयत्ननिवर्त्यत्वाद्यमकादेः । अस्यैवार्थम्य सङ्ग्रह श्लोकाः
Page #432
--------------------------------------------------------------------------
________________
२-१७,१८,१९]
ध्वन्यालोकः
रसवन्ति हि वस्तूनि सालङ्काराणि कानिचित् । एकेनैव प्रयत्नेन निर्वर्त्यन्ते महाकवेः ॥ यमकादिनिबन्धे तु पृथम्यत्नोऽस्य जायते । शक्तस्यापि रसेऽङ्गत्वं तस्मादेषां न विद्यते ॥ रसाभासाङ्गभावस्तु यमकार्न वा । ध्वन्यात्मभूते शृङ्गारे त्वङ्गता नोपपद्यते ॥
इदानीं ध्वन्यात्मभूतस्य शृङ्गारस्य व्यञ्जकोऽलङ्कारवर्ग आख्यायते --
ध्वन्यात्मभूते शृङ्गारे समीक्ष्य विनिवेशितः । रूपकादिरलङ्कारवर्ग एति यथार्थताम् ॥ १७ ॥
यथा
अलङ्कारो हि बाह्याङ्कारसाम्यादङ्गिनश्चारुत्व हेतुरुच्यते । वाच्याकङ्कारवर्गश्च रूपकादिर्यावानुक्तो वक्ष्यते च कैश्चित् अलङ्काराणामनन्तत्वात्स सर्वोऽपि यदि समीक्ष्य विनिवेश्यते तदलक्ष्यक्रमव्ययस्य ध्वनेरङ्गिनः सर्वस्यैव चारुत्वहेतुर्निष्पद्यते ।
एषा चास्य विनिवेशने समीक्षा
―
विवक्षा तत्परत्वेन नाङ्गित्वेन कदाचन । काले च ग्रहणत्यागौ नातिनिर्वहणैषिता ॥ १८ ॥ निर्व्यूढावपि चाङ्गत्वे यत्नेन प्रत्यवेक्षणम् । रूपकादेरलङ्कारवर्गस्याङ्गत्वसाधनम् ॥ १९ ॥
रसबन्धेष्वत्यादृतमनाः कविर्यमलङ्कारं तदङ्गतया विवक्षति ।
२७
चलापाङ्गां दृष्टिं स्पृशसि बहुशो वेपथुमतीं रहस्याख्यायीव स्वनसि मृदु कर्णान्तिकचरः ।
Page #433
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[२-१९
करौ व्याधुन्वत्याः पिबसि रतिसर्वस्वमधरं ___ क्यं तत्त्वान्वेषान्मधुकर हतास्त्वं खलु कृती ।। अत्र हि भ्रमरस्वभावोक्तिरलङ्कारो रसानुगुणः ।
'नाङ्गित्वेने ' ति न प्राधान्येन । कदाचिद्रसादितात्पर्येण विवक्षितोऽपि घन्कारः कश्चिदङ्गित्वेन विवक्षितो दृश्यते । यथा
चक्राभिघातप्रसमाज्ञयैव चकार यो राहुवधूजनस्य । आलिङ्गनोदामविलासवन्ध्यं रतोत्सवं चुम्बनमात्ररोषम् ॥
अत्र हि पर्यायोक्तस्याङ्गित्वेन विवक्षा रसादितात्पर्य सत्यपीति । अङ्गत्वेन विवक्षितमपि यमवसरे गृह्णाति नानक्सरे । अक्सरे गृहीतियथाउद्दामोत्कलिकां विपाण्डुररुचं प्रारब्धनृम्भां क्षणा
दायासं श्वसनोद्गमैरविरलैरातन्वतीमात्मनः । अयोधानस्तामिमां समदनां नारीमिवान्यां ध्रुवं
पश्यन् कोपरिपाटलद्युति मुखं देव्याः करिष्याम्यहम् ॥ इत्यत्र उपमा-शेषस्य ।
__ गुल्मी च यमकारे त्यति सदसामुगुणतयारकारान्तरापेक्षया । यथा
रक्तस्त्वं नवपल्लवैरहमपि श्लाघ्यैः प्रियाया गुणै
स्त्वामायान्ति शिलीमुखाः स्मरधनुर्मुक्तास्तथा मामपि । कान्तापादतलाहतिस्तव मुदे तद्वन्ममाप्यावयोः
म तुल्यमशोक केवलमहं यात्रा समोकः कृतः ।।
Page #434
--------------------------------------------------------------------------
________________
२-१९]
ध्वन्यालोकः
२९
अत्र हि प्रबन्धप्रवृत्तोऽपि श्लेषो व्यतिरेकविवक्षया त्यज्यमानो रसविशेषं पुष्णाति । नात्रालङ्कारद्वयसन्निपातः, किं तर्हि ? अलङ्कारान्तरमेव श्लेषव्यतिरेकलक्षणं नरसिंहवदिति चेत्-न; तस्य प्रकारान्तरेण व्यवस्थापनात् । यत्र हि श्लेषविषय एव शब्दे प्रकारान्तरेण व्यतिरेकप्रतीतिर्जायते स तस्य विषयः । यथा
+
स हरिर्नाम्ना देवः सहरिर्वरतुरग निवहेन
इत्यादौ ।
अत्र धन्य एव शब्द: श्लेषस्य विषयोऽन्यश्च व्यतिरेकस्य । यदि चैवंविधे विषयेऽलङ्कारान्तरत्वकल्पना क्रियते तत्संसृष्टेविषयापहार एव स्यात् । श्लेषमुखेनैवात्र व्यतिरेकस्यात्मलाभ इति नायं संसृष्टेविषय इति चेत्, न; व्यतिरेकस्य प्रकारान्तरेणापि दर्शनात् । यथा
नो कल्पाचा वायोरदयरयदलत्क्ष्माधरस्यापि शम्या गाढोगीर्णोज्ज्वलश्रीरहनि न रहिता नो तमः कज्जलेन । : पतङ्गान्न पुनरुपगता मोषमुष्णत्विषो को वर्तिः सैवान्यरूपा सुखयतु निखिलद्वीपदीपस्य दीप्तिः ॥
प्राप्तोत्पत्तिः
अत्र हि साम्यप्रपञ्चप्रतिपादनं विनैव व्यतिरेको दर्शितः । नात्र श्लेषमात्राच्चारुत्वप्रतीतिरस्तीति श्लेषस्य व्यतिरेकाङ्गत्वेनैव विवक्षितत्वात् न स्वतोऽलङ्कारतेत्यपि न वाच्यम् । यत एवंविधे विषये साम्यमात्रादपि सुप्रतिपादिताच्चारुत्वं दृश्यत एव । यथा
आक्रन्दाः स्तनितैर्विलोचनजलान्यश्रान्तधाराम्बुभिम्तद्विच्छेद्रभुवश्च शोकशिखिनस्तुल्यास्ताडद्विभ्रमैः ।
Page #435
--------------------------------------------------------------------------
________________
३०
ध्वन्यालोकः
[२-१९
अन्तर्मे दयितामुखं तव शशी वृत्तिः समैवावयो
स्तत्किं मामनिशं सख जलधर त्वं दग्धुमेनोद्यतः ।।
इत्यादौ ।
रसनिर्वहणैकतानहृदयो यं च नात्यन्तं निवोढुमिच्छति ।
यथा
कोपात्कोमललोलबाहुलतिकापाशेन बध्वा दृढं
नाक कामनिकेतनं दयितया सायं मखीनां पुरः । भूयो नैवमिति म्बलत्कलगिरा संसूच्य दुश्चेष्टितं
धन्यो हन्यत एव निहतिपर: प्रेयानरूदत्या हसन् ।।
अत्र हि रूपकमाशिम्पनियू व पं रमपुष्टये । निर्वामिष्टमपि यं यमादकत्वेन प्रत्यवेक्षते यथा
श्यामाम्बङ्गं पाकितहरिणीप्रेक्षणे दृष्टिपातं
गण्डच्चायां शशिनि शिखिनां हमारेषु केशान् । उत्पश्यामि प्रतनुषु नदीवर्वाचिषु भ्रूविलामान
हन्तकम्थं क्वचिदपि न त भीर मादृश्यमम्ति ।। इत्यादौ।
__ म एवमुपनिबध्यमानोऽलङ्काग ग्माभिव्यक्तिहेतुः कवेभवति । उक्तप्रकागतिक्रमे तु नियमनैव ग्मभङ्गहेतुः सम्पद्यत । लक्ष्यं च तथाविधं महाकविप्रबन्धेवपि दृश्यते बहुशः । तत्त नृक्तिमहस्रद्यानितात्मनां महात्मनां दोषोद्घोषणमात्मन एव दृषणं भवतीति न विभज्य दर्शिनम् । किं तु रूपकारलङ्कारवगम्य ययं व्यञ्जकल ग्मादिविषय लक्षणदिम्दार्शना तामनु
Page #436
--------------------------------------------------------------------------
________________
२-२०,२१]
ध्वन्यालोकः
सरन् स्वयं चान्यल्लक्षणमुत्प्रेक्षमाणो यद्यलक्ष्यक्रमप्रतिभमनन्तरोक्तमेनं ध्वनेरात्मानमुपनिबध्नाति सुकविः समाहितचेतास्तदा तस्यात्मलाभो भवति महीयानिति।
क्रमेण प्रतिभात्यात्मा योऽस्यानुस्वानसनिमः। शब्दार्थशक्तिमूलत्वात्सोऽपि द्वेधा व्यवस्थितः ॥२०॥
अस्य विवक्षितान्यपरवाच्यस्य ध्वनेः संलक्ष्यक्रमव्यङ्गयत्वानुरणनप्रख्यो य आत्मा सोऽपि शब्दशक्तिमूलोऽर्थशक्तिमूलश्चेति द्विप्रकारः ।
ननु शब्दशक्त्या यत्रार्थान्तरं प्रकाशते स यदि ध्वनेः प्रकार उच्यते तदिदानीं श्लेषस्य विषय एवापहतः स्यात्, नापहृत इत्याह
आक्षिप्त एवालङ्कारः शब्दशक्त्या प्रकाशते । यस्मिन्ननुक्तः शब्देन शब्दशक्त्युद्भवो हि सः ॥२१॥
यस्मादलङ्कारो, न वस्तुमात्रं, यस्मिन् काव्ये शब्दशक्त्या प्रकाशते स शब्दशक्त्युद्भवो ध्वनिरित्यस्माकं विवक्षितम् वस्तुद्वये च शब्दशक्त्या प्रकाशमाने श्लेषः । यथा
येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुरात्रीकृतो
यश्चोवृत्तभुजङ्गहारवलयो गङ्गां च योऽधारयत् । यस्याहुः शशिमच्छिरो हर इति स्तुत्यं च नामामराः
पायात्स स्वयमन्धकक्षयकरस्त्वां सर्वदोमाधवः ॥
नवलङ्कारान्तरप्रतिभायामपि श्लेषव्यपदेशो भवतीति दर्शितं भट्टोद्भटेन, तत्पुनरपि शब्दशक्तिमूलो ध्वनिर्निरवकाश इत्याशङ्कयेदमुक्तं ' आक्षिप्त ' इति । तदयमर्थः-यत्र शब्दशक्त्या साक्षादलङ्कारान्तरं वाच्यं सत्प्रतिभासते स
Page #437
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[२-२१ सर्वः श्लेषविषयः । यत्र तु शब्दशक्त्या सामर्थ्याक्षिप्तं वाच्यव्यतिरिक्तं व्यङ्गयमेवालङ्कारान्तरं प्रकाशते स ध्वनविषयः । शब्दशक्त्या साक्षादलङ्कारान्तरप्रतिभा यथा
तस्या विनापि हारेण निसर्गादेव हारिणौ । जनयामासतुः कम्य विस्मयं न पयोधरौ ।।
अत्र शृङ्गारव्यभिचारी विस्मयाख्यो भावः साक्षाद्विरोधालङ्कारश्च प्रतिभासत इति विरोधच्छायानुग्राहिणः श्लेषस्यायं विषयः, न त्वनुम्वानोफ्मव्यङ्गयस्य ध्वनेः । अलक्ष्यक्रमव्यङ्गयम्य तु ध्वनेर्वाच्येन श्लेषेण विरोधेन वा व्यजितस्य विषय एव । यथा ममैव
श्लाघ्याशेषतर्नु सुदर्शनकरः सर्वाङ्गलीलाजित
त्रैलोक्यां चरणारविन्दललितनाक्रान्तलोको हरिः । बिभ्राणां मुखमिन्दुरूपमखिलं चन्द्रात्मचक्षुर्दध
स्थाने यां स्वतनोरपश्यदधिकां सा रुक्मिणी वोऽवतात् ।।
अत्र वाच्यतयैव व्यतिरेकच्छायानुप्राही श्लेषः प्रतीयते । यथा च भ्रमिमरतिमलसहृदयतां प्रलयं मूच्छां तमः शरीरसादम् । मरणं च जलदभुजगजं प्रसह्य कुरुते विषं वियोगिनीनाम् ।।
यथा वा--
चढिअमाणसकंचणपंकअणिम्महिअपरिमला जस्स । अक्खुडिअदाणपसरा बाहुप्फलिह च्चिअ गइंदा ॥ (खण्डितमानसकाञ्चनपङ्कननिर्माथतपरिमला यस्य । अखण्डितदानप्रसरा बाहुपरिघा इव गजेन्द्राः ॥ (छाया)
Page #438
--------------------------------------------------------------------------
________________
२-२१]
ध्वन्यालोकः अत्र रूपकच्छायानुग्राही श्लेषो वाच्यतयैवावभासते । स चाक्षिप्तोऽलङ्कारो यत्र पुनः शब्दान्तरेणाभिहितस्वरूपस्तत्र न शब्दशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयध्वनिव्यवहारः । तत्र वक्रोक्त्यादिवाच्यालङ्कारव्यवहार एव । यथा-- दृष्टया केशव गोपरागहृतया किञ्चिन्न दृष्टं मया
तेनैव स्खलितास्मि नाथ पतितां किं नाम नालम्बसे । एकस्त्वं विषमेषु खिन्नगनसां सर्वाबलानां गति
गर्गोप्यैवं गदितः सलेशमवताद्गोष्ठे हरिवश्चिरम् ॥
एवजातीयकः सर्व एव भवतु कामं वाच्यश्लेषस्य विषयः । यत्र तु सामर्थ्याक्षिप्तं सदलङ्कारान्तरं शब्दशक्त्या प्रकाशते स सर्व एव ध्वनेविषयः । यथा---
'अत्रान्तरे कुसुमसमययुगमुपसंहरन्नजृम्भत ग्रीष्माभिधानः फुल्लमल्लिकाधवलाट्टहासो महाकालः'। यथा च--
उन्नतः प्रोल्लसद्धारः कालागुरुमलीमसः । पयोधरभरस्तन्व्याः कं न चक्रेऽभिलाषिणम् ॥
यथा वा---
दत्तानन्दाः प्रजानां समुचितसमयाकृष्टसृष्टैः पयोभिः पूर्वाह्ने विप्रकीर्णा दिशि दिशि विरमत्यह्नि संहारभाजः । दीप्तांशोीर्घदुःखप्रभवभवभयोदन्वदुत्तारनावो गावो वः पावनानां परमपरिमितां प्रीतिमुत्पादयन्तु ।। एषूदाहरणषु शब्दशक्त्या प्रकाशमाने सत्यप्राकरणिकेऽर्थान्तरे वाक्य
Page #439
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
(२-२१
स्यासम्बद्धार्थाभिधायित्वं मा प्रमादित्यप्राकरणिकप्राकरणिकयोर्थयोरुपमानोपमेयभावः कल्पयितव्यः मामादित्याक्षिप्तोऽयं श्रेषो न शळोपारुट इति विभिन्न एव श्लेषादनुम्वानोपमन्यङ्ग्यम्य वनार्विषयः ।
अन्येऽपि चालङ्काराः शब्दशक्तिमूलानुम्वानरूपव्यङ्गचे वनों सम्भवन्त्येव । तथा हि विरोधोऽपि शब्दशक्तिमूलानुम्नानक दृश्यते । यथा स्थावीश्वराख्यजनपदवर्णने भट्टबाणम्य --~-
'यत्र च मत्तमातङ्गगामिन्यः शीलवत्यश्च ग यो लिभवरनाश्च श्यामाः पद्मरागिण्यश्च धवलद्विनशुचिवदना मदिरामोदिश्वमनाश्च प्रमदाः ।
अत्र हि वाच्यो विरोधस्तच्छायानुग्राही वा शेषोऽयमिति न शक्यं वक्तुम् । साक्षाच्छब्देन विरोधालङ्कारम्याप्रकाशितत्वात् । यत्र दि माक्षाच्छब्दावेदितो विरोधालङ्कारम्तत्र हि श्लिष्टोक्ती वाच्याराग्म्य विरोधम्य श्लेषस्य वा विषयत्वम् । यथा तत्रैव --
'समवाय इव विरोधिनां पदार्थानाम् । तथाहि-मन्निहितबालान्धकारापि भास्वन्मूर्तिः ' इत्यादौ । यथावा ममैव
सर्वैकशरणमक्षयमधीशमीशं धियां हारे कृष्णम् । चतुरात्मानं निष्क्रियमरिमथनं नमत चक्रधरम् ।।
अत्र हि शब्दशक्तिमूलानुस्वानरूपो विरोधः म्फुटभव प्रतीयते । एवंविधो व्यतिरेकोऽपि दृश्यते । यथा ममैव
खं येऽत्युज्ज्वलयन्ति लूनतममो य वा नवा दामिनी
ये पुष्णन्ति सरोरुहश्रियमपि क्षिप्ताजभामश्च गे । ये मूर्धम्नवभामिनः क्षितिभृतां ये चामराणां शिगं
म्याक्रामन्त्युभयेऽपि त दिनपत. पादाः खिये सन्त ।।
Page #440
--------------------------------------------------------------------------
________________
२-२२,२३)
ध्वन्यालोकः
३५
एवमन्येऽपि शब्दशक्तिमूलानुस्वानरूपव्यङ्गय ध्वनिप्रकाराः सन्ति, ते सहृदयैः स्वयमनुसतेव्याः । इह तु ग्रन्थविस्तरभयान्न तत्प्रपञ्चः कृतः ।
अर्थशक्त्युद्भवस्त्वन्यो यत्रार्थः संप्रकाशने । यस्तात्पर्येण वस्त्वन्यद्व्यनक्त्युक्तिं विना स्वतः ॥ २२ ॥
यत्रार्थ म्वसामन्यादान्तरममित्यनक्ति शब्दव्यापार विनैव सोऽर्थझवत्युदो नामनुस्वानोपभव्यङ्गयो ध्वनिः । यथा
एवं जादिनि देवौं पात्र पित्तुरचोमुखी । लोलः कमलपत्राणि गणयाभास पार्वती ।। अत्र हि लीलाकमलपत्रगणनमुपसर्जनीकृतस्वरूपं शब्दव्यापारं विनै
वार्थान्तरं व्यभिचारिभावलक्षणं प्रकाशयति । न चायमलक्ष्यक्रमव्यङ्गयस्यैव ध्वनेविषयः । यतो यत्र साक्षाच्छब्दनिवेदितेभ्यो विभावानुभावव्यभिचारिभ्यो रमादीनां प्रीतिः, स तस्य केवलस्य मार्गः । यथा कुमारसम्भवे मधुप्रसङ्गे वसन्तपुष्पाभरणां वहन्न्या देव्या आगमनादिवर्णनं मनोभवशरसन्धानपर्यन्तं शम्भाश्च परिवत्तधैर्यस्य चेष्टाविशेषवर्णनादि साक्षाच्छब्दनिवेदितम् । इह तु सामर्थ्याक्षिप्तव्यभिचारिमुखेन रसप्रीतिः । तस्मादयमन्यो ध्वनेः प्रकारः ।
यत्र च शब्दव्यापारसहायोऽर्थोऽर्थान्तरस्य व्यञ्जकत्वेनोपादीयते स नास्य ध्वनेविषयः । यथा-.
सङ्केतकालमनसं विटं ज्ञात्वा विदग्धया । हसन्नेत्रापिताकूतं लीलापमं निमीलितम् ।।
अत्र हि लीलाकमलनिमीलनस्य व्यन्त्रकत्वमुक्त्यैव निवेदितम् तथा च
शब्दार्थशक्त्याक्षिप्तोऽपि व्यङ्गयोऽर्थः कविना पुनः । यत्राविष्क्रियते स्वोक्त्या सान्यैवालङ्कनिवनेः ।। २३ ॥
Page #441
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
E
व्यइयोध
शब्दशक्त्यार्थशक्त्या ग प्रवेशक्त्या वालिम कविना पुनयंत्र स्वच्या प्रकाशन रमव्यङ्ग हुनेरन्य अरुडयक्रमव्यङ्गचन्च वाध्यते सति सम्म न होऽ
एवालङ्कार
कङ्कारः
तंत्र शब्दश व
मासि
अन्य का वा पुनले
भन्दा
प्रत्याख्याने सुराणा
यशस्त तरयेव
यस्मै कक्ष्मंमात् स दत्त दुध
अवशक्त्या यथा-
नमतेनत्र बाई
अन्त्र दोनेऽन कुछ प्रणित्वयम स्वर्गरत्र होते
तिः टोपणारकमयम शिथिलताम् एम्मदर्शी व्याव अम्मन वापहमेत कतिपय वणनाथ
राज्यायेत्यं तरुण्यः कर्यितमत्रसख्याहतित्याजपूर्वम्
.
उभयशक्त्या यथा केशव गोपर हत्या ! इत्यादी । प्रौढातिमात्रनिष्पन्न गरीरः सम्भवी स्वतः । अर्थोऽपि द्विविधा ज्ञेयो वस्तुनोऽन्यस्य दीपकः ॥ २४ ॥ अर्थशक्त्युद्भवानुरणनरूपव्यय वनौ यो व्ययकोऽर्थ उक्तस्तस्यापि
द्वौ प्रकारी - कवेः कविनिबद्धस्य वा वक्तुः प्रौढोक्तिमात्र निष्पन्नशरीर एकः स्वम्भव च द्वितीयः । कविप्रौढोक्तिमात्रनिष्पन्नशरीगं यथा
नज्जेड सुहासो ण दात्र अप्पेड़ जुञ्जइजणलक्खमहे । अहिणवसह आरमुहे णत्रले अग मरे ।
Page #442
--------------------------------------------------------------------------
________________
२-२५,२६]
ध्वन्यालोकः [सज्जयति सुरभिमासो न तावदर्पयति युवतिजनलक्ष्यसहान् ।
अभिनवसहकारमुखान्नवपल्लवपत्रलाननङ्गस्य शरान् ।। च्छाया |
कविनिबद्धवक्तृप्रौढोक्तिमात्रनिप्पन्नशरीरो यथोदाहृतमेव - "शिखरिणि ...." इत्यादि । यथा वा
साअरविइण्णजोवणहत्यालंबं समुण्णमंतेहिं । अब्भुठ्ठाणं पिव मम्महम्स दिणं तुह थगेहिम् ।। [ सादरवितीर्णयौवनहम्तालम्यं समुन्नमद्भ्याम ।
अभ्युत्थानमिव मन्मथस्य दत्तं तव स्तनाभ्याम् ।। इति च्छाया |
म्वतःसम्भवी य औचित्येन बहिरपि सम्भाव्यमानसद्भावो न केवलं मणितिवशेनैवाभि निप्पन्नशरीरः । यथोदाहृतम्- ' एवं वादिनि....' इत्यादि ।
यथा वा--.
सिपिच्छकण्णऊरा जाआ वाहम्स गन्विणी भमइ । मुत्ताहलरइअपसाहणाण मज्झे सवत्तीणम् ॥ [ शिखिपिच्छकर्णपूरा जाया व्याधम्य गर्विणी भ्रमति ।
मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम ।। इति च्छाया अर्थशक्तेरलङ्कारो यत्राप्यन्यः प्रतीयते ।। अनुस्वानोपमव्यङ्गन्यः स प्रकारोऽपरो ध्वनेः ॥२५॥
वाच्यालङ्कारव्यतिरिक्तो यत्रान्योऽलङ्कारोऽर्थसामर्थ्यात्प्रतीयमानोऽवभासते सोऽर्थशक्त्युद्भवो नामानुम्वानरूपव्यङ्गयोऽन्यो ध्वनिः । तस्य प्रविरलविषयत्वमाशङ्कचेदमुच्यते
रूपकादिरलङ्कारवर्गो यो वाच्यतां श्रितः। स सर्वो गम्यमानत्वं बिभ्रद्भूना प्रदर्शितः ॥२६॥
अन्यत्र वाच्यत्वेन प्रसिद्धो यो रूपकादिरलङ्कारः मोऽन्यत्र प्रतीयमानतया बाहुल्यन प्रदर्शितम्तत्रभवद्भिभट्टोद्भटादिभिः । तथा च ममन्दहादिषुपमाझपकातिशयोक्तीनां प्रकाशमानत्वं प्रदर्शितमित्यलङ्कारान्तरम्या
Page #443
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[२-२७
लङ्कारान्तरे व्यङ्गचत्वं न यत्नप्रतिपाद्यम । इयत्नम्च्यत एव -
अलङ्कारान्तरम्यापि प्रनीती यत्र भासन । तत्परत्वं न वाच्यस्य नामी मार्गा वनमन : ।। २७ ।।
अलंकारान्तरेषु वनग्णनम्पालङ्कारप्रतीतो मन्यामपि यत्र वाच्यम्य व्यङ्गाप्रतिपादनोन्मुख्येन चामत्वं न प्रकाशते नामी बनेमांगः । तथा च दीपकादावलङ्कार उपमाया गम्यमानत्वेऽपि नपरत्वन चामत्वम्याव्यवस्थानान्न अनिव्यपदेशः । यथा
चंदमहेहिं णिसा णालिनी कमलेहि कुसुमगुच्छेहि लआ।
महिं सर असोहा कवकहा मज्जणेहिँ कीरइ गरुड़े ।। [ चन्द्रमयुग्वर्निशा नलिनी कमकैः कुसुमगुच्छे मना !
हंमैदशाग्दशोभा काव्यकथा मजनेः क्रियते गु: ।। च्छाया इत्यादिषूपमागर्भन्त्र १ मति वाच्यालङ्कार मुग्वनेत्र चामत्वं व्यवतिष्ठते न व्यङ्गयालङ्कारतात्पर्यण । नम्मात्तत्र वाच्यालङ्कारमुग्वनैव काव्यम्य व्यपदेशः न्याय्यः । यत्र तु व्यङ्गयपरत्वेनैव वाच्यम्य व्यवस्थानं तत्र व्यङ्ग यमुखनैव व्यपदशा यत्त: ।
यथा
प्राप्तश्रीरेष कस्मात्पुनरपि मयि तं मन्थग्वदं विदध्यानिद्रामप्यम्य पू/मनलममनमा नैव मम्भावयामि । मतुं बध्नाति भ्यः किमिति च मकलद्वीपनाथानुयात
स्त्वय्यायात वितकानिति दधत इवाभाति कम्यः पयोधेः ।। यथा वा ममेव--
लावण्यकान्तिपरिपूग्निाद मुरवेऽस्मि स्मेर धुना नव मुम्ब तरल यनाक्षि : साभं यदेनि न मनागपि तेन मन्ये सुव्यक्तमेव जलराशिरयं पयोधिः ।।
इत्येवंविधे विषये नुग्णनरूपरूपकाश्रयेण काव्यचारुत्वव्यवस्थानापकध्वनिरिति व्यपदेशो न्याय्यः ।
Page #444
--------------------------------------------------------------------------
________________
२-२७]
ध्वन्यालोकः
उपमाध्वनिर्यथा---
वीराण रमइ घसिणारुणम्मि ण तहा पिआथपुच्छंगे । दिठ्ठी रिउगअकुम्भत्थलम्मि जह बहलसिंदूरे ।। [ वीराणां रमत धुणारुणे न तथा प्रियाम्तनोत्मने ।
दृष्टी रिपुगजकुम्भम्थले यथा बहलसिन्दूरे ।। छाया यथा वा ममैव विषमबाणलीलायामसुरपराक्रमणे कामदेवम्य
तं ताण सिरिमहोअररअणाहरणम्मि हिअअमक्करमम । बिम्बाहरे पिआणं णिवेमिअं कुसुमबाणेन ।। तत्तेषां श्रीमहोदररत्नाहरणे हृदयमेकरसम् ।
बिम्बाधरे प्रियाणां निवेशितं कुसुमबाणेन || छाया ॥] आक्षेपध्वनिर्यथा
स वक्तुमखिलान् शक्तो हयग्रीवाश्रितान् गुणान् । योऽम्बुकुम्भैः परिच्छेदं ज्ञातुं शक्तो महोदधेः ।।
अत्रातिशयोक्त्या हयग्रीवगुणानामवर्णनीयताप्रतिपादनरूपस्यासाधारणतद्विशेषप्रकाशनपरस्याक्षेपस्य प्रकाशनम् ।
अर्थान्तरन्यासध्वनिः शब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गयोऽर्थशक्तिम्लानुरणनरूपव्यङ्ग्यश्च सम्भवति । तत्राद्यस्योदाहरणम् --.
देवाअत्तम्मि फले किं कीरइ एत्तिअं पुणो भणिमो । कंकेल्लि-पल्लवा पल्लवाण अण्णाण ण सरिच्छा ।। ( देवायत्ते त फले किं क्रियतामेतावत्पुनर्भणामः ।
रक्ताशोकपल्लवाः पल्लबानामन्येषां न सदृशाः ।। च्छाया ]
पदप्रकाशश्चायं ध्वनिरिति वाक्यस्यार्थान्तरतात्पर्यऽपि सति न विरोधः । द्वितीयस्योदाहरणं यथा
हिअअट्टाविअमष्णु अवरुट्ठमुहि हि मं पसामन्त । अवरद्धस्स वि ण हु दे बहुजाणअ रोसिउं सक्कं ।। [ हृदयस्थापितमन्युमरुष्टमुखीमपि मां प्रसादयन् ।
अपराद्धस्यापि न खलु ते बहुज्ञ रोषितुं शक्यम् ।। च्छाया ]
Page #445
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[२-२७
___अत्र हि वाच्यविशेषेण मापराधम्यापि बहुनम्य कोपः कर्तुमशक्य इति ममर्थक मामान्यमन्वितमन्यत्तात्पर्येण प्रकाशत ।
व्यतिरेकध्वनिम्प्युभयरूप: मम्भवति । तत्राद्यम्योदाहरणं प्राक्प्रदर्शितमेव । द्वितीयम्यादाहरणं यथा
जाएज्ज वणुद्देम खुज्जो च्चि पाअवा झडिअपत्तो । मा माणुमम्मि लाए ताएकरमा दरिद) अ ।।
जायय वनाश कुन एव पादप शीर्णपत्रः । मा मानुषे ले के त्यागकरमा दारेश्च ।। च्छाया ]
अत्र हि त्यागकरणम्य दरिद्रम्य जन्मानभिनन्दनं त्रुटित कुन्नपादपजन्माभिनन्दनं च साक्षाच्छन्दवाच्यम । तथाविधादपि पादपात्तादृशम्य पुंम उपमानोपमेयत्वप्रीतिपूर्वकं शोच्यतायामाधिक्यं तात्पर्येण प्रकाशयति । उत्प्रेक्षाध्वनिर्यथा
चन्दनामक्तभुजगनिःश्वासानिलमूर्छितः ।
मूच्छेयत्येष पथिकान्मधो मलयमारुतः ।।
अत्र हि मधी मलयमारुतम्य पथिकमच्छाकारित्वं मन्मथोन्माथदायित्वेनैव । तत्तु चन्दनासक्तभुजगनिःश्वासानिलमूतित्वनोत्प्रेक्षितमित्युत्प्रेक्षा माक्षादनक्तापि वाक्यार्थमामादनुरणनरूपा लक्ष्यते । न चैवंविधे विषय इवादिशब्दप्रयोगमन्तरेणासंबद्धतवति शक्यते वक्तुम, गमकत्वादन्यत्रापि तदप्रयोगे तदयावगतिदशनात् । तथा
इमाकलुसम्म वि तुह मुहम्म णं एम पुष्णिमाचंदो । अज मरिमत्तणं पाविऊण अङ्गे च्चिअ ण माड ।। इर्ष्याकलुषम्यापि तव मुखम्य नन्वेष पूर्णिमाचन्द्रः । ।
अद्य मदृशत्वं प्राप्याङ्ग एव न माति ।। च्छाया यथा वा -
Page #446
--------------------------------------------------------------------------
________________
२-२८]
· ध्वन्यालोकः
त्रासाकुलः परिपतन् परितो निकेतान् पुंभिर्न कैश्चिदपि धन्विभिरन्वबन्धि । तस्थौ तथापि न मृगः क्वचिदङ्गनाभिराकर्णपूर्णनयनेषुहतेक्षणश्रीः ॥ शब्दार्थव्यवहारे च प्रसिद्धिरेव प्रमाणम् । श्लेषध्वनिर्यथा - रम्या इति प्राप्तवतीः पताकाः राग विविक्ता इति वर्धयन्तीः । यस्यामसेवन्त नमद्बलीकाः समं वधूभिर्वलभीर्युवानः ॥
अत्र वधूभिः सह वलभीरसेवन्तेति वाक्यार्थप्रतीतेरनन्तरं वध्व इव वलम्य इति श्लेषप्रतीतिरशब्दाप्यर्थसामर्थ्यान्मुख्यत्वेन वर्तते । यथासंख्यध्वनियथा -
अङ्कुरितः पल्लवितः कोरकितः पुष्पितश्च सहकारः । अङ्कुरितः पल्लवितः कोरकितः पुष्पितश्च हृदि मदनः ॥
अत्र हि यथोद्देशमनूद्देशे यच्चारुत्वमनुरणनरूपं मदनविशेषणभूताङ्करितादिशब्दगतं तन्मदनसहकारयोस्तुल्ययोगितासमुच्चयलक्षणाद्वाच्यादति रिच्यमानमालक्ष्यते । एवमन्येऽप्यलङ्कारा यथायोगं योजनीयाः ।
एवमलङ्कारध्वनिमार्ग व्युत्पाद्य तस्य प्रयोजनवत्तां ख्यापयितुमिदमुच्यते--
शरीरीकरणं येषां वाच्यत्वे न ( वाच्यत्वेन ) व्यवस्थितम् । तेऽलङ्काराः परां छायां यान्ति वन्यङ्गतां गताः ॥ २८ ॥
ध्वन्यङ्गता चोभाभ्यां प्रकाराभ्यां व्यञ्जकत्वेन व्यङ्गयत्वेन च । तत्रेह प्रकरणान्यङ्गयत्वेनेत्यवगन्तव्यम् । व्यङ्गयत्वेऽप्यलङ्काराणां प्राधान्य
Page #447
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[२-२९,३०,३१
विवक्षायामेव सत्यां वनावन्तःपातः । इतरथा तु गुणीभूतव्यङ्गयत्वं प्रतिपादयिष्यते ।
अङ्गित्वेन व्यङ्गयतायामपि अलङ्काराणां द्वयी गति:- कदाचिद्वस्तुमात्रेण व्यज्यन्ते, कदाचिदलङ्कारान्तरेण । तत्र
व्यज्यन्ते वस्तुमात्रेण यदालन्तयस्तदा ।
ध्रुवं ध्वन्यङ्गता तासां अत्र हेतु: -
काव्यत्तेस्तदाश्रयात् ॥ २९ ॥ यम्मात्तत्र तथाविधव्यङ्गयालङ्कारपरत्वनैव काव्यं प्रवृत्तम् । अन्यथा तु तद्वाक्यमात्रनत्र स्यात् । तासामेवा लङ्कृतीनाम -- अलङ्कारान्तरव्यङ्गयभावे
ध्वन्यङ्गता भवेत् । चारुत्वोत्कर्षतो व्यङ्गन्यप्राधान्यं यदि लक्ष्यते ॥ ३०॥
उक्तं ह्यनत् – चारुत्वोत्को निबन्धन वाच्यव्यङ्ग ययोः प्राधान्यविवक्षा इति । वस्तुमात्रव्यङ्गयत्वे चालङ्काराणामनन्तरोपदार्शतभ्य एवोदाहरणेभ्यो विषय उन्नयः । तदेवमयमात्रेणालङ्कारविशेषरूपेण वार्थेनाथान्तरम्य लकारस्य वा प्रकाशने चारुत्वोत्कर्षनिवन्धन मति प्राधान्येऽर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयो ध्वनिरवगन्तव्यः ।
एवं ध्वनेः प्रभेदान् प्रतिपाद्य तदाभासविवेकं कर्तुमुच्यते --- यत्र प्रतीयमानोऽर्थःप्रम्लिष्टत्वेन भासते। . वान्यस्याङ्गतया वापि नास्यासौ गोचरो ध्वनेः ॥ ३१ ॥
द्विविधोऽपि प्रतीयमानः स्फुटोऽस्फुटश्च । नत्र य एव स्फुट: शब्दशक्त्यार्थवशत्या वा प्रकाशते म एव ध्वनेागों नेतरः । स्फुटोऽपि योऽभिधे
पुनः
Page #448
--------------------------------------------------------------------------
________________
२-३१] -22]
ध्वन्यालोकः यस्याङ्गत्वेन प्रतीयमानोऽवभासते सेोऽस्यानुरणनरूपव्यङ्गयस्य ध्वनेरगोचरः । यथा--
कमल अरा ण मलिआ हंसा उड्डाविआ ण अ पिउच्छा । केण वि गामतडाए अब्मं उत्ताणिअं छूढं फलिहम् ।। [ कमलाकरा न मलिता मा उड्डायिता न च पितृश्वसः । केनापि ग्रामतटाकेऽभ्रमुत्तानितं क्षिप्तम् ।। छाया ]
अत्र हि प्रतीयमानम्य मुववध्वा जलवरप्रतिबिम्बदर्शनम्य वाच्याङ्गत्वमेव । एवंविधे विषयेऽन्यत्रापि यत्र व्यङ्गयोपेक्षया वाच्यम्य चारुत्वोत्कर्ष प्रतीत्या प्राधान्यमवलायते. तत्र व्यङ्गयस्याङ्गत्वेन प्रतीतेवनेरविषयत्वम् । यथा--
वाणीरकुडङ्गोड्डोगासरणिकोलाह सुणन्तीए । घरकम्मवाबडार बहुए सीअन्ति अगाई ।। [ वेतसलमानोड्डानमा निकोलाहलं शृण्वन्त्याः । गृहकर्मव्यापृताया वः . मीइन्व्यङ्गानि ॥ छाया ]
एवंविवो हि वियः न येणणीभूतङ्गयस्योदाहरणत्वेन निर्देक्ष्यते । यत्र तु प्रकरणादिप्रतिपत्त्या निध रितविशेषो वाच्योऽर्थः पुनः प्रतीयमानागत्वेनैवावभासते सोऽस्यैवानुरणनरूपव्यङ्गयस्य वनेार्गः । यथा -
उच्चिणसु पडिअकुसुमं मा धुण मेहालिअं हलिअसुरू । अह दे विसमविरावो मसुरेण सुओं वलअसहो ।। [ उच्चिनु पतितं कुसुमं मा धुनीः शेफालिकां हालिकस्नुषे । अथ ते विषमविपाकः श्वशुरेण श्रुतो वलयशब्दः ।। छाया ]
अत्र ह्यविनयपतिना सह रममाणा सखी बहिःश्रुतवलयकलकलया सख्या प्रतिबाध्यते । एतदपेक्षणीयं वाच्यार्थप्रतिपत्तये । पतिपन्ने च वाच्ये ऽर्थे तस्याविनयप्रच्छादनतात्पर्येणाभिधीयमानत्वात्पुनर्व्यङ्गयाङ्गत्वमेवे त्यास्मन्ननुरणनरूपव्यङ्गयध्वनावन्तर्भावः।
__एवं विवक्षितवाच्यम्य ध्वनस्तदाभासविवेके प्रस्तुते सत्यविवक्षितवाच्यस्यापि तं कतुमाह
Page #449
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
|२-३२,३३
अव्युत्पत्तरशक्तेया निवन्धो यः सवलद्गतेः । शब्दस्य स च न ज्ञेयः मारेभिर्विपयो ध्वनेः ॥ ३२ ॥
स्खलद्गतरुपचरितम्य शब्दम्याव्युत्पत्तेग्शक्तयों निबन्धो यः म च न ध्वनेर्विषयः । यतः--
सर्वेष्वेव प्रभेदेषु स्फुरत्वेनावभासनम् । यद्वयङ्गयस्याङ्गिभूतस्य तत्पूर्ग ध्वनिलक्षणम् ॥ ३३ ॥ तच्चोदाहृतविषयमेव ॥ इति श्री राजानकानन्दवर्धनाचार्यविरचिते ध्वन्यालोके
द्वितीय उद्योतः ।।
Page #450
--------------------------------------------------------------------------
________________
तृतीयोड्यो एवं व्यङ्ग यमुखनैव ध्वनेः प्रागने भप्रभेदे स्वरूपे पुनर्व्यञ्जकमुखेनेतत्प्रकाश्यत --
अविवक्षितवाच्यस्य पवारयनकाशता। तदन्यस्यानुरणनरूपव्य इत्यस्य च वनेः ॥ १॥
अविवक्षितवाच्यस्यात्यन्ततिरस्कृतवाच्ये प्रभेद पदप्रकाशता यथा महत्यासम्य
सप्तताः मामयः श्रियः यथा वा कालिदासस्य --
कः मन्नद्धे विरहविधुगं त्वय्युपलेत जायाम्
यथा वा -
किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम एतेषूदाहरणेषु · ममिध ' इति । सन्नद्ध' इति · मधुराणामिति च पानि व्यञ्जकत्वाभिप्राये णैव कृतानि । तस्यैवार्थान्तरसंक्रमितवाच्ये यथा --
रामेण प्रियजीवितेन तु कृतं प्रेभ्यः प्रिये नोचितम् ।
अत्र रामणत्यतत्पदं साहसैकरसस्वादिव्यङ्गयाभिसंक्रमितवाच्यं व्यञ्जकम् । यथा वा--
एमेअ जणो तिस्सा देइ कवोलोवमाइ ससिविबं । परमत्थविआरे उण चन्दो चन्दोच्चिअ वराओ ।। [ एवमेव जनस्तस्या ददाति कपोलोपमायां शशिबिम्बम् ।
परमार्थविचारे पुनश्चन्द्रश्चन्द्र इव वराकः ।। छाया ] अत्र द्वितीयश्चन्द्रशब्दोऽर्थान्तरसंक्रमितवाच्यः ।
__ अविवक्षितवाच्यस्यात्यन्ततिरस्कृतवाच्ये प्रमेदे वाक्यप्रकाशता यथा
Page #451
--------------------------------------------------------------------------
________________
वन्यालोकः
या निशा सर्वभूतानां तम्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि मा निशा पश्यतो मुनेः ।।
अनेन हि वाक्येन न निशार्थो न च जागरणार्थः कश्चिद्विवक्षितः । किं तर्हि ? तत्त्वज्ञानावहितत्वमतत्त्वपराङमुग्वत्वं च मुनेः प्रतिपाद्यत इति तिरस्कृतवाच्यस्य व्यञ्जकत्वम् । तम्यनाथ न्तरमंक्रमितवाच्यस्य वाक्यप्रकाशता यथा--
विसमा चिन काण वि काण वि बोलेड अमिअणिम्माओ । काण वि विसामिअमओ काण वि अविमामओ कालो ।। [विषमय इव केषामपि केषामपि प्रयात्यमृतनिर्माणः । आषामपि विवामृतमयः केवामप्यविषामृतः कालः ।। इति च्छाया ]
अत्र हि वाक्ये विवामृतशब्दाभ्यां दुःखपुखरूपसंक्रमितवाच्याभ्यां व्यवहार इत्यर्थान्तरमंक्रमितवाच्यभ्य व्यजकत्वम् ।
विवक्षिताभिधेयस्यानुरणनरूपन्यङ्गयस्य शब्दशक्त्युद्भवे प्रभेदे पदप्रकाशता यथा
प्रातुं धनरर्थेननम्य वा देवेन सृष्टो यदि नाम नास्मि । पथि प्रसन्नाम्बुधरस्तडागः कूरोऽथवा किं न जडः कृतोऽहम् ।।
अत्र हि जड इति पदं निर्विष्णेन वक्त्रात्मसमानाधिकरणतया प्रयुक्त. मनुरणनरूपतया कूपसमानाधिकरणतां स्वशक्त्या प्रतिपद्यते ।
तस्यैव वाक्यप्रकाशता यथा हर्षचरिते सिंहनादवाक्येषु
' वृत्तेऽस्मिन्महाप्रलये धरणीधारणायाधुना त्वं शेषः । । एतद्धि वाक्यमनुरणनरूपमर्थान्तरं शशक्त्या स्फुटमेव प्रकाशयति ।
अम्यैव कविप्रौढोक्तिमात्रनिप्पन्नशरीरस्यार्थशक्त्युद्भवे प्रभेदे पद
Page #452
--------------------------------------------------------------------------
________________
३-१]
ध्वन्यालोकः
प्रकाशता यथा हरिविजये
चूअंकुरावअंसं छणपसरमहग्घमणहरसुरामोअं। अपणामि पि गहिअं कुमुमसरेण महुमासलच्छिए मुहं ।। [चतारावतंसं क्षणप्रसरमहाधमनोहरसुरामोदम् । असमर्पितमपि गृहीतं कुसुमशरेण मधुमासलक्ष्म्या मुखम् छाया ]
अत्र ह्यसमर्पितमपि कुसुमशरेण मधुमासलक्ष्म्या मुखं गृहीतमित्यसमर्पितमपीत्येतदर्थाभिधायिपदमर्यशक्त्या कुसुमशरस्य बलात्कारं प्रकाशयति ।
अत्रैव प्रभेदे वाक्यप्रकाशता यथोदाहृतं प्राक् ‘सजेहि सुरहिमासो' इत्यादि । अत्र सजयति सुरभिमासो न तावदर्पयत्यनङ्गाय शरानित्ययं वाक्यार्थः कविप्रौढोक्तिमात्रनिष्पन्नशरीरो मन्मथोन्माथकतापादनावस्थानं वसन्तसमयस्य सूचयति ।
स्वतःसंभविशरीरार्थशक्त्युद्भवे प्रभेदे पदप्रकाशता यथावाणिअअ हत्यिदन्ता कतो अम्हाण वग्घकित्तीओ । जाव लुलिआलअमुही घरम्मि परिसक्कए सुण्हा ।। [ वाणिनक हस्तिदन्ताः कुतोऽस्माकं व्याघ्रकृत्तयश्च । यावल्लुलितालकमुखी गृहे परिष्वष्कते स्नुषा ।। छाया ]
अत्र लुलितालकमुखीत्येतत्पदं व्याधवध्वाः स्वतःसम्भावितशरीरार्थशक्त्या सुरतक्रीडासक्तिं सूचयंस्तदीयस्य भर्तुः सततसंभोगक्षामतां प्रकाशयति ।
तस्यैव वाक्यप्रकाशता यथा - सिहिपिच्छकण्णऊरा बहुआ वाहस्स गबिरी भमइ । मुत्ताहलरइअपसाहणाण मज्झे सवत्तीणम् ।। [शिखिपिच्छकर्णपूरा भार्या व्याधस्य गर्विणी भ्रमति । मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम् ।। छाया
Page #453
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-२,३ अनेनापि वाक्येन व्याघवत्रा शिविपिच्छ कर्ण पूराया नवपरिणीतायाः कस्याश्चित्सौभाग्यातिशयः प्रकाश्यते । तत्सम्भोगैकरमो मयूरमात्रमारणममर्थः पतिजीत इत्यर्थप्रकाशनात् तदन्यामां चिरपरिणीतानां मुक्ताफलरचित माधनानां दो भाग्यातिशयः व्याप्यते। तत्सम्भोगकाले स एव व्याधः करिवरवधव्यापारममय आमादित्यर्थप्रकाशनाते ।
ननु काव्यविशषे ध्वनिरित्युक्तं तत्कथं तम्य पदप्रकाशता । काव्यविशेषो हि विशिष्टायप्रतिपत्तिहेतुः शब्दमन्द विशेषः । तद्भावश्च पदप्रकाशत्वे नोपपद्यते । पदानां स्मारकत्वेन वाचकत्वात् । उच्यते - स्यादेष दोषः यदि वाचकत्वं प्रयोनकं वनिव्र्यवहारे स्यात् । न त्वेवम् : तस्य व्यञ्जकल्वेन व्यवस्थानात् । किं च काव्यानां शरीगणामिव संस्थान विशेषावाच्छन्नसमुदायसाध्यापि चाहत्वप्रतीतिरन्वयव्यतिरेकाभ्यां भागेषु कल्प्यत इति पदानामपि व्यञ्जकत्वमुखन व्यवस्थितो अनिव्यवहारो न विरोधी ।
अनिष्टस्य श्रुतियद्वदापादयति दुष्टताम् । श्रुतेदुष्टादिषु व्यक्तं तद्वदिष्टश्रुतिगुणम् ।। पदानां स्मारकत्वऽपि पदमात्रावभामिनः । तेन ध्वनेः प्रभेदेषु सर्वश्वेवास्ति रम्य ना !! विच्छित्तिशोभिनकेन भूषणनेव कामिनी ।
पदयोत्येन सुकवेध्वनिना भाति भारती ।। इति परिकर श्लोकाः।
यस्त्वलक्ष्यक्रमव्यङ्गयो ध्वनिवर्णपदादिषु । वाक्ये सपनायां च स प्रबन्येऽपि दीप्यते ।। २ ॥ नत्र वर्णानाननर्यकत्वाद्द्योतकत्वममम्भवील्याशङ्कयेदमुच्यते
शो सरेफसंयोगो ढकारवापि भूयसा । विरोधिनः स्युः शृङ्गार ने न वा रमच्युतः ।। ३ ।।
Page #454
--------------------------------------------------------------------------
________________
३-४]
ध्वन्यालोकः
त एव तु निवेश्यन्ते बीभत्साद रसे यदा । तदा तं दीपयन्त्येव तेन वर्णा : रसयुतः ॥ ४ ॥
श्लोकद्वयेनान्वयव्यतिरेकाभ्यां वर्णानां द्योतकत्वं दर्शितं भवति ।
पदे चालक्ष्यक्रमव्यङ्ग्यस्य द्योतनं यथाउत्कम्पिनी भयपरिस्खलितांशुकान्ता
ते लोचने प्रतिदिशं विधुरे क्षिपन्ती । क्रूरेण दारुणतया सहसैव दग्धा धूमान्धितेन दहनेन न वीक्षितासि ॥
अत्र हि “ते” इत्येतत्पदं रसमयत्वेन स्फुटमेवावभासते सहृदयानाम् । पदावयवेन द्योतनं यथा
डायोगान्नतवदनया सन्निधाने गुरूणां बद्धोत्कम्पं कुचकलशयोर्मन्युमन्तर्निगृह्य । तिष्ठेत्युक्तं किमिव न तया यत्समुत्सृज्य बाष्पं मय्यासक्तश्चकितहरिणीहारिनेत्रविभागः ||
४९
इत्यत्र " त्रिभाग " शब्दः ।
वाक्यरूपश्ञ्चलक्ष्यक्रमव्यङ्गयो
ध्वनिः
शुद्धोऽलङ्कारसङ्कीर्णश्वेति
द्विधा मतः । तत्र शुद्धस्योदाहरणं यथा रामाभ्युदये - ' कृतककुपितै:इत्यादि श्लोकः । एतद्धि वाक्यं परस्परानुरागं परिपोष प्राप्तं प्रदर्शयत्सर्वत एव परं रसतत्त्वं प्रकाशयति ।
अलङ्कारान्तरसङ्कीर्णो यथा - ' स्मरनवनदीपूरेणोढाः' इत्यादि श्लोकः । अत्र हि रूपकेण यथोक्तव्यङ्गचव्यञ्जकलक्षणानुगतेन प्रसाधितो रसः सुतरामभिव्यज्यते ।
अलक्ष्यक्रमव्यङ्गयः सङ्घटनायां भासते ध्वनिरित्युक्तम्, तत्र सङ्घटना
Page #455
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
स्वरूपमेव तावन्निरूप्यते--
असमासा समासेन मध्यमेन च भूषिता ।
तथा दीर्घसमासेति त्रिधा सङ्कटनोदिता ॥ ५॥ कैश्चित् । नां केवलमनूछेदमुच्यते--
गुणानाश्रित्य तिष्ठन्ती माधुर्यादीन्व्यनक्ति सा। रसान्
सा मङ्घटना रसादीन् व्यनक्ति गुणानाश्रित्य तिष्ठन्तीति । अत्र च विकल्प्यं गुणानां सङ्घटनायाश्चैक्यं व्यतिरेको वा । व्यतिरेकेऽपि द्वयी गतिः । गुणाश्रया सङ्घटना, सङ्घटनाश्रया वा गुणा इति । तत्रैक्यपक्षे सङ्घटनाश्रयगुणपक्षे च गुणानात्मभूतानाधेयभूतान्याश्रित्य तिष्ठन्ती सङ्घटना रसादीन् व्यनक्तीत्ययमर्थः । यदा तु नानात्वपक्षे गुणाश्रयसङ्घटनापक्षः तदा गुणानाश्रित्य तिष्ठन्ती गुणपरतन्त्रस्वभावा न तु गुणरूपैवेत्यर्थः । किं पुनरेवं विकल्पनम्य प्रयोजनमित्यभिधीयते ।
यदि गुणाः सङ्घटना चेत्येकं तत्त्वं सङ्घटनाश्रया वा गुणाः, तदा सङ्घटनाया इव गुणानामानियतविषयत्वप्रसङ्गः । गुणानां हि माधुर्यप्रसादप्रकर्षः करुणविप्रलम्भशृङ्गारविषय एव । रौद्राद्भुतादिविषयमोजः । माधुर्यप्रसादौ रसभावतदाभासविषयावेवेति विषयनियमो व्यवस्थितः, सङ्घटनायास्तु म विघटते । तथा हि शृङ्गारेऽपि दीर्घसमासा दृश्यते रौद्रादिष्वसमासा चेति ।
___ तत्र शृङ्गारे दीर्घसमासा यथा – ' मन्दारकुसुमरेणुपिञ्जरितालका' इति । यथा वा -
अनवरतनयनजललवनिपतनपरिमुषितपत्रलेखं ते । करतलनिषण्णमबले वदनमिदं कं न तापयति । इत्यादौ ।
तथा रौद्रादिप्वप्यसमासा दृश्यते, यथा – “यो यः शस्त्रं विभर्ति स्वभुजगुरुमदः ' इत्यादौ । तस्मान्न सङ्घटनास्वरूपाः, न च सङ्घटना
Page #456
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः श्रया गुणाः ।
ननु यदि सङ्घटना गुणानां नाश्रयस्तत्किमालम्बना एते परिकल्प्यन्ताम् । उच्यते – प्रतिपादितमेवैषामालम्बनम् ।
तमर्थमवलम्बन्ते येऽङ्गिनं ते गुणाः स्मृताः । अङ्गाश्रितास्त्वलङ्कारा मन्तव्याः कटकादिवत् ।। इति ।
अथवा भवन्तु शब्दाश्रया एव गुणाः, न चैषामनुप्रासादितुल्यत्वम् । यस्मादनुप्रासादयोऽनपक्षितार्थशब्दधर्मा एव प्रतिपादिताः। गुणास्तु व्यङ्ग्यविशेषावभासिनो वाच्यप्रतिपादनसमर्थाः शब्दधर्मा एव । शब्दधर्मत्वं चैषामन्याश्रयत्वेऽपि शरीराश्रयत्वमिव शौर्यादीनाम् ।।
__ननु यदि शब्दाश्रया गुणास्तत्सङ्घटनारूपत्वं तदाश्रयत्वं वा तेषां प्राप्तमेव । न ह्यसङ्घटिताः शब्दा अर्थविशेषप्रतिपाद्यरसाद्याश्रितानां गुणानामवाचकत्वादाश्रया भवन्ति ।
नैवम्; वर्णपदव्यङ्गयत्वस्य रसादीनां प्रतिपादितत्वात् ।
अभ्युपगते वा वाक्यव्यङ्गयत्वे रसादीनां नियता न काचित्सङ्घटना तेषामाश्रयत्वं प्रतिपद्यत इत्यनियतसङ्घटनाः शब्दा एव गुणानां व्यङ्गयविशेषानुगता आश्रयाः । ननु माधुर्ये यदि नामैवमुच्यते तदुच्यताम: ओजसः पुनः कथमनियतसङ्घटनाशब्दाश्रयत्वम् । न ह्यसमासा सङ्घटना कदाचिदोजस आश्रयतां प्रतिपद्यते ।
उच्यते –यदि न प्रसिद्धिमात्रग्रहदूषितं चेतस्तदत्रापि न न ब्रूमः । ओजसः कथमसमासा सङ्घटना नाश्रयः । यतो रौद्रादीन् हि प्रकाशयतः काव्यस्य दीप्तिरोज इति प्राक्प्रतिपादितम् । तच्चौजो यद्यसमासायामपि सङ्घटनायां स्यात्तत्को दोषो भवेत् । नत्राचारुत्वं सहृदयहृदयसंवेद्यमस्ति । तस्मादनियतसङ्घटनाशब्दाश्रयत्वे गुणानां न काचित्क्षतिः । तेषां तु चक्षुरादीनामिव यथास्वं विषयनियमितस्य स्वरूपस्य न कदाचिद्व्यभिचारः ।
Page #457
--------------------------------------------------------------------------
________________
५२
ध्वन्यालोकः
तस्मादन्ये गुणा अन्या च सङ्घटना । न च सङ्घटनामाश्रिता गुणा इत्येकं दर्शनम् । अथवा सङ्घटनारूपा एव गुणाः ।।
यत्तूक्तम् -- .. सङ्घटनावद्गुणानामप्यनियतविषयत्वं प्राप्नोति, लक्ष्ये व्यभिचारदर्शनात् " इति । तत्राप्येतदुच्यतेः यत्र लथ्ये परिकल्पितविषयव्यभिचारम्तद्विरूपमेवास्तु । कयमचारुत्वं तादृशे विषये सहृदयानां नावभातीति चेत् ? कविशक्तितिरोहितत्वात् । द्विविधो हि दोषः कवेरव्युत्पत्तिकृतोऽशक्तिकृतश्च । तत्राव्युत्पत्तिकृतो दोषः शक्तितिरस्कृतत्वात्कदाचिन्न लक्ष्यते । यस्त्वशक्तिकृतो दोषः मः अटिति प्रतीयते । परिकर श्लोकश्चात्र –
" अव्युत्पत्तिकृतो दोषः शक्त्या संत्रियते कवेः । यस्त्वशक्तिकृतस्तस्य झटित्येवावभासते ।।"
तथा हि-महाकवीनामव्युत्पत्तिकृतमप्युत्तमदेवताविषयप्रतिषिद्धसंभोगशृङ्गारनिवन्धनाद्यनौचित्यं शक्तितिरस्कृतत्वात् ग्राम्यत्वेन न प्रतिभासते यथा कुमारसम्भवे देवीमम्भोगवर्णनम् । एवमादौ च विषये यथोचित्यात्यागस्तथा दार्शितमेवाग्रे । शक्तितिरस्कृतत्वं चान्वयव्यतिरेकाभ्यामवमीयते । यथा हि शक्तिरहितेन कविना एवंविधे विषये शृङ्गार उपनिबध्यमानः स्फुटमेव दोषत्वेन प्रतिभामते ।
___ नवम्मिन् पक्षे । यो यः शस्त्रं विभर्ति' इत्यादौ किमचारुत्वम् ? अप्रतीयमानमेवारोपयामः । तस्माद्गुणव्यतिरिक्तत्वे गुणरूपत्वे च सङ्घटनाया अन्यः कश्चिन्नियमहेतुर्वक्तव्य इत्युच्यते ।
तन्नियमे हेतुरीचित्यं वक्तृवाच्ययोः ॥ ६॥
तत्र वक्ता कविः कविनित्र द्रो वा , कविनिवद्धश्चापि रसभावरहितो ग्मभावममन्वितो वा, रमोऽपि कथानायकाश्रयम्तद्विपक्षाश्रयो वा. कथानायकश्च
Page #458
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
धीरोदात्तादिभेदभिन्नः पूर्वस्तदनन्तरो वेति विकल्पाः । वाच्यं च ध्वन्यात्मरसाङ्गं रसाभासाङ्गं वा, अभिनेयार्थमनभिनेयार्थ वा उत्तमप्रकृत्या श्रयं तदितराश्रयं वेति बहुप्रकारम् । तत्र यदा कविरपगतरसभावो वक्ता तदा रचनायाः कामचारः । यदापि कविनिबद्धो वक्ता रसभावरहितस्तदा स एव; यदातु कविः कविनिबद्धो वा वक्ता रसभावसमन्वितो रसश्च प्रधानाश्रितत्वावन्यात्मभूतस्तदा नियमेनैव तत्रासमासामध्यमसमासे एव सङ्घटने । करुणविप्रलम्भशृङ्गारयोस्त्वसमासैव सङ्घटनः । कथमिति चेत्, उच्यते-रमो यहा प्रावान्येन प्रतिपाद्यस्तदा तत्प्रतीतो. व्यवधायका विरोधिनश्च सर्वात्मनैव परिहार्याः । एवं च दौर्वसमासा सङ्घटना समासानामनेकप्रकारसम्भावनया कदाचिद्रसप्रतीति व्यवदधातीति तस्यां नात्यन्तमभिनिवेशः शोभते । विशेषतोऽभिनेयार्थे काव्ये, ततोऽन्यत्र च विशेषतः करुणविप्रलम्भशृङ्गारयोः । तयोहि सुकुमारतरत्वात्स्वल्पायामप्यस्वच्छतायां शब्दार्थयोः प्रतीतिर्मन्थरीभवति । रसान्तरे पुनः प्रतिपाद्ये रौद्रादौ मध्यमसमासा सङ्घटना कदाचिद्धीरोद्धतनायकसम्बन्धव्यापाराश्रयेण दीर्घसमासापि वा तदाक्षेपाविनाभाविरसोचितवाच्यापेक्षया न विगुणा भवतीति सापि नात्यन्तं परिहार्या। सर्वासु च सङ्घटनासु प्रसादाख्यो गुणो व्यापी । स हि सर्वरससाधारणः सर्वसङ्घटनासाधारणश्चेत्युक्तम् । प्रसादातिक्रमे ह्यसमासापि सङ्घटना करुणविप्रलम्भशृङ्गारौ न व्यनक्ति । तदपरित्यागे च मध्यमसमासापि न न प्रकाशयति । तस्मात्सर्वत्र प्रसादोऽनुसर्तव्यः । अत एव च “ यो यः शस्त्रं बिभर्ति " इत्यादौ यद्योनसः स्थितिर्नेष्यते तत्प्रसादात्य एव गुणो न माधुर्यम् । न चाचारुत्वम्; अभिप्रेतरसप्रकाशनात् । तस्माद्गुणाव्यतिरिक्तत्वे गुणव्यतिरिक्तत्वे वा सङ्घटनाया यथोक्तादौचित्याद्विषयनियमोऽस्तीति तस्या अपि रसव्यञ्जकत्वम् । तस्याश्च रसाभिव्यक्तिनिमित्तभूताया योऽयमनन्तरोक्तो नियमहेतुः स एव गुणानां नियतो विषय इति गुणाश्रयेण व्यवस्थानमप्यविरुद्धम् ।
Page #459
--------------------------------------------------------------------------
________________
५४
[३-७,८
ध्वन्यालोकः विषयाश्रयमप्यन्यदौचित्यं तां नियच्छति । काव्यप्रभेदाश्रयतः स्थिता भेदवती हि सा ॥ ७॥
वक्तृवाच्यगौचित्ये मत्यपि विषयाश्रयमन्यदौचित्यं सङ्घटनां नियच्छति । यतः काव्यस्य प्रभेदाः – मुक्तकं संस्कृतप्राकृतापभ्रंशनिबद्धम्, मन्दानितकविशेषककलापककुलकानि, पर्यायवन्धः. परिकया. खण्डकथामकलकथ . सगबन्धोऽभिनेयार्थमाख्यायिकाकथे इत्येवमादयः । तदाश्रयेणापि सङ्घटना विशेषवती भवति । तत्र मुक्तकेषु रमबन्धाभिनिवेशिनः कवेस्तदाश्रयमौचित्यम् । तच्च दार्शतमेव । अन्यत्र कामचारः ।
मुक्तकेषु प्रबन्धेष्विव रसबन्धाभिनिवेशिनः कवयो दृश्यन्ते । तथाह्यमरुककवेमुक्तकाः शृङ्गाररमम्यन्दिनः प्रबन्धायमानाः प्रसिद्धा एव । मन्दानित कादिषु तु विकटनिबन्धनौचित्यान्मध्यमममामादीर्वसमामे एव रचने । प्रबन्धाश्रयेषु यथोक्तप्रबन्धौचित्यमेवानुमतव्यम् । पयोयबन्धे पुनरसमासामध्यमममासे एव मङ्घटने । कदाचिदौचित्याश्रयेण दीर्घसमामायामपि सङ्घटनायां परुषा ग्राम्या च वृत्तिः परिहर्तव्या । परिकथायां कामचारः, तत्रेतिवृत्तमात्रोपन्यामेन नात्यन्तं रसबन्धाभिनिवेशात् । खण्डकथासकलकययोस्तु प्राकृतप्रसिद्धयोः कुलकादिनिबन्धनभूयस्त्वाद्दीर्घसमासायामपि न विगधः । वृत्यौचित्यं तु यथारसमनुसतव्यम् । सर्गबन्धे तु रसतात्पर्य यथाग्ममाचित्यमन्यथा तु कामचारः: द्वयोरपि मार्गयोः सर्गबन्धविधायिनां दर्शनाद्रमतात्पर्य मावीयः । अभिनेयार्थे तु सर्वथा रमबन्धेऽभिनिवेशः कार्यः ।
आग्न्यायिकाकथयाम्नु गद्यनिबन्धनबाहुल्याद्ये छन्दोबन्धभिन्नप्रस्थानत्वादिह नियम हेतुरकृतपूर्वाऽपि मनाक् क्रियते ।
एतद्यथोक्तमौचित्यमेव तस्या नियामकम् । सर्वत्र गद्यबन्धेऽपि च्छन्दोनियमजिते ॥ ८ ॥
Page #460
--------------------------------------------------------------------------
________________
३-९,१०,११]
म्वन्यालोकः
यदेतदौचित्यं वक्तृवाच्यगतं सङ्घटनाया नियामकमुक्तमेतदेव गद्य छन्दोनियमवर्जितेऽपि विषयापेक्षं नियमहेतुः । तथा ह्यत्रापि यदा कविः कविनिबद्धो वा वक्ता रसभावरहितस्तदा कामचारः । रसभावसमन्विते तु वक्तरि पूर्वोक्तमेवानुसतव्यम् । तत्रापि च विषयौचित्यमेव । आख्यायिकायां तु भूम्ना मध्यमसमासादीर्घसमासे एव सङ्घटने । गद्यस्य विकटबन्धाश्रयेण च्छायावत्वात् । तत्र च तस्य प्रकृष्यमाणत्वात् । कथायां तु विकटबन्धप्राचुर्येऽपि गद्यस्य रसबन्धोक्तमौचित्यमनुसतव्यम् ।
रसबन्धोक्तमौचित्यं भाति सर्वत्र संश्रिता । रचना विषयापेक्षं तत्तु किश्चिविभेदवत् ॥ ९ ॥
अथवा पद्यवद्द्यबन्धेऽपि रसबन्धोक्तमौचित्यं सर्वत्र संश्रिता रचना भवति । तत्तु विषयापेक्षं किञ्चिद्विशेषवद्भवति, न तु सर्वाकारम् । तथा हि गद्यबन्धेऽप्यतिदीर्घसमासा रचना न विप्रलम्भशृङ्गारकरुणयोराख्यायिकायामपि शोभते । नाटकादावप्यसमासैव न रौद्रवीरादिवर्णने । विषयापेक्षं त्वौचित्यं प्रमाणतोऽपकृष्यते प्रकृप्यते च । तथा ह्याख्यायिकायां नात्यन्तमसमामा स्वविषयेऽपि नाटकादो नातिदधिसमामा चेति सङ्घटनाया दिगनुमतव्या ।
इदानीमलक्ष्यक्रमव्यङ्गयो ध्वनिः प्रबन्धात्मा रामायणमहाभारताद प्रकाशमानः प्रसिद्ध एव । तस्य तु यथा प्रकाशनं तत्प्रतिपाद्यते । ---
विभावभावानुभावसञ्चायौँचित्यचारुणः । विधिः कथाशरीरस्य वृत्तस्योत्पक्षितस्य वा ॥१०॥ इतिवृत्तवशायातां त्यक्त्वाननुगुणां स्थितिम् । उत्प्रेक्ष्याप्यन्तराभीष्टरसोचितकथोनयः ॥ ११ ॥
Page #461
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-१२,१३,१४
सन्धिसन्ध्यङ्गघटनं म्साभिव्यक्त्यपेक्षया ॥ न तु केवलया शास्त्रस्थितिसम्पादनेच्छया ॥१२॥ उद्दीपनप्रशमने यथावसरमन्तरा।। रसस्यारब्धविश्रान्तेरनुसन्धानमङ्गिनः ॥ १३ ॥ अलङ्कन्तीनां शक्तावप्यानुरूप्येण योजनम् । प्रवन्धस्य रसादीनां व्यञ्जकत्वे निबन्धनम् ॥१४॥
प्रबन्धोऽपि रमादीनां व्यञ्जक इत्युक्तः तम्य व्यञ्जकल्वे निबन्धनम् । प्रथमं तावद्विभावभावानुभावमञ्चा?चित्यचारुणः कथाशरीरस्य विधिर्यथायथं प्रतिपिपादयिषितरसभावाद्यपेक्षया य उचितो विभावो भावोऽनुभावः सञ्चारी वा तदौचित्यचारुणः कथाशरीरम्य विधियञ्जकत्वे निबन्धनमेकम् । तत्र विभावचित्यं तावत्प्रसिद्धम् । भावौचित्यं तु प्रकृत्यौचित्यात् । प्रकृतिघुत्तममध्यमाधमभावेन दिव्यमानुपादिभावेन च विभेदिनी । तां यथायथमनुमृत्यामङ्कीर्णः स्थायी भाव उपनिबध्यमान औचित्यभाग् भवति । अन्यथा तु केवलमानुषाश्रयेण दिव्यस्य केवलदिव्याश्रयेण वा केवलमानुषस्यो - त्माहादय उपनिबध्यमाना अनुचिता भवन्ति । तथा च केवलमानुषस्य रानादवणने सप्तार्णवलङ्घनादिलक्षणा व्यापारा उपनिबध्यमानाः सौष्ठवभृतोऽपि नारसा एव नियमेन भवन्ति, तत्र त्वनौचित्यमेव हेतुः ।
ननु नागलोकगमनादयः सातवाहनप्रभृतीनां श्रूयन्ते, तदलोकसामान्यप्रभावातिशयवर्णने किमनौचित्यं सर्वोर्वीभरणक्षमाणां क्षमाभुनामिति । नेतदस्तिः न वयं ब्रूमो यत्प्रभावातिशयवर्णनमनुचितं राज्ञाम्, किं तु केवलमानुषाश्रयेण योत्पाद्यवस्तुकथा क्रियते तस्यां दिव्यमौचित्यं न योजनीयम् । दिव्यमानुषायां तु कथायामुभयमौचित्ययोजनमविरुद्धमेव । यथा पाण्डवादिकथायाम । मातवाहनादिषु तु यषु यावदपदानं श्रूयते तेषु तावन्मात्रमनुगम्य
Page #462
--------------------------------------------------------------------------
________________
३-१४]
ध्वन्यालोकः
५७
मानमनुगुणत्वेन प्रतिभासते । व्यतिरिक्तं तु तेषामेवोपनिबध्यमानमनुचितम् ।
तदयमत्र परमार्थ:
अनौचित्यादृते नान्यद्रसभङ्गस्य कारणम | प्रसिद्धौचित्यबन्धस्तु रसस्योपनिषत्परा ||
अत एव च भरते प्रख्यात वस्तुविषयत्वं प्रख्यातोदात्तनायकत्वं च नाटकस्यावश्यकर्तव्यतयोपन्यस्तम् । तेन हि नायकौचित्यानौचित्यविषये कचिर्न व्यामुह्यति । यस्तूत्पाद्यवस्तु नाटकादि कुर्यात्तस्याप्रसिद्धा नुचितनायकस्वभाववर्णने महान् प्रमादः ।
-
ननुत्साहादिभावने कथञ्चिद्दिव्यमानुष्याद्यौचित्यपरीक्षा क्रियत तत्क्रियताम्, रत्यादौ तु किं तया प्रयोजनम् : रतिर्हि भारतवर्षोचितेनैव व्यवहारेण दिव्यानामपि वर्णनीयेति स्थितिः । नैवम्; तत्रौचित्यातिक्रमेण सुतरां दोषः । तथा ह्यधमप्रकृत्यौचित्येनोत्तमप्रकृतेः शृङ्गारोपनिबन्धने का भवेन्नो पहास्यता | त्रिविधं प्रकृत्यैौचित्यं भारतवर्षेऽप्यस्ति शृङ्गारविषयम् । यत्तु दिव्यमौचित्य तत्तत्रानुपकारकमेवेति चेत् न वयं दिव्यमौचित्यं शृङ्गारविषयमन्यत्किञ्चिद्ब्रूमः । किंः तर्हि ? भारतवर्षविषये यथोत्तमनायकेषु राजादिषु शङ्गारोपनिबन्धस्तथा दिव्याश्रयोऽपि शोभते । न च राजादिषु ग्राम्यशृङ्गारोपनिबन्धनं प्रसिद्धं नाटकादौ, तथैव देवेषु तत्परिहर्तव्यम् । नाटकादेरभिनेयार्थत्वादभिनयस्य च सम्भोगशृङ्गारविषयस्यासभ्यत्वात्तत्र परिहार इति चेन्नः यद्यभिनयस्यैवंविषयम्यामभ्यता तत्काव्यस्यैवविषयस्य सा केन निवार्यते ? तस्मादभिनेयार्थेऽनभिनेयार्थे वा काव्ये यदुत्तमप्रकृते राजादेरुत्तमप्रकृतिनायिकाभिः सह ग्राम्यमम्भोगवर्णनं तत्पित्रो स्मम्भोगवर्णनमिव सुतरामसभ्यम् । तथैवोत्तमदेवतादिविषयम् ।
न च सम्भोगशृङ्गारस्य सुरतलक्षण एवैकः प्रकारः यावदन्येऽपि
Page #463
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-१४ प्रभेदाः परस्परप्रमदशनादयः मम्भवन्ति. त कम्मादुत्तमप्रकृतिविषये न वर्ण्यन्ते ? तम्मादुत्साहवद्रतावपि प्रकृत्यौचित्यमनुसतव्यम् । तथैव विम्मयादिषु । यत्त्वेवंविधे विषये महाकवीनामप्यसमीक्ष्यकारिता लक्ष्ये दृश्यते म दोष एव । म तु शक्तितिरस्कृतत्वात्तेषां न लक्ष्यत इत्युक्तमेव । अनुभवौचित्यं तु भरताही प्रमिद्धमेव ।
इयत्तच्यते – भरतादिविरचितां स्थितिं वानुवर्तमानेन महाकविप्रबन्धावा पर्यालोचयता म्वप्रतिभां वानुमरता कविनावहितचेतसा भूत्वा विभावाद्यौचित्यभ्रंशपरित्यागे पर: प्रयत्नो विधेयः औचित्यवतः कथाशरीरम्य वृत्तस्योत्प्रेक्षितस्य वा ग्रहो व्यञक इत्यनेनैतत्प्रतिपादयति – यदितिहासादिषु कथासु रमवतीषु विविधासु मतीष्वपि यत्तत्र विभावाद्यौचित्यवत्कथाशरीरं तदेव ग्राह्यं नेतरत् । वृत्तादपि च कथाशरीरादुत्प्रेक्षिते विशेषतः प्रयत्नवता भवितव्यम् । तत्र ह्यनवधानात्सवलतः कवेरव्युत्पत्तिमम्भावना महती भवति । परिकर श्लोकश्चात्र
कथाशरीरमुत्पाद्यवस्तु कायं तथातथा ।
यथा रसमयं सर्वमेव तत्प्रतिभासते ।।
तत्र चाभ्युपायः सम्यविभावाद्यौचित्यानुसरणम् । तच्च दर्शितमेव । किञ्च
मन्ति सिद्धरसप्रख्या ये च रामायणादयः ।
कथाश्रया न तैर्योज्या स्वेच्छा रसविरोधिनी ।।
तेनु हि कथाश्रयेषु तावत्स्वेच्छैव न योज्या । यदुक्तम्- कथामार्गे न चातिक्रमः । स्वेच्छापि वा यदि योज्यते, रसविरोधिनी न योज्या ।
इदमपरं प्रबन्धस्य रसाभिव्यञ्जकत्वे निबन्धनम् । इतिवृत्तवशायातां कथञ्चिद्रसाननुगुणां स्थितिं त्यक्त्वा पुनरुत्प्रेक्ष्याप्यन्तराभीष्टरसोचितकयोन्नयो
Page #464
--------------------------------------------------------------------------
________________
३-१५]
ध्वन्यालोकः
विधेयः, यथा कालिदासप्रबन्धेषु । यथा च सर्वसेनविरचिते हरिविजये । यथा च मदीय एवार्जुनचरिते महाकाव्ये । कविना काव्यमुपनिबध्नता सर्वात्मना रसपरतन्त्रेण भवितव्यम् । तत्रेतिवृत्ते यदि रसाननुगुणां स्थितिं पश्येत्तां भक्त्वापि स्वतन्त्रतया रसानुगुणं कथान्तरमुत्पादयेत् । न हि कवेरितिवृत्तमात्रनिर्वहणेन किञ्चित्प्रयोजनम्, इतिहासादेव तत्सिद्धेः ।
५९
रसादिव्यञ्जकत्वे प्रबन्धस्य चेदमन्यन्मुख्यं निबन्धनं, यत्सन्धीनां मुखप्रतिमुखगर्भावमशनिर्वहणाख्यानां तदङ्गानां चोपक्षेपादीनां घटनं रसाभिव्यक्त्यपेक्षया, यथा रत्नावल्याम्; न तु केवलं शास्त्रस्थितिसम्पादनेच्छया । यथा वेणीसंहारे विलासाख्यस्य प्रतिमुखसन्ध्यङ्गस्य प्रकृतरसनिबन्धाननुगुणमपि द्वितीयेऽङ्के भरतमतानुसरणमात्रेच्छया घटनम् ।
इदं चापरं प्रबन्धस्य रसव्यञ्जकत्वे निमित्तं यदुद्दीपन प्रशमने यथावसरमन्तरा रसस्थ, यथा रत्नावल्यामेव । पुनरारब्धविश्रान्ते रसस्याङ्गिनोऽनुसन्धिश्च यथा तापसवत्सराजे ।
प्रबन्धविशेषस्य च नाटकादे रसव्यक्तिनिमित्तमिदं चापरमवगन्तव्यं यदलंकृतीनां शक्तावप्यानुरूप्येण योजनम् । शक्तो हि कविः कदाचिदलङ्कार निबन्धने तदाक्षिप्ततयैवानपेक्षितरसबन्धः प्रबन्धमारभते तदुपदेशार्थमिदमुक्तम् । दृश्यन्ते च कवयोऽलङ्कारनिबन्धनैकरसा अनपेक्षितरसाः प्रबन्धेषु । किञ्च –
अनुस्वानोपमात्मापि प्रभेदो य उदाहृतः । ध्वनेरस्य प्रबन्धेषु भासते सोऽपि केषुचित् ॥ १५ ॥
अस्य विवक्षितान्यपरवाच्यस्य ध्वनेरनुरणनरूपन्यङ्गयोऽपि यः प्रभेद उदाहृतो द्विप्रकारः सोऽपि प्रबन्धेषु केषुचिद्द्योतते । तद्यथा मधुमथनविजये पाञ्चजन्योक्तिषु । यथा वा कामदेवस्य सहचरसमागमे विषमत्राणलीलायाम् । यथा च गृध्रगोमायुसंवादादौ महाभारते ।
Page #465
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
सुप्तिऋचनसम्बन्धस्तथा कारकशक्तिभिः । कृत्तद्धितसमासैश्च द्योत्योऽलक्ष्यक्रमः कचित् ।। १६ ॥
अलक्ष्यक्रमो ध्वनेरात्मा रसादि : मुविशषेम्ति विशषेवचनविशेष सम्बन्धविशेषैः कारकशक्तिभिः कृद्विशेषैम्तद्धितविशेषः समामेश्चेति चशब्दान्निपातोपसर्गकालादिभिः प्रयु तैरभिव्यज्यमानो दृश्यते । यथान्यक्कारो ह्ययमेव मे यदरयस्तत्राप्यमो तापमः ।
सोऽप्यत्रव निहन्ति रासमकुक नीवत्यहा रावणः । धिग्धिक शक्रनित प्रबोधितवता किं कुम्भकर्णेन वा
स्वर्गग्रामटिकाविलुण्ठनवृथोच्छूनैः किमेभिर्भुजैः ।। अत्र हि श्लोके भूयसा सर्वेषामप्येषां स्फुटमेव व्यञ्जकत्वं दृश्यते । तत्र • मे यदरयः । इत्यनेन सुप्सम्बन्धवचनानामभिव्यञ्जकत्वम् । 'तत्राप्यसो नापम ' इत्यत्र तद्धितनिपातयोः । 'सोऽप्यत्रैव निहन्ति राक्षसकुलं जीवत्यहो रावणः इत्यत्र तिङ्कारकशक्तीनाम् । · धिग्धिक शक्रजितम् इत्यादौ श्लोकाः कृत्तद्धितसमामोपमाणाम । एवंविधम्य व्यञकभूयस्त्वे च घटमाने काव्यस्य मातिशायिनी बन्धच्छाया ममुन्मीलति । यत्र हि व्यङ्गयावभामिनः पदम्यकम्येव तावदाविभावम्तत्रापि काव्ये कापि बन्धच्छाया किमुत यत्र तेषां बहूनां ममवायः । यथात्रानन्तरीदितश्लोके । अत्र हि · रावण इत्यस्मिन् पढ़े:र्थान्नग्मंकमिनवाच्येन ध्वनिप्रभेदेनालङ्कृतेऽपि पुनरनन्तरोक्तानां व्यञ्जकप्रकाराणामुद्भामनम् । दृश्यन्ते च महात्मनां प्रतिभाविशेषभानां बाहुल्येनेवविधा वन्धप्रकाराः । यथा महर्षयामस्य
अतिक्रान्तमुग्वाः कालाः प्रत्युपस्थितदारुणाः । श्वः श्वः पापीयदिवमाः पृथिवी गतयौवना ।। अत्र हि कृत्तद्धितवचनैरलक्ष्यक्रमव्यङ्गयः, · पृथिवी गतयौवना'
Page #466
--------------------------------------------------------------------------
________________
३-१६]
म्वन्यालोकः इत्यनेन चात्यन्ततिरस्कृतवाच्यो ध्वनिप्रकारः प्रकाशितः ।
एषां च सुबादीनामेकैकशः समुदितानां च व्यञ्जकत्वं महाकवीनां प्रबन्धेषु प्रायेण दृश्यते । सुबन्तस्य व्यञ्जकत्वं यथा -
तालैः शिञ्जद्वलयसुभगैः कान्तया नर्तितो मे ।
यामध्यास्ते दिवसविगमे नीलकण्ठः सुहृद्धः ॥ तिन्तस्य यथा -
अवसर रोउं चिअ णिम्मिआइँ मा पुंस मे हअच्छीइं । दसणमेत्तुम्भत्तेहिं जेहिं हिअअं तुह ण णाअम् ।। [ अपसर रोदितुमेव निर्मिते मा पुंसय हते अक्षिणी मे । दर्शनमात्रोन्मताभ्यां याम्यां तव हृदयं न ज्ञातम् ॥
[इति च्छाया] यथा वा -
मा पंथं रुंध महं अवेहि बालअ अहो सि अहिरीओ। अम्हे अणिरिक्काओ सुण्णघरं रक्खिदव्वं णो॥ [मा पन्थानं रुधः मम अपेहि बालक अहो असि अह्रोकः।
वयं परतंत्राः शून्यगृहं रक्षितव्यं नः ।। इति च्छाया ] सम्बन्धस्य यथा -
अण्णत्थ वच्च बालअ ण्हाअंति कीस पुलोएसि । एअं भो जाआभीरुआण तूहं चिअ ण होइ । [ अन्यत्र बन बालक स्नान्ती किं मां पश्यसि ।
एतद् भो जायाभीरुकाणां तीर्थमेव न भवति ॥ इति च्छाया ] कृतकप्रयोगेषु प्राकृतेषु तद्धितविषये व्यञ्जकत्वमावेद्यत एव । अवज्ञातिशये कः । समासानां च वृत्त्यौचित्येन विनियोजने ।
Page #467
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
निपातानां व्यञ्जकत्वं यथा
अयमेकपदे तया वियोगः प्रियया चोपनतः सुदुःमहा मे ।
नववारिधरोदयादहोभिभवितव्यं च निरातपत्वरम्यैः ।। इत्यत्र चशब्दः । यथा वा
मुहुरगुलिमवृताधरौष्ठं प्रतिषेधाक्षरविक्लवाभिरामम । मुखमंमविवनि पश्मलाक्ष्याः कथमप्युन्नमितं न चुम्बितं तु ।।
अत्र तुशब्दः । निपातानां प्रमिद्धमपीह द्योतकत्वं रमापेक्षयोक्तमिति द्रष्टव्यम् । उपमगाणां व्यञ्जकत्वं यथा
नीवाराः शुकगर्भकोटरमुग्वभ्रष्टास्तरूणामधः प्रस्निग्धाः क्वचिदिगुदीफलभिदः सूच्यन्त एवोपलाः । विश्वासोपगमादभिन्नगतयः शब्दं सहन्ते मृगा
स्तोयाधारपथाश्च वल्कलशिग्वानिप्यन्दलेखाङ्किताः ।। इत्यादौ । द्वित्राणां चोपसगाणामेकत्र पदे यः प्रयोगः सोऽपि ग्मव्यक्त्यनुगुणतयव निर्दोषः। यथा - प्रिभ्रश्यत्युत्तरीयत्विषि तमसि ममुद्रीक्ष्य वीनावृतीन्द्राग्जन्तून ' इत्यादौ। यथा वा - ' मनुष्यवृत्त्या ममुपाचरन्तम् ' इत्यादौ ।
निपातानामपि तथैव । यथा - • अहो बतासि स्पृहणीयवीर्यः इत्यादौ । यथा वा -
ये जीवन्ति न मान्ति ये स्म वपुषि प्रीत्या प्रनृत्यन्ति च प्रस्यन्दिप्रमदाश्रवः पुलकिता दृष्टे गुणिन्यूर्जिते । हा विक्कष्टमहो क्व यामि शरणं तेषां जनानां कृते
नीतानां प्रलयं शठेन विधिना माधुद्विषः पुष्यता ।। इत्यादौ ।
Page #468
--------------------------------------------------------------------------
________________
३-१६]
ध्वन्यालोकः पदपौनरुक्त्यं च व्यञ्जकत्वापेक्षयैव कदाचित्प्रयुज्यमानं शोभा मावहति । यथा -
यद्वञ्चनाहितमतिर्बहुचाटुगर्भ
कार्योन्मुखः खलजनः कृतकं ब्रवीति । तत्साधवो न न विदन्ति विदन्ति किन्तु
कर्तुं वृथा प्रणयमस्य न पारयन्ति ।। इत्यादौ । कालस्य व्यञ्जकत्वं यथा
समविसमणिव्विसेसा समंतओ मंदमंदसंचारा ।
अइरा होहिंति पहा मणोरहाणं पि दुल्लंधाः ॥ [समविषमनिर्विशेषाः समन्ततो मन्दमन्दसञ्चाराः । अचिराद्भविष्यन्ति पन्थानो मनोरथानामपि दुर्लक्ष्याः ।। इति च्छाया ]
अत्र ह्यचिराद्भविष्यन्ति पन्थान इत्यत्र भविष्यन्तीत्यस्मिन् पदे प्रत्ययः काळविशेषाभिधायी रसपरिपोषहेतुः प्रकाशते । अयं हि गाथार्थः प्रवासविप्रलम्भशृङ्गारविभावतया विभाव्यमानो रसवान् । यथात्र प्रत्ययांशो व्यञ्जकस्तथा क्वचित्प्रकृत्यंशोऽपि दृश्यते । यथा
तद्नेहं नतभित्ति मन्दिरमिदं लब्धावगाहं दिवः सा धेनुर्जरती चरन्ति करिणामेता घनाभा घटाः । स क्षुद्रो मुसलध्वनिः कलमिदं सङ्गीतकं योषितामाश्चर्य दिवसैर्द्विजोऽयमियती भूमिं समारोपितः ।।
अत्र श्लोके दिवसैरित्यस्मिन् पदे प्रकृत्यशो द्योतकः । मर्वनाम्नां च व्यञ्जकत्वं यथानन्तरोक्ते श्लोके । अत्र च सर्वनाम्नामेव व्यञ्जकत्वं हृदि व्यवस्थाप्य कविना क्वेत्यादिशब्दप्रयोगो न कृतः । अनया दिशा सहृदयैरन्येऽपि व्यञ्जकविशेषाः स्वयमुत्प्रेक्षणीयाः । एतच्च सर्व पदवाक्यरचना
Page #469
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
द्योतनोक्त्यैव गतार्थमपि वैचित्र्येण व्युत्पत्तये पुनरुक्तम् ।
ननु चार्थसामर्थ्याक्षेप्या रसादय इत्युक्तम. तत्र सुत्रादीनां व्यञ्जकत्ववैचित्र्यकथनमनन्वितमेव । उक्तमत्र पढ़ानां व्यञ्जकत्वोक्त्यवसरे । किञ्चार्थविशेषाक्ष्येप्यत्वेऽपि रमादीनां तेषामर्थविशेषाणां व्यञ्जकशब्दाविनाभा वित्वाद्यथाप्रदर्शितं व्यञ्जकस्वरूपपरिज्ञानं विभज्योपयुज्यत एव। शब्दविशेषाणां चान्यत्र च चारुत्वं यद्विभागेनोपदर्शितं तदपि तेषां व्यञ्जकत्वेनैवावस्थितमित्यवगन्तव्यम् ।
૬૪
[३-१७,
यत्रापि न तत् संप्रतिभासते तत्रापि व्यञ्जके रचनान्तरं यदृष्टं सौष्ठवं तेषां प्रवाहपतितानां तदेवाभ्यासादपाद्धतानामप्यवभासत इत्यवमातव्यम् । कोऽन्यथा तुल्ये वाचकत्वे शब्दानां चारुत्वविषयो विशेषः स्यात् । अन्य एवासौ सहृदयसंवेद्य इति चेत् किमिदं सहृदयत्वं नाम किं रसभावानपेक्षकाव्याश्रित समयविशेषाभिज्ञत्वम् उत रसभावादिमयकाव्यस्वरूपपरिज्ञाननैपुण्यम् ? पूर्वस्मिन् पक्षे तथाविध सहृदय व्यवस्थापितानां शब्दविशेषाणां चारुत्वनियमो न स्यात् । पुनः समयान्तरेणान्यथापि व्यवस्थापनसम्भवात् । द्वितीयस्मिंस्तु पक्षे रसज्ञतैव सहृदयत्वमिति । तथाविधैः सहृदयैः संवेद्यो रसादिसमर्पणसामर्थ्यमेव नैसर्गिकं शब्दानां विशेष इति व्यञ्जकत्वाश्रय्येव तेषां मुख्यं चारुत्वम् । वाचकत्वाश्रयस्तु प्रसाद एवार्थापेक्षायां तेषां विशेषः । अर्थानपेक्षायां त्वनुप्रासादिरेव ।
एवं रसादीनां व्यञ्जकस्वरूपमभिधाय तेषामेव विरोधिरूपं लक्षयितुमिदमुपक्रम्यते । -
प्रबन्धे मुक्तके वापि रसादीन्बन्धुमिच्छता ।
यत्नः कार्यः सुमतिना परिहारे विरोधिनाम् ॥ १७ ॥
Page #470
--------------------------------------------------------------------------
________________
३-१८,१९]
ध्वन्यालोकः प्रबन्धे मुक्तके वापि रमभावनिबन्धनं प्रत्यादृतमनाः कविर्विरोधिपरिहारे परं यत्नमादधीत । अन्यथा त्वस्य रसमयः श्लोक एकोऽपि मम्यङ्न सम्पद्यते ।
कानि पुनस्तानि विरोधीनि यानि यत्नतः कवेः परिहर्तव्यानीत्युच्यतेविरोधिरससम्बन्धिविभावादिपरिग्रहः । विस्तरेणान्वितस्यापि वस्तुनोऽन्यस्य वर्णनम् ।। १८ ।। अकाण्ड एव विच्छित्तिरकाण्डे च प्रकाशनम् । परिपाषं गतस्यापि पौनःपुन्येन दीपनम् । रसस्य स्याविरोधाय वृत्यनौचित्यमेव च ॥ १९ ॥
प्रस्तुतरसापेक्षया विरोधी यो रसस्तस्य सम्बन्धिनां विभावानुभावव्यभिचारिणां परिग्रहो रसविरोधहेतुकः सम्भावनीयः । तत्र विरोधिरसविभावपरिग्रहो यथा शान्तरमविभावेषु तद्विभावतयैव निरूपितेष्वनन्तरमेव शृङ्गारादिविभाववर्णने । विरोधिरसभावपरिग्रहो यथा प्रियं प्रति प्रणयकलहकुपितासु कामिनीषु वैराग्यकथाभिरनुनये । विरोधिरसानुभावपरिग्रहो यथा प्रणयकुपितायां प्रियायामप्रमीदन्त्यां नायकस्य कोपावेशविवशस्य रौद्रानु भावर्णने ।
अयं चान्यो रसभङ्गहेतुर्यत्प्रस्तुतरसापेक्षया वस्तुनोऽन्यस्य कथञ्चिदन्वितस्यापि विस्तरेण कथनम् । यथा विप्रलम्भशृङ्गारे नायकम्य कस्यचिद्व
यितुमुपक्रान्ते कवेयमकाद्यलङ्कारनिबन्धनरसिकतया महता प्रबन्धेन पर्वतादिवर्णनम् । अयं चापरो रसभङ्गहेतुरवगन्तव्यो यदकाण्ड एव विच्छित्तिः रसस्याकाण्ड एव च प्रकाशनम् । तत्रानवसरे विरामो रसस्य यथा नायकस्य कस्यचित्गृहणीयसमागमया नायिकया कयाचित्परां परिपोषपदवी प्राप्ते प्रकारे विदिते च परस्परानुरागे समागमोपायचिन्तोचितं व्यवहारमुत्सृज्य
Page #471
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-१९
स्वतन्त्रतया व्यापारान्तरवर्णने । अनवसरे च प्रकाशनं रसस्य यथा प्रवृत्ते प्रकृद्धविविक्वीरसड़ये कल्पसङ्ख्यकल्पे सलाम देवप्रायस्यापि तावन्नायकस्यानुपक्रान्तविप्रलम्भशृङ्गारस्य निमित्तमुचितमन्तरेणैव शृङ्गारकथायामवतारवर्णने । न चैवंविधे विषये दैवव्यामोहितत्वं क्यापुरुषम्य परिहारो यतो रसबन्ध एव कवेः प्राधान्येन प्रवृत्तिनिबन्धनं युक्तम् । इतिवृत्तवर्णनं तदुपाय एवेत्युक्तंःप्राक् ' आलोकार्थी यथा दीपशिखायां यत्नवाञ्जनः' इत्यादिना ।
अत एव चेतिवृत्तमात्रवर्णनप्राधान्येऽङ्गाङ्गिभावरहितरसभावनिबन्धने च कवीनामेवंविधानि स्खलितानि भवन्तीति रसादिरूपव्यङ्गयतात्पर्यमेवेषां युक्तमिति यत्नोऽस्माभिरारब्धो न ध्वनिप्रतिपादनमात्राभिनिवेशेन । पुनश्चायमन्यो रसभङ्गहेतुरवधारणीयो यत्परिपोषं गतस्यापि रसस्य पौनःपुन्येन दीपनम् । उपभुक्तो हि रमः स्वसामग्रीलब्धपरिपोषः पुनः पुनः परामृश्यमाणः परिम्लानकुसुमकल्पः कल्पते । तथा वृत्तेर्व्यवहारस्य यदनौचित्यं तदपि रसभङ्गहेतुरेव । यथा नायकं प्रति नायिकायाः कस्याश्चिदुचितां भङ्गिमन्तरेण स्वयं सम्भोगाभिलाषकथने । यदि वा वृत्तीनां भरतप्रसिद्धानां कैशिक्यादीनां काव्यालङ्कारान्तरप्रसिद्धानामुपनागरिकाद्यानां वा यदनौचित्यमविषये निबन्धनं तदपि रसभङ्गहेतुः । एवमेषां रसविरोधिनामन्येषां चानया दिशा स्क्यमुप्रेक्षितानां परिहारे सत्कविभिखहितैर्भवितव्यम् । परिकर श्लोकाश्चात्र -
मुख्या व्यापारविषयाः सुकवीनां रसादयः । तेषां निबन्धने भाव्यं तैः सदैवाप्रमादिभिः ॥ नीरसस्तु प्रबन्धो यः सोऽपशब्दो महान् कवेः ।. म तेनाकविरेव म्यादन्येनाम्मृतलक्षणः ।। पूर्वे विशृङ्खलगिरः कवयः प्राप्तकीर्तयः । तान्ममाश्रित्य न त्याज्या नीतिरेषा मनीषिणा ।।
Page #472
--------------------------------------------------------------------------
________________
El.
भन्यालोकः वाल्मीकिव्यासमुख्याश्च ये प्रख्याताः कवीश्वराः ।
तदभिप्रायबायोऽयं नास्माभिर्दर्शितो नयः ।। इति । विवाक्षिते रसे लब्धप्रतिष्ठे तु विरोधिनाम् । बाध्यानामङ्गभावं वा प्राप्तानामुक्तिरच्छला ॥२०॥
स्वसामग्रया लब्धपरिपोषे तु विवक्षिते रसे विरोधिनां विरोधिरसाङ्गानां बाध्यानामङ्गभावं वा प्राप्तानां सतामुक्तिरदोष, । बाध्यत्वं हि विरोधिनां शक्याभिभवत्वे सति नान्यथा । तथाच तेषामुक्तिः प्रस्तुतरमपरिपोषायेव सम्पद्यते । अङ्गभावं प्राप्तानां च तेषां विरोधित्वमेव निवर्तते । अङ्गभावप्राप्तिर्हि तेषां स्वाभाविकी समारोपकृता वा । तत्र येषां नैसर्गिकी तेषां ताक्दुक्तावविरोध एव । यथा विप्रलम्भशृङ्गारे तदङ्गानां व्याध्यादीनां, तेषां च तदङ्गानामेवादोषो नातदङ्गानाम् । तदङ्गत्वे च सम्भवत्यपि मरणम्योपन्यासो न ज्यायान् । आश्रयविच्छेदे रसस्यात्यन्तविच्छेदप्राप्तेः । करुणस्य तु तथाविध विषये परिपोषो भविष्यतीति चेत् न; तस्याप्रस्तुतत्वात्, प्रस्तुतस्य च विच्छेदात् । यत्र तु करुणरसस्यैव काव्यार्थत्वं तत्राविरोधः । शृङ्गारे वा मरणस्यादीर्घकालप्रत्यापत्तिसम्भवे कदाचिदुपनिबन्धो नात्यन्तविरोधी । दीर्घकालप्रत्यापत्तौ तु तस्यान्तरा प्रवाहविच्छेद एवेत्येवंविधेतिवृत्तोपनिवन्धनं रमवन्धप्रधानेन कविना परिहर्तव्यम् ।
तत्र लब्धप्रतिष्ठे तु विवक्षिते रसे विरोधिरसाङ्गानां बाध्यत्वेनोक्ताबदोषो यथा
क्वाकार्य शशलक्ष्मणः क्वः च कुलं भूयोऽपि दृश्येत सा दोषाणां प्रशमाय मे श्रुतमहो कोपेऽपि कान्तं मुखम् । किं वक्ष्यन्त्यपकल्मषाः कृतधियः स्वप्नेऽपि सा दुर्लभा चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा:धन्योऽधरं पास्यति ।।
Page #473
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-२० यथावा पुण्डरीकम्य महाश्वतां प्रति प्रवृत्तनिर्भरानुरागम्य द्वितीयमुनिकुमारोपदेशवणेन । स्वाभाविक्यामङ्गभावप्राप्तावदोषो यथा
भ्रमिमरतिमलमहृदयतां प्रलयं मृच्छां तमः शरीरमादम् ।
मरणं च जलदभुजगनं प्रसय कुरुते विषं वियोगिनीनाम् ।। इत्यादों । ममारोपितायामप्यविरोधो यथा ' पाण्डक्षामम' इत्यादौ । यथावा- ." कोपात्कोमललोलबाहुलतिकापाशेन " इत्यादौ । इयं चाङ्गभावप्राप्तिरन्या यदधिकारिकत्वात्प्रधान एकस्मिन् वाक्याथै ग्मयोभोवयोवा परस्परविरोधिनोद्वयोरङ्गभावगमनं तम्यामपि न दोषः । यथा 'क्षिप्तो हम्नावलग्नः' इत्यादौ । कथं तत्राविरोध इति चेत्. द्वयोरपि तयोरन्यपरत्वेन व्यवस्थानात् । अन्यपरत्वेऽपि विरोधिनोः कथं विरोधनिवृत्तिरिति चेत्. उच्यते-विधी विरुद्धसमावेशस्य दुष्टत्वं नानुवादे । यथा__एहि गच्छ पतोत्तिष्ठ वद मौनं समाचर ।
एवमाशाग्रहग्रस्तैः क्रीडन्ति धनिनोऽर्थिभिः ।। इत्यादौ । अत्रहि विधिप्रतिषेधयोरनूराणानत्वेन ममावेशे न विरोध स्तथेहापि भवति । श्लोके ह्यस्मिन्नीर्ष्याविप्रलम्भशृङ्गारकरुणवस्तुनोनविधीयमानत्वम् । त्रिपुररिपुप्रभावातिशयस्य वाक्यार्थत्वात्तदङ्गत्वेन च तयोव्यवस्थानात् ।
न च ग्मेषु विध्यनुवादव्यवहारो नास्तीति शक्यं वक्तुम्, तेषां वाक्यार्थत्वेनाभ्युपगमात् । वाक्याथम्य च वाच्यम्य यौ विध्यनुवादौ तौ नदाक्षिप्तानां रसानां केन वार्यते । यी साक्षाद्रसादीनां काव्यार्थता नाम्युपगम्यते, तैस्तेषां तन्निमित्तता तावदवश्यमभ्युपगन्तव्या । तथाप्यत्र लोके न विरोधः । यस्गाइनुद्यमानाङ्गनिमित्तोभयरसवस्तुसहकारिणो विधीयमानांशाद्भावविशेषप्रतीतिरुत्पद्यते नतश्च न कश्चिद्विगेधः । दृश्यते हि विरुद्धोभयसहकारिणः
Page #474
--------------------------------------------------------------------------
________________
३-२०]
ध्वन्यालोकः
कारणात्कार्यविशेषोत्पत्तिः । विरुद्धफलोत्पादन हेतुत्वं हि युगपदेकस्य कारणस्य विरुद्धं न तु विरुद्धोभयसहकारित्वम । एवंविधविरुद्धपदार्थविषयः कथम भिनयः प्रयोक्तव्य इति चेत्, अनूद्यमानैवंविधवाच्यविषय: या वाती सात्रापि भविष्यति । एवं विध्यनुवादनयाश्रयेणात्र लोके परिहृतस्तावद्विरोधः ।
किं च नायकस्याभिनन्दनीयोदयस्य कस्यचित्प्रभावातिशयवर्णनं तत्प्रतिपक्षाणां यः करुणो रसः स परीक्षकाणां वैक्लव्यं नादधाति प्रत्युत प्रीत्यतिशयनिमित्ततां प्रतिपद्यत इत्यतस्तस्य कुण्ठशक्तिकत्वात्तद्विरोधविधायिनो न कश्विद्दोषः । तस्माद्वाक्यार्थीभूतस्य रसस्य भावस्य वा विरोधी ग्मविरोधीति वक्तुं न्याय्यः न त्वङ्गभूतस्य कस्यचित् ।
६९
अथवा वाक्यार्थीभूतस्यापि कस्यचित्करुणरसविषयस्य तादृशेन शृङ्गारवस्तुना भङ्गिविशेषाश्रयेण संयोजनं रसपरिपोषायैव जायते । यतः प्रकृतिमधुराः पदार्थाः शोचनीयतां प्राप्ताः प्रागवस्थाभाविभिः संस्मर्यमाणै र्विलासैरधिकतरं शोकावेशमुपजनयन्ति । यथा
अयं स रशनोत्कर्षी पीनस्तनविमर्दनः । नाम्यूरुजघनस्पर्शी नीवीविस्त्रंसनः करः ॥
इत्यादौ ।
तदत्र त्रिपुरयुवतीनां शाम्भवः शराग्निराद्रीपराधः कामी यथा व्यवहरति स्म तथा व्यवहृतवानित्यनेनापि प्रकारेणान्त्येव निर्विरोधत्वम् । तस्माद्यथा यथा निरूप्यते तथा तथात्र दोषाभावः । इत्थं च
क्रामन्त्यः क्षतकोमलाङ्गुलिगलद्रक्तैः सदर्भाः स्थलीः पादैः पातितयावकैरिव पतद्वाप्पाम्बुधौताननाः । भीता भर्तृकरावलम्बितकर। स्त्वद्वैरिनार्योऽधुना दावाग्निं परितो भ्रमन्ति पुनरप्यद्विवाहा इव ।।
Page #475
--------------------------------------------------------------------------
________________
७०
प्वन्यालोकः
[३-२१,२२,२३
इत्येवमादीनां सर्वेषामेव निर्विरोधत्वमवगन्तव्यम् । एवं तावद्रसादीनां विरोधिरसादिभिः समावेशासमावेशयोर्विषयविभागो दर्शितः ।
___ इदानीं तेषामेकप्रबन्धविनिवेशने न्याय्यो यः क्रमस्तं प्रतिपादयितमुच्यते -
प्रसिद्धेऽपि प्रबन्धानां नानारसनिबन्धने । एको रसोङ्गीकर्तव्यस्तेषामुत्कर्षमिच्छता ॥२१॥
प्रवन्धेषु महाकाव्यादिषु नाटकादिषु वा विप्रकीर्णतयाङ्गाङ्गिभावेन बहवो रसा उपनिबध्यन्त इत्यत्र प्रसिद्धौ सत्यामपि यः प्रबन्धानां छायातिशययोगमिच्छति तेन तेषां रमानामन्यतमः कश्चिद्विवक्षितो रमोऽङ्गित्वेन विनिवेशयितव्य इत्ययं युक्ततरो मार्गः ।
ननु रमान्तरेषु बहुषु प्राप्तपरिपोषेषु सत्सु कथमकम्याङ्गिता न विरुध्यत इत्याशङ्कयेदमुच्यते -
रसान्तरसमावेशः प्रस्तुतस्य रसस्य यः। नोपहन्त्यङ्गितां सोऽस्य स्थायित्वेनावमासिनः ॥ २२ ॥
प्रबन्धेषु प्रथमतरं प्रस्तुतः सन् पुनः पुनरंनुसन्धीयमानत्वेन स्थायी यो रमस्तम्य मकलबन्धव्यापिनो रमान्तरैरन्तरालवर्तिभिः समावेशो यः म नाङ्गितामुपहन्ति । एतदवोपपादयितुमुच्यते
कायमेकं यथा व्यापि प्रबन्धस्य विधीयते । नथा रसम्यापि विधो विरोधो नैव विद्यते ॥२३॥
मन्ध्यादिमयस्य प्रबन्धशरीरस्य यथा कार्यमेकमनुयायि व्यापक कल्प्यते न च तत्कार्यान्तरैनै सङ्कीयते. न च तैः सङ्कीर्यमाणस्यापि तस्य प्राधान्यमपचीयत नथैव रसस्याप्येकस्य सन्निवेशे क्रियमाणे विरोधो न
Page #476
--------------------------------------------------------------------------
________________
३-२४]
वन्यालोकः
कश्चित् । प्रत्युत प्रत्युदितविवेकानामनुसन्धानवतां सचेतसां तथाविधे विषये प्रादातिशयः प्रवर्तते ।
ननु येषां रसानां परम्पराविरोधः यथा - वीरशृङ्गारयोः शृङ्गारहास्ययोः रौद्रशृङ्गारयोर्वीराद्भुतयोर्वीररौद्रयो रौद्रकरुणयोः शृङ्गाराद्भुतयोर्वा तत्र भवत्वङ्गाङ्गिभावः । तेषां तु स कथं भवेद्येषां परस्परं बाध्यबाधकभावः । यथा – शृङ्गारबीभत्सयोर्वीरभयानकयोः शान्तरौद्रयोः शान्तशृङ्गारयो वर्वा इत्याशङ्कयेदमुच्यते -
अविरोधी विरोधी वा रसोगिनि रसान्तरे । परिपोषं न नेतव्यस्तथा स्यादविरोपिता ॥२४॥
अङ्गिनि रमान्तरे शृङ्गारादौ प्रबन्धव्यङ्गये सति अविरोधी विरोधी वा रसः परिपोषं नं नेतव्यः । तत्राविरोधिनो रसस्याङ्गिरसापेक्षयात्यन्त. माधिक्यं न कर्तव्यमित्ययं प्रथमः परिपोषपरिहारः । उत्कर्षसाम्येऽपि तयोर्विरोधासम्भवात् । यथा
एकत्तो रुअइ पिआ अण्णत्तो समरतूरणिग्घोसो ।
हेण रणरसेण अ भडस्स दोलाइअं हिअअं ॥ [ एकतो रोदिति प्रिया अन्यतः समरतूयनिर्घोषः ।
म्नेहेन रणरसेन च भटम्य दोलायितं हृदयम् ॥ इति च्छाया! यथावा--
कण्ठाच्छित्वाक्षमालावल्यमिव करे हारमावर्तयन्ता कृत्वा पर्यवन्धं विषधरपतिना मेखलाया गुणेन । मिथ्यामन्त्राभिनापस्फुरदधरपुटव्यञ्जिताव्यक्तहासा
देवी सन्ध्याम्यसूयाहसितपशुपतिस्तत्र दृष्टा तु वोऽव्यात् ।। इत्यत्र ।
अङ्गिरसविरुद्धानां न्यभिचारिणां प्राचुर्येणानिवेशनम्, निवेशने वा
Page #477
--------------------------------------------------------------------------
________________
७२
ध्वन्यालोकः
[३-२५
क्षिप्रमेवाङ्गिरसव्यभिचार्यनुवृत्तिरिति द्वितीयः । अङ्गत्वेन पुनः पुनः प्रत्यवेक्षा परिपोषं नीयमानस्याप्यङ्गभूतस्य रसत्येति तृतीयः । अनया दिशान्येऽपि प्रकारा उत्प्रेक्षणीयाः । विरोधिनस्तु रसस्याङ्गिरसापेक्षया कस्यचिन्न्यूनता सम्पादनीया । यथा शान्तेऽङ्गिनि शृङ्गारस्य शृङ्गारे वा शान्तस्य । परिपोषरहितस्य रसस्य कथं रसत्वमिति चेत्-उक्तमत्राङ्गिरमापेक्षयेति । अङ्गिनो हि रसस्य यावान् परिपोषस्तावांस्तस्य न कर्तव्यः; स्वतस्तु सम्भवी परिपोषः केन वायते । एतच्चापक्षिकं प्रकर्षयोगित्वमेकस्य रसस्य बहुरसेषु प्रबन्धेषु रसानामङ्गाङ्गिभावमनभ्युपगच्छताप्यशक्यप्रतिक्षेपमित्यनेन प्रकारेणाविरोधिनां विरोधिनां च रसानामङ्गाङ्गिभावेन समावेशे प्रबन्धेषु स्यादविरोध : । एतच्च सर्व येषां रसो रसान्तरस्य व्यभिचारीभवति इति दर्शनं तन्मतेनोच्यते । मतान्तरे तु रसानां स्थायिनो भावा उपचाराद्रसशब्देनोक्तास्तेषामनत्वं निर्विरोधमेव ।
एवमविरोधिनां विरोधिनां च प्रबन्धस्थेनाङ्गिना रसेन समावेशे साधारणमविरोधोपायं प्रतिपाद्येदानी विरोधिविषयमेव तं प्रतिपादयितुमिदमुच्यते ।
विरुद्धैकाश्रयो यस्तु विरोधी स्थायिनो भवेत् । स विभिन्नाश्रयः कार्यस्तस्य पोषेऽप्यदोषता ॥२५॥
ऐकाधिकरण्यविरोधी नैरन्तयविरोधी चेति द्विविधो विरोधी। तत्र प्रबन्धस्थेन स्थायिनाङ्गिना रमेनौचित्यापेक्षया विरुद्धकाश्रयो यो विरोधी, यथा वीरण भयानकः. स विभिन्नाश्रयः कार्यः। तस्य वीरस्य य आश्रयः कथानायकम्तद्विपक्षविषये सन्निवेशयितव्यः । तथा सति च तस्य, विरोधिनोऽपि यः परिपोषः स निर्दोषः । विपक्षविषये हि भयातिशयवर्णने नायकम्य नयपराक्रमादिसम्पत्सुतरामुद्योतिता भवति । एतच्च मदीयेऽर्जुनचरितेऽर्जुनम्य पातालावतरणप्रसङ्गे वैशयेन प्रदर्शितम् ।
Page #478
--------------------------------------------------------------------------
________________
३-२६,२७]
ध्वन्यालोकः
एवमैकाधिकरण्यविरोधिनः प्रबन्धस्थेन स्थायिना रसेनाङ्गभावगमने निर्विरोधित्वं यथा तथा दार्शतम् । द्वितीयस्य तु तत्प्रतिपादयितुमुच्यते
एकाश्रयत्वे निर्दोषो नैरन्तर्ये विरोधवान् । रसान्तरव्यवधिना रसो व्यङ्गन्यः सुमेधसा ॥२६॥
यः पुनरेकाधिकरणत्वे निर्विरोधो नैरन्तर्ये तु विरोधी स रसान्तरव्यवधानेन प्रबन्धे निवेशयितव्यः । यथा शान्तशृङ्गारौ नागानन्दे निवेशितौ ।
शान्तश्च तृष्णाक्षयसुखस्य यः परिपोषस्तल्लक्षणो रसः प्रतीयत एव । तथा चोक्तम्
यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् ।
तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशी कलाम् ।। इति । यदि नाम सर्वजनानुभवगोचरता तस्य नास्ति नैतावतासावलोकसामान्यमहानुभावचित्तवृत्तिविशेषः प्रतिक्षेप्तुं शक्यः । न च वीरे तस्यान्त-- भीवः कर्तुं युक्तः । तस्याभिमानमयत्वेन व्यवस्थापनात् । अस्य चाहकारप्रशमैकरूपतया स्थितेः । तयोश्चैवंविधविशेषसद्भावेऽपि ययैक्यं परिकल्प्यते तद्वीररौद्रयोरपि तथा प्रसङ्गः । दयावीरादीनां च चित्तवृत्तिविशेषाणां सर्वाकारमहङ्काररहितत्वे शान्तरसप्रभेदत्वम्, इतरथा तु वीरप्रभेदत्वमिति व्यवस्थाप्यमाने न कश्चिद्विरोधः । तदेवमस्ति शान्तो रसः । तस्य चाविरुद्धरमव्यवधानेन प्रवन्धे विरोधिरससमावेशे सत्यपि निर्विरोधत्वम्, यथा प्रदर्शिते विषये । एतदेव स्थिरीकर्तुमिदमुच्यते--
रसान्तरान्तरितयोरेकवाक्यस्थयोरपि । निवर्तते हि रसयोः समावेशे विरोपिता ॥२७॥
Page #479
--------------------------------------------------------------------------
________________
७४
ध्वन्यालोकः
[३-२८,२९ रमान्तरव्यवहितयोरेकप्रबन्धस्थयोर्वि रोधिता निवर्तत इत्यत्र न काचिद्भ्रान्तिः । यस्मादेकवाक्यम्थयोरपि रमयोरुक्तया नीत्या विरुद्धता निवर्तते । यथा
भूरेणुदिग्धान्नवपारिजातमालारजोवासितबाहुमध्याः । गाढं शिवाभिः परिरम्यमाणान्सुराङ्गनाश्लिष्टभुनान्तरालाः ।। सशोणितैः कन्यभुजां मुकुरद्भिः पक्षैः खगानामुपवीज्यमानान् । संवनिताश्चन्दनवारिमेकैः सुगन्धिभिः कल्पलतादुकूलैः ।। विमानपर्यङ्कतले निषण्णाः कुतूहलाविष्टतया तदानीम् ।
निर्दिश्यमानांल्ललनाङ्गुलीर्भिवीराः स्वदेहान् पतितानपश्यन् ।। इत्यादौ । अत्रहि शृङ्गारबीभत्सयोस्तदङ्गयोवी वीररमव्यवधानेन समावेशो न विरोधी ।
विरोधमविरोधं च सर्वत्रेत्यं निरूपयेत् । विशेषतस्तु शृङ्गारे सुकुमारतमो बसौ ॥२८॥
यथोक्तलक्षणानुसारेण विरोधाविरोधौ सर्वेषु रसेषु प्रबन्धेऽन्यत्र च निरूपयेत्सहृदयः; विशेषतस्तु शङ्गारे । स हि रतिपरिपोषात्मकत्वाद्रतश्च स्वल्पेनापि निमित्तेन भङ्गमम्भवात्सुकुमारतमः सर्वेभ्यो रसेभ्यो मनागपि विरोधिसमावेशं न सहते ।
अवधानातिशयवान् रसे तत्रैव सत्कविः।
भवेत्तस्मिन् प्रमादो हि झटित्येवोपलक्ष्यते ॥ २९ ॥ तत्रैव च रसे सर्वेभ्योऽपि रसेम्यः सौकुमार्यातिशययोगिनि कविरवधानवान् प्रयत्नवान्स्यात् । तत्र हि प्रमाद्यतस्तस्य सहृदयमध्ये क्षिप्रमेवावज्ञाविषयता भवति । शृङ्गाररमो हि संसारिणां नियमेनानुभवविषयत्वात्सर्वरसेभ्यः कमनी
Page #480
--------------------------------------------------------------------------
________________
३-३०,३१]
वन्यालोकः
यतया प्रधानभूतः । एवं च सति
विनेयानुन्मुखीकर्तुं काव्यशोभार्यमेव वा। तद्विरुद्धरसस्पर्शस्तदङ्गानां न दुष्यति ॥३०॥
शृङ्गारविरुद्धरसस्पर्शः शृङ्गाराङ्गाणां यः स न केवलमविरोधलक्षणयोगे सति न दुष्यति यावद्विनेयानुन्मुखीकतुं काव्यशोभार्थमेव वा क्रियमाणो न दुष्यति । शृङ्गाररसाङ्गरुन्मुखीकृताः सन्तो हि विनेयाः सुखं विनयोपदेशान् गृह्णन्ति । सदाचारोपदशरूपा हि नाटकादिगोष्ठी विनेयजनहितार्थमेव मुनिभिरवतारिता।
किं च शृङ्गारस्य सकलजनमनोहराभिरामत्वात्तदङ्गसमावेशः काव्ये शोभातिशयं पुष्यतीत्यनेनापि प्रकारेण विरोधिनि रसे शृङ्गारागसमावेशो न विरोधी । ततश्च
सत्यं मनोरमा रामाः सत्यं रम्या विभूतयः ।
किं तु मत्ताङ्गनापाङ्गभङ्गलोलं हि जीवितम्:।। इत्यादिषु नास्ति रसविरोधदोषः।
विज्ञायेत्यं रसादीनामविरोधविरोधयोः। विषयं सुकविः काव्यं कुर्वन्मुहाति न कचित् ॥३१॥
इत्थमनेनानन्तरोक्तेन प्रकारेण रसादीनां रसभावतदाभासानां परस्परं विरोधस्याविरोधस्य च विषयं विज्ञाय सुकविः काव्यविषये प्रतिभातिशययुक्तः काव्यं कुर्वन्न क्वचिन्मुह्यति ।
एवं रसादिषु विरोधाविरोधनिरूपणस्योपयोगित्वं प्रतिपाद्य व्यञ्जकवाच्यवाचकनिरूपणस्यापि तद्विषयस्य तत्प्रतिपाद्यते---
Page #481
--------------------------------------------------------------------------
________________
७६
ध्वन्यालोकः
|३-३२,३३
वाच्यानां वाचकानां च यदौचित्येन योजनम् । रसादिविषयेणेतत्कर्म मुख्यं महाकवः ॥ ३२ ।।
वाच्यानामिनिवृत्तविशेषाणां वाचकानां च तद्विषयाणां रसादिविषयेणौचित्येन ययोजनमेतन्महाकवेमुख्यं कर्म । अयमेव हि महाकवेमुग्यो व्यापारी यद्रसादीनेव मुख्यतया काव्यार्थीकृत्य तद्वयक्त्यनुगुणत्वेन शब्दानामर्थानां चोपनिबन्धनम् ।
एतच्च रमादितात्पर्येण काव्यनिबन्धनं भरतादावपि सुप्रसिद्धमेवेति प्रतिपादयितुमाह
ग्मायनुगुणत्वन व्यवहारोऽयंशब्दयोः ।
औचित्यवान्यस्ता एता वृत्तयो द्विविधाः स्थिताः ॥३३॥
व्यवहारो हि वृत्तिरित्युच्यते । नत्र ग्मानुगुण औचित्यवान्वाच्याश्रयो यो व्यवहारस्ता एताः कशिक्याद्या वृत्तयः । वाचकाश्रयाश्चोपनागरिकाद्याः । वृत्तयो हि ग्मादितात्पर्यण मंनिवेशिताः कामपि नाट्यस्य काव्यस्य च च्छायामानहन्ति । रसादयो हि द्वयोरपि तयोर्जीवभूताः: इतिवृत्तादि तु शरीरभृतमेव । ___अत्र केचिदाहु:-" गुणगुणिन्यवहारो रसादीनामितिवृत्तादिभिः सह युक्तः, न तु जीवशरीरव्यवहारः । रसादिमयं हि वाच्यं प्रतिभासते न तु रमादिभिः पृथग्भूतम् ।" इति । अत्रोच्यते-यदि रसादिमयमेव वाच्यं यथा गौरत्वमयं शरीरम; एवं मति यथा शरीरे प्रतिभासमाने नियमेनैव गौरत्वं प्रतिभासते मवम्य तथा वाच्यत्वेन सहैव रमादयोऽपि सहृदयस्यांसहृदयस्य च प्रतिभामेरन् । न चैवमः तथा चैतत्प्रतिपादितमेव प्रथमोहयोते।
स्यान्मतम्; रत्नानामिव जात्यत्वं प्रतिपत्तविशेषतः संवेद्यं वाच्यानां
Page #482
--------------------------------------------------------------------------
________________
३-३३]
ध्वन्यालोकः
वाच्येन रसादिरूपत्वमिति । नैवम्; यतो यथा जात्यत्वेन प्रतिभासमाने रत्ने रत्नस्वरूपानतिरिक्तत्वमेव तस्य लक्ष्यते तथा रसादीनामपि विभावानुभावादिरूपवाच्याव्यति रिक्तत्वमेव लक्ष्ये त । न चैवम्; न हि विभावानुभावव्यभिचारिण एव रसा इति कस्यचिदवगमः । अत एव च विभावादिप्रतीत्यविनाभाविनी रसादीनां प्रतीतिरिति तत्प्रतीत्योः कार्यकारणभावन व्यवस्थानात्क्रमोऽ वश्यम्भावी । स तु लाघवान्न प्रकाशत इति ' अलक्ष्यक्रमा एव सन्तो व्यङ्गया रसादयः' इत्युक्तम् ।
__ननु शब्द एव प्रकरणाद्यवच्छिन्नो वाच्यव्यङ्गययोः सममेव प्रतीतिमुपजनयतीति किं तत्र क्रमकल्पनया। न हि शब्दस्य वाच्यप्रतीतिपरामर्श एव व्यञ्जकत्वे निबन्धनम् । तथाहि गीतादिशब्देभ्योऽपि रसाभिव्यक्तिरस्ति । न च तेषामन्तरा वाच्यपरामर्शः । अत्रापि ब्रूमः- प्रकरणाद्यवच्छेदेन व्यञ्जकत्वं शब्दानामित्यनुमतमेवैतदस्माकम् । किं तु तव्यञ्जकत्वं तेषां कदाचित्स्वरूपविशेषनिबन्धनं कदाचिद्वाचकशक्तिनिबन्धनम् । तत्र येषां वाचकशक्तिनिबन्धनं तेषां यदि वाच्यप्रतीतिमन्तरेणैव स्वरूपप्रतीत्या निष्पन्नं तद्भवेन्न तर्हि वाचकशक्तिनिबन्धनम् । अथ तन्निबन्धनं तन्नियमेनैव वाच्यवाचकभावप्रतीत्युत्तरकालत्वं व्यङ्गयप्रतीतेः प्राप्तमेव ।
स तु कमो यदि लाघवान्न लक्ष्यते तत्किं क्रियते । यदि च वाच्यप्रतीतिमन्तरेणैव प्रकरणाद्यवच्छिन्नशब्दमात्रसाध्या रसादिप्रतीतिः स्यात्तदवधारितप्रकरणानां वाच्यवाचकभावे च स्वयमव्युत्पन्नानां प्रतिपत्तॄणां काव्यमात्रश्रवणादेवासौ भवेत् । सहभावे च वाच्यप्रतीतेरनुपयोगः. उपयोगे वा न सहभावः । येषामपि स्वरूपविशेषप्रतीतिनिमित्तं व्यञ्जकत्वं यथा गीतादिशब्दानां तेषामपि स्वरूपप्रतीतर्व्यङ्गयप्रतीतेश्च नियमभावी क्रमः । तत्तु शब्दस्य क्रियापौवापयमनन्यसाध्यतत्फलघटनास्वाशुभाविनीषु वाच्येना
.
Page #483
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
विरोधिन्यभिधेयान्तरविलक्षणे रसादौ न प्रतीयते ।
क्वचित्त लक्ष्यत एव यथानुरणनरूपव्यङ्गयप्रतीतिषु । तत्रापि कथमिति चेदुच्यते – अर्थशक्तिमूलानुरणनरूपव्यङ्गये ध्वनौ तावदभिधेयस्य तत्सामध्योक्षिप्तस्य चार्थस्याभिधेयान्तरविलक्षणतयात्यन्तविलक्षणे ये प्रतीती तयोरशक्यनिह्नवो निमित्तनिमित्तिभाव इति स्फुटमेव तत्र पौर्वापर्यम् । यथा प्रथमोद्याने प्रतीयमानार्थसिद्ध्यर्थमुदाहृतासु गाथासु । तथाविध च विषये वाच्यव्यङ्गययोरत्यन्तविलक्षणत्वाद्यैव एकस्य प्रतीतिः सैवेतरस्येति न शक्यते वक्तुम | शब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गये तु ध्वनौ-
७८
गावो वः पावनानां परमपरिमितां प्रीतिमुत्पादयन्तु
[२-३३
इत्यादावर्यद्रयप्रतीतौ
शाब्द्यामर्थद्वयस्योपमानोपमेयभावप्रतीतिरुपमा वाचक
पदविरहे सत्यर्थमामर्थ्यादाक्षिप्तेति तत्रापि सुलक्ष्यमभिधेयव्यङ्गचालङ्कारप्रतीत्योः पौर्वापर्यम् ।
पदप्रकाशशब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गयेऽपि ध्वनौ विशेषणपदस्योभयार्थसम्बन्धयोम्यस्य योजकं पदमन्तरेण योजनमशाब्दमप्यर्थादवस्थितमित्यत्रापि पूर्वत्रदभिधेयतत्सामर्थ्याक्षिप्तालङ्कारमात्रप्रतीत्योः सुस्थितमेव पौर्वापर्यम् । आर्थ्यपि च प्रतिपत्तिस्तथाविधे विषये उभयार्थसम्बन्धयोम्यैशब्दसामर्थ्यप्रसाविति शब्दशक्तिमूला कल्प्यते ।
1
अविवक्षितवाच्यस्य तु वने प्रसिद्धस्वविषयवैमुख्यप्रतीतिपूर्वकमेवार्थान्तरप्रकाशनमिति नियमभावी क्रमः । तत्राविवक्षितवाच्यत्वादेव वाच्येन सह व्यङ्गयस्य क्रमप्रतीतिविचारो न कृतः । तस्मादभिधानाभिधेयप्रतीत्योरिव वाच्यव्यङ्गचप्रन।त्योर्निमित्तनिमित्तिभावान्नियमभावी क्रमः । स तूक्तयुक्त्या क्वचिलक्ष्यते कचिन्न लभ्यते ॥
तदेवं व्यञ्जकमुखेन ध्वनिप्रकारेषु निरूपितेषु कश्चिद्ब्रूयात् किमिदं
Page #484
--------------------------------------------------------------------------
________________
३-३३]
ध्वन्यालोकः
व्यञ्जकत्वं नाम ? व्यङ्गयार्थप्रकाशनं हि व्यञ्जकत्वम् । तद् व्यङ्गयत्वं चार्थस्य व्यञ्जकसिद्धयधीनम्; व्यङ्ग्यापेक्षया च व्यञ्जकत्वमिद्धिरित्यन्योन्यसंश्रयादव्यवस्थानम् । ननु वाच्यव्यतिरिक्तस्य व्यङ्गयस्य सिद्धिः प्रागेव प्रतिपादिता तत्सिद्धयधीना च व्यञ्जकसिद्धिरिति कः पर्यनुयोगावसरः ।
सत्यमेवैतत्; प्रागुक्तयुक्तिभिर्वाच्यव्यतिरिक्तम्य वस्तुनः सिद्धिः कृता. स त्वर्थो व्यङ्गयतयैव कस्माद्व्यपदिश्यते । यत्र च प्राधान्येनावस्थानं तत्र वाच्यत यैवासौ व्यपदेष्टुं युक्तः । तत्परत्वाद्वाक्यस्य । अतश्च तत्प्रकाशिनो वाक्यस्य वाचक त्वमेव व्यापारः । किं तस्य व्यापारान्तरकल्पनया ? तस्मात्तात्पर्यविषयो योऽर्थः स तावन्मुख्यतया वाच्यः । या त्वन्तरा तथाविधे विषये वाच्यान्तरप्रतीतिः सा तत्प्रतीतेरुपायमात्रं पदार्थप्रतीतिरिव वाक्यार्थप्रतीतेः ।
__ अत्रोच्यते-यत्र शब्दः स्वार्थमभिदधानोऽर्थान्तरमवगमयति तत्र यत्तस्य म्वार्थाभिधायित्वं यच्च तदर्थान्तरावगमहेतुत्वं तयोरविशेषो विशेषो वा । न तावदविशेषः, यस्मात्तौ द्वौ व्यापारौ भिन्नविषयौ भिन्नरूपौ च प्रतीयेते एव । तथाहि वाचकत्वलक्षणो व्यापारः शब्दस्य स्वार्थविषयः गमकत्वलक्षणस्त्वयों - विषयः । न च स्वपरव्यवहारो वाच्यव्यङ्गययोरपह्नोतुं शक्यः, एकस्य सम्बन्धित्वेन प्रतीतेरपरस्य सम्बन्धिसम्बन्धित्वेन । वाच्यो ह्यर्थः साक्षाच्छब्दस्य सन्बन्धी तदितरस्त्वभिधेयसामाक्षिप्तः सम्बन्धिसम्बन्धी । यदि च स्वसम्बन्धित्वं साक्षात्तस्य स्यात्तदाांन्तरत्वव्यवहार एव न स्यात् । तस्माद्विषयभेदस्तावत्तयोापारयोः सुप्रसिद्धः । रूपभेदोऽपि प्रसिद्ध एव । न हि यैवाभिधानशक्तिः सैवावगमनशक्तिः । अवाचकस्यापि गीतशब्दादे रसादिलक्षणार्थावगमदर्शनात् । अशब्दस्यापि चेष्टादेरर्थविशेषप्रकाशनप्रसिद्धेः । तथाहि ब्रीडायोगान्नतवदनया' इत्यादिश्लोके चेष्टाविशेषः सुकविनार्थप्रकाशनहेतुः प्रदर्शित एव । तस्माद्भिन्नविषयत्वाद्भिन्नरूपत्वाच्च स्वार्थाभिधा
Page #485
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
(३-३३
यित्वमर्थान्तरावगमहेतुत्वं च शब्दम्य यत्तयोः म्पष्ट एव भेदः । विशेषश्चेन्न तहीदानीमवगमनम्याभिधेयमामर्थ्याक्षिप्तम्यार्थान्तरम्य वाच्यत्वव्यपदेश्यता । शब्दव्यापारगोचरत्वं तु तस्यास्माभिरिप्यत एव, तत्तु व्यङ्गयत्वेनैव न वाच्यत्वेन । प्रसिद्भाभिधानान्तरसम्बन्धयोग्यत्वेन च तम्यार्थान्तरम्य प्रतीतेः शब्दान्तरेण म्वार्थाभिधायिना यद्विषयीकरणं तत्र प्रकाशनोक्तिरेव युक्ता ।
न च पदार्थवाक्याथन्यायो वाच्यव्यङ्गययोः । यतः पदार्थप्रतीति रसत्यैवेति कैश्चिद्विद्वद्भिरास्थितम् । यैरप्यमत्यत्वमम्या नाम्युपेयते नाक्यार्थपदार्थयोर्घटतदुपादानकारणन्यायोऽभ्युपगन्तव्यः । तथाहि घटे निष्पन्ने तदुपादानकारणानां न पृथगुपलम्भस्तथैव वाक्ये तदर्थे वा प्रतीते पदतदर्थानां तेषां तदा विभक्ततयोपलम्भे वाक्यार्थबुद्धिरेव दूरीभवेत् । नत्वेष वाच्यव्यङ्ग्ययायायः । न हि व्यङ्गये प्रतीयमाने वाच्यबुद्धिर्दूरीभवति, वाच्यावभासाविनाभावेन तस्य प्रकाशनात् । तस्माद्घटप्रदीपन्यायस्तयोः: यथैव हि प्रर्दापद्वारेण घटप्रतीतावुत्पन्नायां न प्रदीपप्रकाशो निवर्तते तद्वन्यायप्रतीतौ वाच्यावभासः । यत्तु प्रथमोद्योते • यथा पदार्थद्वारेण ' इत्याधुक्तं तदुपायत्वमात्रात्साम्यविवक्षया ।
नन्वेवं युगपदयद्वययोगित्वं वाक्यस्य प्राप्तं तद्भावे च तस्य वाक्यतेव विघटते. तम्या एकार्थ्यलक्षणत्वात् : नैष दोषः: गुणप्रधानभावेन तयोर्व्यवस्थानात् । व्यङ्गयम्य हि क्वचित्प्राधान्यं वाच्यस्योपसर्जनभावःक्वचिद्वाच्यस्य प्राधान्यमपरम्य गुणभावः । तत्र व्यङ्गयप्राधान्ये ध्वनिरित्युक्तमेषः वाच्यप्रावान्य नु प्रकागन्तरं निर्देश्यते । तस्मास्थितमेतत् -- व्यङ्गयपरत्वेऽपि काव्यम्य न व्यङ्गयम्याभिधयत्वमपि तु व्यङ्गचत्वमेव । .
किं च व्यङ्गयस्य प्राधान्येनाविवक्षायां वाच्यत्वं तावद्भवद्भिर्नाभ्युपगन्तव्यमतत्परत्वाच्छन्दम्य । तदस्ति तावद्व्यङ्गयः शब्दानां कश्चिद्विषय
Page #486
--------------------------------------------------------------------------
________________
३-३३]]
ध्वन्यालोकः इति । यत्रापि तस्य प्राधान्यं तत्रापि किमिति तस्य स्वरूपमपद्भूयते । एवं तावद्वाचकत्वादन्यदेव व्यञ्जकत्वम्; इतश्च वाचकत्वान्यञ्जकत्वस्यान्यत्वं यद्वाचकत्वं शब्दैकाश्रयमितरत्तु शब्दाश्रयमाश्रयं च शब्दार्थयोद्वयोरपि व्यञ्जकत्वस्य प्रतिपादितत्वात् ।
गुणवृत्तिस्तूपचारेण लक्षणया चोभयाश्रयापि भवति । किन्तु ततोऽपि ... व्यञ्जकत्वं स्वरूपतो विषयतश्च भिद्यते । रूपभेदस्तावदयम्-यदमुख्यतया
व्यापारो गुणवृत्तिः प्रसिद्धा । व्यञ्जकत्वं तु मुख्यतयैव शब्दस्य व्यापारः । न ह्याद्व्यङ्गयत्रयप्रतीतिर्या तस्या अमुल्यत्वं मनागपि लक्ष्यते ।
__ अयं चान्यः स्वरूपभेदः -- यद्गुणवृत्तिरमुख्यत्वेन व्यवस्थितं वाचकत्वमेवोच्यते । व्यञ्जकत्वं तु वाचकत्वादत्यन्तं विभिन्नमेव । एतच्च प्रतिपादितम् । अयं चापरो रूपभेदो यद्गुणवृत्तौ यदार्थोऽर्थान्तरमुपलक्षयति, तदोपलक्षणीयार्थात्मना परिणत एवासौ :सम्पद्यते । यथा .. गङ्गायां घोषः" इत्यादौ । व्यञ्जकत्वमार्गे तु यदार्थोऽर्थान्तरं द्योतयति तदा स्वरूपं प्रकाशयनेवासावन्यस्य प्रकाशकः प्रतीयते प्रदीपवत् । यथा - · लीलाकमलपत्राणि गणयामास पार्वती' इत्यादौ । यदि च यत्रोतिरस्कृतम्बप्रतीतिरर्थोऽर्थान्तरं लक्षयति तत्र लक्षणाव्यवहारः क्रियते, तदेवं सति लक्षणैव मुख्यः शब्दव्यापार इति प्राप्तम् । यस्मात्प्रायेण वाक्यानां वाच्यव्यतिरिक्ततात्पर्यविषयार्थीवभासित्वम् ।
ननु त्वत्पक्षेऽपि यदार्थो व्यङ्गयत्रयं प्रकाशयति तदा शब्दस्य कीदृशो व्यापारः । उच्यते-प्रकरणाद्यवच्छिन्नशब्दवशेनैवार्थस्य तथाविधं व्यञ्जकत्वमिति शब्दस्य तत्रोपयोगः कथमपद्भूयते ।
विषयभेदोऽपि गुणवृत्तिव्यञ्जकत्वयोः स्पष्ट एव । यतो व्यञ्जकत्वस्य रसादयोऽलङ्कारविशेषा व्यङ्गयरूपावच्छिन्नं वस्तु चेति त्रयं विषयः । तत्र रसादिप्रतीतिगुंगवृत्तिरिति न केनचिदुच्यते, न च शक्यते वक्तुम् । व्यङ्गया
ध्व-६
Page #487
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-३३ लङ्कारप्रतीतिरपि तथैव । वस्तुचामन्वप्रतीतये स्वशब्दानभिधयत्वेन यत्प्रतिपादयितुमिप्यते तद व्यङ्गयम् । तच्च न मर्व गुणवृत्तेर्विषयः. प्रमिद्ध्यनुरोधाभ्यामपि गौणानां शब्दानां प्रयोगदर्शनात् । तथोक्तं प्राक् । यदपिच गुणवृत्तर्विषयस्तदपि च व्यञ्जकन्वानुप्रवेशेन । तस्माद्गुणवृत्तेपि व्यञ्जकत्वस्यात्यन्नविलक्षणत्वम् । वाचकत्वगुणवृत्तिविलक्षणस्यापि च तम्य तदुभयाश्रयत्वेन व्यवस्थानम् ।
व्यञ्जकत्वं हि क्वचिद्वारकत्वाश्रयेण व्यवतिष्ठते. यथा विवक्षितान्यपरवाच्ये वनौ । क्वचित्तु गुणवृत्त्याश्रयेण यथा अविवक्षितवाच्ये ध्वनौ । तदुभयाश्रयत्वप्रतिपादनायैव च ध्वनेः प्रथमतरं द्वौ प्रभेदावुपन्यस्तौ। तदुभयाश्रितत्वाच तदेकरूपत्वं तस्य न शक्यते वक्तुम् । यस्मान्न तद्वाचकत्वैक रूपमेव. क्वचिलक्षणाश्रयेण वृत्तेः । न च लक्षणेकरूपमेवान्यत्र वाचकत्वाश्रयण चवम्यानात् । न चोभयधर्मत्वेनैव तदेकैकरूपं न भवति । यावद्वाचकत्व सगादिरूपरहितशब्दधमन्वेनापि । तथाहि गीतध्वनीनामपि व्यञ्जकत्व मम्ति ग्मादिविषयम् । न च तेषां वाचकत्वं लक्षणा वा कथञ्चिलक्ष्यते । शब्दादन्यत्रापि विषये व्यन्जकत्वम्य दर्शनाद्वाचकत्वादिशब्दधर्मप्रकारत्वमयुक्त वक्तुम । यदि च वाचकत्वलक्षणादीनां शब्दप्रकाराणां प्रसिद्धप्रकारविलक्षणत्वेऽपि व्यञ्जकत्वं प्रकारत्वेन परिकल्प्यते तच्छब्दस्यैव प्रकारत्वेन कस्मान्न परिकल्प्यते।
तदेवं शाब्दे व्यवहारे त्रयः प्रकाराः – वाचकत्वं गुणवृत्तिय॑ञ्जकत्वं च। तत्र व्यञ्जकत्वे यदा व्यङ्गयप्राधान्यं तदा ध्वनिः, तस्य चाविवक्षितवाच्या विवक्षितान्यपरवाच्य धेति द्वौ प्रभेदावनुकान्तौ प्रथमतरं तौ सविस्तरं निणाती।
अन्यो ब्रूयात् -ननु विवक्षितान्यपरवाच्ये ध्वनौ गुणवृत्तिता नास्तीति
Page #488
--------------------------------------------------------------------------
________________
३-३३)
ध्वन्यालोकः
यदुच्यते तद्युक्तम् । यस्माद्वाच्यवाचकप्रतीतिपूर्विका यत्रार्थान्तरप्रतिपत्तिस्तत्र कथं गुणवृत्तिव्यवहारः : न हि गुणवृत्तौ यदा निमित्तेन केनचिद्विषयान्तरे शब्द आरोप्यते अत्यन्ततिरस्कृतस्वार्थः यथा अग्निर्माणवक: इत्यादौ यदा स्वाथमंशेनापरित्यजंस्तत्सम्बन्धद्वारेण विषयान्तरमाक्रामति यथा
वा
‘ गङ्गायां घोषः ' इत्यादौ तदाविवक्षितवाच्यत्वमुपपद्यते । अत एव च विवक्षितान्यपरवाच्ये ध्वनौं वाच्यवाचकयोर्द्वयोरपि स्वरूपप्रतीतिरथावगमनं च दृश्यत इति व्यञ्जकत्वव्यवहारो युक्त्यनुरोधी । स्वरूपं प्रकाशयन्नेव परावभासको व्यञ्जक इच्युच्यते । तथाविधे विषये वाचकत्वस्यैव व्यञ्जकत्वमिति गुणवृत्तिव्यवहारो नियमेनैव न शक्यते कर्तुम् । अविवक्षितवाच्यस्तु ध्वनिगुणवृत्तेः कथं भिद्यते । तस्य प्रभेदद्वयं गुणवृत्तिप्रभेदद्वयरूपता लक्ष्यत एवं
यतः ।
८३
—
अयमपि न दोषः । यस्मादविवक्षितवाच्या ध्वनिर्गुणवृत्तिमार्गाश्रयोऽपि भवति न तु गुणवृत्तिरूप एव । गुणवृत्तिर्हि व्यञ्जकत्वशून्यापि दृश्यते । व्यञ्जकत्वं च ययोक्तचारुत्वहेतुं व्यङ्गयं विना न व्यवतिष्ठते । गुणवृत्तिस्तु वाच्यधर्माश्रयेणैव व्यङ्गयमात्राश्रयेण चामेदोपचाररूपा सम्भवति यथा • तीक्ष्णत्वादग्निर्माणवकः . ' आह्लादकत्वाचन्द्र एवास्या मुखमित्यादी । यथा च' प्रिये जने नास्ति पुनरुक्तम् इत्यादौ । यापि लक्षणरूपा गुणवृत्तिः माप्युपलक्षणीयार्थसंवन्धमात्राश्रयेण चारुरूपव्यङ्गयप्रतीतिं विनापि सम्भवत्येव, यथा-· मञ्चाः क्रोशन्तीत्यादौ विषये ।
यत्र तु सा चारुरूपव्यङ्गयप्रतीतिहेतुस्तत्रापि व्यञ्जकत्वानुप्रवेशेनैव वाचकत्ववत् । असम्भविना चार्थेन यत्र व्यवहारः यथा सुवर्णपुष्पां पृथिवीम् ' इत्यादौ तत्र चारुरूपव्यङ्गयप्रतीतिरेव प्रयोजिकेति तथाविधेपि विषये गुणवृत्तौ सत्यामपि ध्वनिव्यवहार एव युक्त्यनुरोवी. तस्मादविवक्षितवाच्ये ध्वनो द्वयारपि प्रभेदयोव्यञ्जकत्वविशेषाविशिष्टा गुणवृत्ति तु
Page #489
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-३३
तदेकरूपा सहृदयहृदयाह्लादिनी प्रतीयमाना । प्रतीतिहेतुत्वाद्विषयान्तरे तद्रूपशून्यायाश्च दर्शनात् । एत व सर्व प्रावितमपि स्फुटतरप्रतीतये पुनरुक्तम् ।
अपि च व्यञ्जकत्वलक्षणो यः शब्दार्थयोधर्मः स प्रसिद्धसम्बन्धानुरोधीति न कस्यचिद्विमतिविषयतामर्हति । शब्दार्थयोर्हि प्रसिद्धो यः सम्बन्धो वाच्यवाचकभावाख्यत्तमनुहन्वान एवं व्यञ्जकत्वलक्षणो व्यापारः सामग्र्यन्तरसम्बन्धादौपाधिकः प्रवर्तते । अत एव वाचकत्वात्तस्य विशेषः । वाचकत्वं हि शब्दविशेषस्य नियत आत्मा व्युत्पत्तिकालादारभ्य तदविनाभावेन तम्य प्रसिद्वत्वात् । प्त त्वनियतः, औपाधिकत्वात् । प्रकरणाद्यवच्छेदेन तस्य प्रतीतेरितरथा त्वप्रतोतेः । ननु यद्यनियतस्तत्किं तस्य स्वरूपपरीक्षया । नैष दोषः; यतः शब्दात्मनि तम्यानियतत्वम्, न तु स्वे विषये व्यङ्गयलक्षणे । लिङ्गत्वन्यायश्वास्य व्याकभावस्य लक्ष्यते; यथा लिङ्गत्वमाश्रयेष्वनियताभासम्, इच्छाधीनत्वात्; स्वविषयाव्यभिचारि च । तथैवेदं यथा दर्शितं व्यजकत्वम् । शब्दान्मन्यनियतत्वादेव च तस्य वाचकत्वप्रकारता न शक्या कल्पयितुम् । यदि हि वाचकत्वप्रकारता तस्य भवेत्तच्छब्दात्मनि नियततापि स्याद्वाचकत्ववत् । स च तथाविध औपाधिको: धर्मः शब्दानामौत्पत्तिकशब्दार्थसम्बन्धवादिना वाक्यतत्त्वविदा पौरुषापौरुषेययोर्वाक्ययोर्विशेषमभिदधता नियमेनाभ्युपगन्तव्यः, तदनभ्युपगमे हि तस्य शब्दार्थसम्बन्धनित्यत्वे सत्यप्यपौरुषेयपौरुषेययोर्वाक्ययोरर्थप्रतिपादने निर्विशेषत्वं स्यात् । तदनभ्युपगमे तु पौरुषेयाणां वाक्यानां पुरुषेच्छानुविधानसमारोपितोपाधिकव्यापारान्तराणां सत्यपि स्वाभिधेयसन्बम्धापरित्यागे मिथ्यार्थतापि भवेत् ।
दृश्यते हि भावानामपरित्यक्तस्वस्वभावानामपि सामग्र्यन्तरसम्यातसम्पादितौपाधिकव्यापागन्नराणां विरुद्धक्रियत्वम् । तथा हि-हिममयूखप्रभृतीनां निर्वापितसकलजीवलोकं शीतलत्वमुद्वहतामेव प्रियाविरहदहनदह्यमान
Page #490
--------------------------------------------------------------------------
________________
३-३३]
ध्वन्यालोकः मानसैजनैरालोक्यमानानां सतां सन्तापकारित्वं प्रसिद्धमेव । तस्मात्पौरुषयाणां वाक्यानां सत्यपि नैसर्गिकेऽर्थसम्बन्धे मिथ्यार्थत्वं समर्थयितुमिच्छता वाचकत्वव्यतिरिक्तं किंचिद्रूपमौपाधिकं व्यक्तमेवाभिधानीयम् । तच्च व्यञ्जकत्वाहते नान्यत् । व्यङ्गचप्रकाशनं हि व्यञ्जकत्वम् । पौरुषेयाणि च वाक्यानि प्राधान्येन पुरुषाभिप्रायमेव प्रकाशयन्ति । स च व्यङ्गय एव न त्वभिधेयः, तेन सहाभिधानस्य वाच्यवाचकभावलक्षणसम्बन्धाभावात् ।
नन्वनेन न्यायेन सर्वेषामेव लौकिकानां वाक्यानां ध्वनिव्यवहारः प्रसक्तः । सर्वेषामप्यनेन न्यायेन व्यजकत्वात् । सत्यमेतत्; किं तु वक्त्रभिप्रायप्रकाशनेन यद् व्यञ्जकत्वं तत्सर्वेषामेव लौकिकानां वाक्यानामविशिष्टम् । तत्तु वाचक त्वान्न भिद्यते, व्यङ्ग्यं हि तत्र नान्तरीयकतया व्यवस्थितम्; न तु विवक्षितत्वेन । यस्य तु विवक्षितत्वेन व्यङ्गयस्य स्थिति : तद्वयञ्जकत्वं ध्वनिव्यवहारस्य प्रयोजकम् । यत्त्वभिप्रायविशेषरूपं व्यङ्गयं शब्दार्थाभ्यां प्रकाशत तद्भवति विवक्षितं तात्पर्येण प्रकाश्यमानं सत् । किन्तु तदेव केवलमपरिमितविषयस्य ध्वनिव्यवहारस्य न प्रयोजकमव्यापकत्वात् । तथा दर्शितभेदत्रयरूपं तात्पर्यण द्योत्यमानममिप्रायरूपमनभिप्रायरूपं च सर्वमेव ध्वनिव्यवहारस्य प्रयोजकमिति यथोक्तव्यञ्जकत्वविशेष ध्वनिलक्षणे नातिव्याप्तिर्न चाव्याप्तिः । तस्माद्वाक्य तत्त्वविदा मतेन तावद्व्यजकत्वलक्षणः शाब्दो व्यापारो न विरोधी प्रत्युतानुगुण एव लक्ष्यते।
परिनिश्चितनिरपभ्रंशशब्दब्रह्मणां विपश्चितां मतमाश्रित्यैव प्रवृत्तोऽयं ध्वनिव्यवहार इति तैः सह किं विरोधाविरोधौ चिन्त्येते । कृत्रिमशब्दार्थसम्बन्धवादिनां तु युक्तिविदामनुभवसिद्ध एवायं व्यञ्जकभावः शब्दानामा न्तराणामिवावि रोधश्चेति न प्रतिक्षेप्यपदवीमवतरति ।
वाचकत्वे हि तार्किकाणां विप्रतिपत्तयः प्रवर्तन्ताम्, किमिदं स्वाभाविक शब्दानामाहोस्वित्सामयिकमित्याद्याः । व्यञ्जकत्वे तु तत्पृष्ठभाविनि भावान्तर साधारणे लोकप्रसिद्ध एवानुगम्यमाने :को विमतीनामवसरः १ अलौकिके ह्यर्थे
Page #491
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-३३ तार्किकाणां विमतयो निखिलाः प्रवतन्ते न तु लोकिके। न हि नीलमधुगदिवशेषलोकेन्द्रियगोचरे वाधारहिते तत्त्व परस्परं विप्रतिपन्ना दृश्यन्ते । न हि बाधारहितं नीलं नीलमिति वन्नपरेण प्रतिषिध्यते नेतन्नीलं पतिमतदिति । तथैव व्यञ्जकत्वं वाचकानां शब्दानामवाचकानां च गीत वनीनामशब्दरूपाणां च चेष्टादीनां यन्मेर्वेषामनुभवमिद्धमेव तत्कनापनूयते । अशब्दमर्थं रमणीयं हि मूचयन्तो व्यवहारास्तथा व्यापाग निवद्धाश्चानिवद्धाश्च विदग्धपरिषत्सु विविधा विभाव्यन्ते । तानुपहास्यतामात्मनः परिहरन कोऽतिसन्दधीत सचेताः ।
अथ ब्रूयात्. अम्त्यतिमन्धानावमरः व्यञ्जकत्वं शब्दानां गमकत्वं तच्च लिङ्गत्वमतश्च व्यङ्गयप्रतीतिार्लङ्गिप्रतीतिरेवेति लिङ्गिलिङ्गभाव एव तेषां व्यङ्गयव्यञ्जकभावो नापरः कश्चित् । अतश्चैतदवश्यमेव बोद्धव्यं यम्माद्वक्त्रभिप्रायापेक्षया व्यञ्जकत्वमिदानीमेव त्वया प्रतिपादितं वक्त्रभिप्रायश्चानुमेयरूप एव ।
अत्रोच्यते-नन्वेवमपि यदि नाम स्यात्तत्किं नश्छिन्नम् ? वाचकत्वगुणवृत्तिव्यतिरिक्तो व्यञ्जकत्वलक्षणः शब्दव्यापारोऽस्तीत्यस्माभिरभ्युपगतम् । नम्य चैवमपि न काचित क्षतिः । तद्धि व्यञ्जकत्वं लिङ्गत्वमम्तु अन्यद्वा । मर्वथा प्रमिद्धशाब्दप्रकारविलक्षणत्वं शब्दव्यापारविषयत्वं च तस्यास्तीति नास्त्येवावयाविवादः । न पुनरयं परमार्थो यद्व्यञ्जकत्वं लिङ्गत्वमेव सर्वत्र व्यङ्गयप्रनीतिश्च लिङ्गिप्रतीतिरेवेति ।
___ यदपि स्वपक्षसिद्धयऽस्मदुक्तमनूदितं त्वया वक्त्रभिप्रायम्य व्यङ्ग्यवेनाभ्युपगमात्तत्प्रकाशने शब्दानां लिङ्गत्वमेवेति तदेतद्यथास्माभिरभिहितं नद्विभज्य प्रतिपाद्यतेः श्रूयताम् – द्विविधो विषयः शब्दानाम् – अनुमेयः प्रतिपाद्यश्च । नत्रानुमेयो विवक्षालक्षणः । विवक्षा च शब्दस्वरूपप्रकाशनेच्छा शब्देनाथप्रकाशनेच्छा चेति द्विप्रकारा । तत्राद्या न शाब्दव्यवहाराङ्गम् । सा
Page #492
--------------------------------------------------------------------------
________________
८७
३-३३|
ध्वन्यालोकः हि प्राणित्वमात्रप्रतिपत्तिफला। द्वितीया तु शब्दविशेषावधारणावमितव्यवहितापि शब्दकरणव्यवहारनिबन्धनम् । ते तु द्वे अप्यनुमेयो विषयः शब्दानाम् । प्रतिपाद्यस्तु प्रयोक्तुरर्थप्रतिपादनसमीहाविषयीकृतोऽर्थः ।
स च द्विविधः--वाच्यो व्यङ्गयश्च । प्रयोक्ता हि कदाचित्स्वशब्देनार्थ प्रकाशयितुं समीहते कदाचित्स्वशब्दानभिधेयत्वेन प्रयोजनापेक्षया कयाचित् । स तु द्विविधोऽपि प्रतिपाद्यो विषयः शब्दानां न लिङ्गितया स्वरूपेण प्रकाशते, अपि तु कृत्रिमेणाकृत्रिमेण वा सम्बन्धान्तरेण । विवक्षाविषयत्वं हि तस्यार्थस्य शब्देलिङ्गितया प्रतीयते न तु स्वरूपम् । यदि हि लिङ्गतया तत्र शब्दानां व्यापारः स्यात्तच्छब्दार्थे सम्यमिथ्यात्वाांदेविवादा एव न प्रवर्तेरन् धूमादिलिङ्गानुमितानुमेयान्तरवत् । व्यङ्ग यश्चार्थी वाच्यसामांक्षिततया वाच्यवच्छब्दम्य सम्बन्धी भवत्येव । माक्षादमाक्षाद्भागे हि सम्बन्धस्याप्रयोजकः । वाच्यवाचकभावाश्रयत्वं च व्यञ्जकत्वम्य प्रागत्र दार्शतम् । तस्माद्वक्त्रभिप्रायरूप एवं व्यङ्गये लिङ्गतया शब्दानां व्यापार: । तद्विषयीकृते तु प्रतिपाद्यतया । प्रतीयमाने तस्मिन्नभिप्रायरूपेऽनभिप्रायरूप च वाचकत्वेनैव व्यापारः सम्बन्धान्तरेण वा । न तावद्वाचकवन यथोक्त प्राक् । सम्बन्धान्तरेण व्यन्जकत्वमेव । न च व्यजकत्वं लिङ्गत्वरूपमेत्र आलोकादिष्वन्यथा दृष्टत्वात् । तस्मात्प्रतिपाद्यो विषयः शब्दानां न लिङ्गित्वेन सम्बन्धी वाच्यवत् । यो हि लिङ्गित्वेन तेषां सम्बन्धी यथा दर्शितो विषयः स न वाच्यत्वेन प्रतीयते, अपि तूपाधित्वेन । प्रतिपाद्यस्य च विषयस्य लिङ्गित्वे तद्विषयाणां विप्रतिपत्तीनां लौकिकैरेव क्रियमाणानामभावः प्रसज्येतेति । एतच्चोक्तमेव ।
यथा च वाच्यविषये प्रमाणान्तरानुगमेन मम्यक्त्वप्रतीतो क्वचिक्रियमाणायां तस्य प्रमाणान्तरविषयत्वे सत्यपि न शब्दव्यापारविषयताहानि
Page #493
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-३४ म्तव्यङ्गयस्यापि । काव्यविषये च व्यङ्गयवर्तीतीनां सत्यासत्यत्वनिरूपणस्याप्रयोजकत्वमेवेति तत्र प्रमाण नख्य पारपरीक्षापहामायत मम्पद्यते। तस्माल्लिङ्गिप्रतोतिरेव मात्र व्यङ्गय प्रतीति रेति न शक्यते वक्तुम् ।
यत्वनुमेयरूपव्यङ्ग विषयं शब्हानां व्यत्रकत्वं तवनिव्यवहारस्याप्रयोनकम । अपि तु व्यञ्जकत्वलक्षणः शब्दानां व्यापार औत्पत्तिकशब्दार्थसम्बन्धवादिनाप्यभ्युपगन्तव्य इति प्रदशनाथमुपन्यस्तम् । तद्धि व्यञ्जकत्वं कदाचिल्लिङ्गत्वेन कद चिद्रुगान्तरेण शब्दानां वाचकानामवाचकानां व सर्ववादिभिरप्रतिक्षेप्यमित्यय नम्माभियत्न आरब्धः । तदेवं गुणवृत्तिवाचकत्यादिभ्यः शब्दप्रकारभ्यो नियमेनैव तावद्विलक्षणं व्यञ्जकत्वम् । तदन्तःपाति वेऽपि तस्य हठादभिधीयमाने तद्विशेषम्य वनेयत्प्रकाशनं विप्रतिपत्तिनिरासाय पहृदयव्युत्पत्तय वा तक्रियमाणमनतिसन्धयमेव । न हि सामान्यमात्रलक्षणेनोपयोगिविशेषलक्षणानां प्रतिक्षेपः शक्यः कर्तुम् । एवं हि मति मत्तामात्रलक्षणे कृते मकलमद्वस्तुलक्षणानां पौनरुक्त्यप्रसङ्गः । नदेवम् -
विमतिविषयों य आन्मिनीषिणां मततमविदितमतत्त्वः । वनिमञ्जिनः प्रकार: काव्यस्य व्यजितः मोऽयम ।। प्रकाराऽन्या गुणीभूतव्यङ्गयः काव्यम्य दृश्यते । यत्र व्यङ्गयान्वये वाच्यचारुत्वं स्यात्मकर्षवत् ।। ३४ ॥
व्यङ्गयोऽयों ललनालावण्यप्रख्या यः प्रतिपादितम्तस्य प्राधान्ये ध्वनिरित्युक्तम । तम्य तु गुणीभावेन वाच्यचारूत्वप्रकर्षे गुणीभूतव्यङ्ग्यो नाम काव्यप्रभदः प्रकल्प्यत । नत्र वस्तुमात्रम्य व्यङ्गयस्य तिरस्कृतवाच्येभ्यः प्रतीयमानम्य कदाचिद्राच्यरूपवाक्यायापेक्षया गुणीभावे सति गुणीभूतव्यङ्गचता ।
Page #494
--------------------------------------------------------------------------
________________
_३-३५,३६]
यथा
तथा
ध्वन्यालोकः
लावण्यसिन्धुरपरैव हि केयमत्र यत्रोत्पलानि शशिना सह सम्प्लवन्ते । उन्मज्जति द्विरदकुम्भतटी च यत्र यत्रापरे कदलिकाण्डमृणालदण्डाः ।। अतिरस्कृतवाच्येभ्योऽपि शब्देभ्यः प्रतीयमानस्य व्यङ्गयस्य कदाचिद्वाच्यप्राधान्येन काव्यचारुत्वापेक्षया गुणीभावे सति गुणीभूतव्यङ्गयता, यथोदाहृतम् - अनुरागवती सन्ध्या' इत्येवमादि । तस्यैव स्वयमुक्त्या प्रकाशीकृतत्वेन गुणीभावः यथोदाहृतम् —' सङ्केतकालमनसम् इत्यादि । रसादिस्वरूपव्यङ्गयस्य गुणीभावो रसवदलङ्कारे दर्शितः; तत्र च तेषामाधिकारिकवाक्यापेक्षया गुणीभावो विवहनप्रवृत्तभृत्यानुयायिराजवत् । व्यङ्गयालङ्कारस्य गुणीभावे दीपकादिर्विषयः ।
6
-
प्रसन्नगम्भीरपदाः काव्यबन्धाः सुखावहाः ।
ये च तेषु प्रकारोऽयमेव योज्यः सुमेधसा || ३५ ॥
८९
ये चैतेऽपरिमितस्वरूपा अपि प्रकाशमानास्तथाविधार्थरमणीयाः सन्तो विवेकिनां सुखावहाः काव्यबन्धास्तेषु सर्वेष्वेवायं प्रकारो गुणीभूतव्यङ्गयो नाम योजनीयः । यथा—
लच्छी दुहिदा जामाउओ हरी । तस्स घरिणिआ गंगा । अमिअमिअंका अ सुआ अहो कुडुम्बं महो अहिणो || लक्ष्मीर्दुहिता जामाता हरिस्तस्य गृहिणी गङ्गा । अमृतमृगाङ्कौ च सुतावहो कुटुम्बं महोदधेः ॥ [ इति च्छाया ]
त्राच्यालङ्कारवर्गोऽयं व्यङ्गन्यांशानुगमे सति । प्रायेणैव परां छायां बिभ्रल्लक्ष्ये निरीक्ष्यते ॥ ३६ ॥
Page #495
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
(३-३६
वाच्यालङ्कारवर्गऽयं व्यङ्गचांशस्यालङ्कारस्य वस्तुमात्रस्य वा यथायोगमनुगमे सति च्छायातिशयं विनलक्षणकारैरेकदेशेन दर्शितः । स तु तथारूपः प्रायेण सर्वे एव परीक्ष्यमाणो लक्ष्य निरीक्ष्यते । तथा हि-दीपकसमासोक्त्यादिवदन्येऽप्यलङ्काराः प्रायेण व्यङ्गचालङ्कारान्तरवस्त्वन्तरसंस्पशिनो दृश्यन्ते । यतः प्रथमं तावदतिशयोक्तिगभता सवालङ्कारेषु शक्यक्रिया | कृतैव च सा महाकविभिः कामपि काव्यच्छत्रिं पुष्यति कथं द्यतिशययोगिता स्वविषयौचित्येन क्रियमाणा सती काव्ये नोत्कषमावहेत् । भामहेनाप्यतिशयोक्तिलक्षणे यदुक्तम
·
९०
षा कोक्तिरनयाय विभाव्यते ।
यत्नोऽस्यां कविना कार्यः कोऽलङ्कारोऽनया विना ॥ इति ॥
तत्रातिशयोक्तियमलङ्कारमधितिष्ठति कविप्रतिभावशात्तस्य चारुत्वातिशययोगोऽन्यस्य त्वलङ्कारमावति सवोलङ्कारशरीरस्वीकरणयोग्यत्वेनाभेदोपचारात्मैव सर्वालङ्काररूपत्ययमेवार्थोऽवगन्तव्यः । तस्याश्चालङ्कारान्तरसंकीर्णत्वं कदाचिद्वाच्यत्वेन कदाचिद्व्यङ्गत्वेन । व्यङ्ग्यत्वमपि कदाचित्प्राधान्येन काचिद्गुणभावन । तत्राद्ये पसे वाच्यालङ्कारभागः । द्वितीये तु ध्वनावन्तर्भावः । तृतीये तु गुणीभूतव्यङ्गरूपता ।
अयं च प्रकारोऽन्येषामप्यलङ्काराणामस्ति तेषां तु न सर्वविषयः । अतिशयोक्तेस्तु सर्वालङ्कारविषयोऽपि सम्भवतीत्ययं विशेषः । येषु चालङ्कारेषु सादृश्यमुखेन तत्त्वप्रतिलम्भः यथा रूपकोपमातुल्ययोगितानिदर्शनादिषु तेषु गम्यमानधन यत्सादृश्यं तदेव शोभातिशयशालि भवतीति ते मऽपि चारुत्वातिशययोगिनः मन्तां गुणीभूतव्यङ्गयस्यैव विषयाः । समासोक्त्याक्षपपर्यायोक्तादिषु तु गम्यमानांशाविनाभावेनैव तत्त्वव्यवस्थानाद्गुणीभूतव्यङ्गयता निर्विवादेव । तत्र च गुणीभूतव्यङ्गयतायामलङ्काराणां केषाञ्चिदलङ्कारविशेषगर्भतायां नियमः । यथा व्याजस्तुतेः प्रेयोलङ्कारगर्भत्वे । केषाञ्चिदलङ्कार
Page #496
--------------------------------------------------------------------------
________________
३-३७)
ध्वन्यालोकः मात्रगर्भतायां नियमः । यथा सन्देहादीनामुपमागभैत्व । केषाञ्चिदलङ्काराणां परम्परगर्भतापि मम्भवति । यथा दीपकोपमयोः। तत्र दीपकमुपमागर्भत्वेन प्रसिद्धम् । उपमापि कदाचिद्दीपकच्छायानुयायिनी । यथा मालोपमा । तथा हि · प्रभामहत्या शिग्वयेव दीपः ' इत्यादौ म्फुटेव दीपकच्छाया लक्ष्यते ।
तदेवं व्यङ्गयांशमंस्पर्शे सति चारुत्वातिशययोगिनो रूपकादयोऽलङ्काराः सर्व एव गुणीभूतव्यङ्गयम्य मार्गः । गुणीभूतव्यङ्गयत्वं च तेषां तथानातीयानां सर्वेषामेवोक्तानुक्तानां मामान्यम् । तल्लक्षणे सर्व एवेते सुलक्षिता भवन्ति । एकैकस्य स्वरूपविशेषकथनेन तु सामान्यलक्षणरहितेन प्रतिपदपाठेनेव शब्दा न शक्यन्ते तत्त्वतो निज्ञातुम्, आनन्त्यात् । अनन्ता हि वाग्विकल्पास्तत्प्रकारा एव चालङ्काराः । गुणीभूतव्यङ्गयस्य च प्रकारान्तरेणापि व्यङ्गयार्थानुगमलक्षणेन विषयत्वमम्त्येव । तदयं ध्वनिनिष्यन्दरूपो द्वितीयोऽपि महाकविविषयोऽतिरमणीयो लक्षणीय. सहृदयैः । सर्वथा नास्त्येव महृदयहृदयहारिणः काव्यस्य म प्रकारो यत्र न प्रतीयमानार्थसंस्पर्शन मौभाग्यम् । तदिदं काव्यरहस्यं परमिति सूरिभिभीवनीयम् |
मुख्या महाकविगिरामलङ्कतिभृतामपि ।
प्रतीयमानच्छायैषा भूषा लज्जेव योषिताम् ॥ ३७॥ अनया सुप्रसिद्धोऽप्यर्थः किमपि कामनीयकमानीयते :
तद्यथा
विनम्भोत्या मन्मथाज्ञाविधाने ये मुग्धाक्ष्याः केऽपि लीलाविशेषाः ।
अक्षुण्णास्ते चेतसा केवलेन स्थित्वैकान्ते सन्ततं भावनीयाः ।। इत्यत्र केपीत्यनेन पदेन वाच्यमस्पष्टमभिदधता प्रतीयमानं वस्त्वक्लिष्टमनन्तमर्पयता का छाया नोपपादिता ।
Page #497
--------------------------------------------------------------------------
________________
२२
ध्वन्यालोकः
[३-३८,३९ अन्नग्गनिः काम्वा या चैषा परिदृश्यते ।
सा व्यङ्गयम्य गुणीभावे प्रकारमिममाश्रिता ॥ ३८॥ ___ या चैषा काका कचिदयान्तरप्रतीतिदृश्यते मा व्यङ्गयम्याथम्य गुणीभाव मनि गुणीभूतव्यङ्ग चलक्षणं काव्यप्रभेदमाश्रयते । यथा -- .. स्वस्था भवन्ति मयि जीवति धातगष्टाः । यथा वा
आम अमडओ आरम पइवए ण तुएँ मलिणि सोलं । कि उण जणम्म जाअ व चंदलं तं ण काममा ।।
आम अमन्यः उपग्म पनिवत न व्वया मलिनितं शीलम | किं पुन जेनम्य जयव नापितं तं न कामयामहे ।। इति च्छाया ।
शब्दशकिव हि न्वाभिययनामोशितकाकुमहाया मत्यविशेषप्रतिपत्तिहतुन ककुमात्रन । विषयान्तर बच्छाकृतात्काकुमात्रात्तथाविधार्थप्रतिपत्त्यसम्भवात । न नाथः काविशेषमहायशब्दव्यापारोपारूढोऽप्यर्थमामथ्यलभ्य इति व्यङ्गयरूप एव । वाचकत्वानुगमेनेव तु यदा तद्विशिष्टवाच्यप्रतीनिम्नदा गुणाभनव्यङ्गयतया तथाविधायद्योतिनः काव्यस्य व्यपदेशः । व्यङ्गयवि शिष्टवाच्याभिधायिनो हि गुणीभूतव्यङ्ग चत्वम् ।
प्रभेदस्यास्य विषयो यश्च युक्त्या प्रतीयते । विधातव्या सहृदयन नत्र बनियोजना ॥ ३९ ॥
सङ्कीर्णो हि कश्चिद्धनगुणीभूतव्यङ्गयस्य च लक्ष्ये दृश्यते मार्गः । तत्र यस्य युक्तिमहायता तत्र तेन व्यपदेशः कर्तव्यः । न सर्वत्र ध्वनिरागिणा भवितव्यम् । यथा
पत्युः शिरश्चन्द्रकलामनेन म्शेति मख्या परिहासपूर्वम् । मा रजयित्वा चरणों कृताशीर्माल्येन तां निर्वचनं जधान ।।
Page #498
--------------------------------------------------------------------------
________________
३-४०]
यथां
च
-
ध्वन्यालोकः
प्रयच्छतोच्चैः कुसुमानि मानिनी विपक्षगोत्रं दयितेन लम्भिता ।
न किञ्चिदूचे चरणेन केवलं लिलेख वाष्पाकुललोचना भुवम् ॥
6
इत्यत्र · निर्वचनं जघान ', न किञ्चिदू' इति प्रतिषेधमुखेन व्यङ्गयस्यार्थस्योक्त्या किञ्चिद्विषयीकृतत्वाद्गुणीभाव एव शोभते । यदा वक्रोक्तिं विना व्यङ्गयोऽर्यस्तात्पर्येण प्रतीयते तदा तस्य प्राधान्यम् । यथा— एवं वादिनि देवर्षी ' इत्यादौं । इह पुनरुक्तिर्भङ्गन्यास्तीति वाच्यस्यापि प्राधान्यम् । तस्मान्नात्रानुरणनरूपव्यङ्गयध्वनिव्यपदेशो विधेयः ।
प्रकारोऽयं गुणीभूतव्यङ्गन्योऽपि ध्वनिरूपताम् । धत्ते रसादितात्पर्यपर्यालोचनया पुनः ॥ ४० ॥
"
निरेव सम्पद्यते । यथात्रैवानन्तरोदाहृते लोकद्वये ।
यथा च
गुणीभूतव्यङ्गयोऽपि काव्यप्रकारो रसभावादितात्पर्यालोचने पुनर्ध्व
९३
दुराराधा राधा सुभग यदनेनापि मृजतस्तवैतत्प्राणेशाजघनवसनेनाश्रु पतितम् ।
कठोरं स्त्रीचेतस्तदलमुपचारैर्विरम हे
क्रियात्कल्याणं वो हरिरनुनयेष्वेवमुदितः ।।
एवं स्थिते च ' न्यक्कारो ह्ययमेव इत्यादिश्लोकनिर्दिष्टानां पदानां व्यङ्गयविशिष्टवाच्यप्रतिपादनेऽप्येतद्वाक्यार्थीभूतरसापेक्षया व्यञ्जकत्वमुक्तम् । न तेषां पदानामर्थान्तरसंक्रमितवाच्यध्वनिभ्रमो विधातव्यः, विवक्षितवाच्यत्वात्तेषाम् । तेषु हि व्यङ्ग्यविशिष्टत्वं वाच्यस्य प्रतीयते न तु व्यङ्ग्यरूप
Page #499
--------------------------------------------------------------------------
________________
९
ध्वन्यालोकः
[३-४०
परिणतत्वम् । तस्माद्वाक्यं तत्र 'वनि . पदानि तु गुणीभूतव्यङ्गयानि । न व कवलं गुणीभृतव्यङ्ग चान्येव पदान्यलक्ष्यक्रमव्यङ्गयध्वनेव्यञ्जकानि यावदथान्तरसंक्रमितवाच्यानि वनिप्रभवरूपाण्यपि । यथात्रैव लोके रावण इत्यम्य प्रभेदान्तररूपव्यञ्जकत्वम । यत्र तु वाक्य ग्मादितात्पर्य नास्ति गुणीभूतन्यङ्गयैः पदैरुद्भामितऽपि नत्र गुणीभतव्यङ्गयतैव समुदायधमः । यथा---
राजानमपि मवन्त विषमप्युपयुञ्जत । ग्मन्ने च मह ब्रीभिः कुशलाः ग्वलु मानवाः ।।
इत्यादौ । वाच्यव्यङ्गययाः प्राधान्याप्राधान्यविवेके पर: प्रयत्नो विधातव्यः. तेन ध्वनिगुणीभूतव्यङ्गचयोर लङ्काराणां चामीणों विषयः मुज्ञातो भवति । अन्यथा तु प्रमिद्धालङ्कारविषय एव व्यामोहः प्रवर्तते । यथा
लावण्यद्रविणव्ययो न गणितः क्लेशो महान् स्वीकृतः म्वच्छन्दस्य सुखं जनस्य वसतः चिन्तानलो दीपितः । एषापि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी हता
कोऽर्थश्चेतसि वेधमा विनिहितम्तन्व्यास्तनुं तन्वता ।। इत्यत्र व्याजस्तुतिरलङ्कार इति व्याख्यायि केनचित्, तन्न चतुरस्त्रम्; यतोऽस्याभिधेयस्यैतदलङ्कारम्वरूपमात्रपर्यवमायित्वे न मुश्लिष्टता । यतो न तावदयं गगिणः कस्यचिद्रिकल्पः । तस्य · एषापि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी हता इत्यवंविधोक्त्यनुपपत्तेः । नापि नीरागम्यः तम्येवंविधविकल्पपरिहाकव्यापारत्वात् । न चायं श्लोकः क्वचित्प्रबन्ध इति श्रूयते. येन नत्प्रकरणानुगतार्थनाम्य परिकल्प्यत । तम्मादप्रस्तुतप्रशंसेयम । यम्मादनेन वाच्यन गुणीभूतात्मना निम्मामान्यगुणावलेपा मातम्य निजमहिमोत्कर्षजनितसमत्सरजनज्वरस्य विशेषज्ञमात्मनो न कश्चिदेवापरं पश्यतः परिदोवतमेतदिति
Page #500
--------------------------------------------------------------------------
________________
३-४०]
ध्वन्यालोकः
प्रकाश्यते । तथा चायं धर्मकीर्ते श्लोक इति प्रसिद्धिः । सम्भाव्यते च तस्यैव ।
यस्मात्
अनध्यवसितावगाहनमनल्पधीशक्तिनाप्यदृष्टपरमार्थतत्त्वमधिकाभियोगैरपि ।
मतं मम जगत्यलब्धसदृशप्रतिग्राहकं प्रयास्यति पयोनिधेः पय इव स्वदेहे जराम् ||
इत्यनेनापि श्लोकेनैवंविधोऽभिप्रायः प्रकाशित एव । अप्रस्तुतप्रशंसायां च यद्वाच्यं तस्य कदाचिद्विवक्षितत्वं कदाचिदविवक्षितत्वं कदाचिद्विवक्षिताविवक्षितत्वमिति त्रयी बन्धच्छाया । तत्र विवक्षितत्वं यथा
"
"
परार्थे यः पीडामनुभवति भङ्गेऽपि मधुरो
यदीयः सर्वेषामिह खलु विकारोऽप्यभिमतः । न सम्प्राप्तो वृद्धिं यदि स भृशमक्षेत्रपतितः किमिक्षोर्दोषोऽसौ न पुनरगुणाया मरुभुवः ।।
यथा वा ममैव
अमी ये दृश्यन्ते ननु सुभगरूपाः सफलता भवत्येषां यस्य क्षणमुपगतानां विषयताम् । निरालोके लोके कथमिदमहो चक्षुरधुना
समं जातं सर्वैर्न सममथवान्यैरवयवैः ।।
९५
अनयोर्हि द्वयोः श्लोकयोरिक्षुचक्षुषी विवक्षितस्वरूपे एव न च प्रस्तुते । महागुणस्याविषयपतितत्वादप्राप्तपरभागस्य कस्यचित्स्वरूपमुपवर्णयितुं द्वयोरपि श्लोक्योस्तात्पर्येण प्रस्तुतत्वात् । अविवक्षितत्वं यथा
-
कस्त्वं भोः कथयामि दैवहतकं मां विद्धि शाखोटकं वैराग्यादिव वक्षि साधु विदितं कस्मादिदं कथ्यते ।
Page #501
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
(३-४१,४२
वोमेनात्र वटम्तमध्वाजनः सर्वात्मना सेवन
__न च्छायापि पर पकार करिणी मार्गस्थितम्यापि म ।।
न हि वक्ष विशेषण महोक्तिप्रत्युती सम्भवत न्यविवक्षिताभिधेये. नैवानेन पोकेन समृद्धासत्पुरुषममा पत्रानेनो निर्धनम्य कम्यचिन्मनम्विनः परिदेवितं तात्पर्यण च स्यार्थी कृतमिनि प्रतीयत । विवक्षितत्वाविवक्षितत्व यया -
उप्पहनाआएं असंहिणाएँ फलकुसुमपानरहिआए । बेरीएं वई देतो पामर हो ओहमिजिहसि ।।। उत्पथजाताया अशोभनायाः फलकुसुमपत्ररहितायाः । वदयो वृत्तिं ददत् पामर भा अवहमिष्यम ।। इति च्छाया
अत्र हि वाच्यार्थो नात्यन्नं सम्भवी न चामम्भवी । तस्माद्वाच्यव्यङ्गचयोः प्राधान्याप्राधान्ये यत्नतो निरूपणीये ।
प्रधानगुणभावाभ्यां व्यङ्गयस्यैवं व्यवस्थिते । काव्ये उभे ततोऽन्यद्यत्तचित्रमभिधीयते ॥ ४१॥ चित्रं शब्दार्थभेदन द्विविधं च व्यवस्थितम् । नत्र किश्चिच्छब्दचित्रं वाच्याचित्रमतः परम् ॥ ४२ ॥
त्यङ्गयस्यार्थस्य प्राधान्ये ध्वनिमंजितः काव्यप्रकारः. गुणभावे तु गुणीभूतव्यङ्गचता । तताऽन्यद्रसभावादितात्पयरहितं व्यङ्गयार्थविशेषप्रकाशनशक्तिशून्यं च काव्यं केवलवाच्यवाचकवैचित्र्यमात्राश्रयेणोपनिबद्धमालेख्यप्रख्यं यदाभामते तच्चित्रम । न तन्मुख्यं काव्यम् । काव्यानुकारो ह्यसौ । तत्र किश्चिच्छब्दचित्रं यथा दुष्करयमकादि । वाच्यचित्रं शब्दचित्रादन्यद्व्यङ्गयायसंस्पर्शरहितं प्राधान्येन वाक्यार्थतया स्थितं रमादितात्पर्यरहित
Page #502
--------------------------------------------------------------------------
________________
३-४२]
ध्वन्यालोकः
मुत्प्रेक्षादि ।
अथ किमिदं चित्रं नाम ? यत्र न प्रतीयमानार्थसंम्पर्शः । प्रतीयमानो ह्यर्थनिभदः प्राक्प्रदर्शितः । तत्र यत्र वस्त्वलङ्कारान्तरं वा व्यङ्ग्यं नाम्नि स नाम चित्रस्य कल्प्यतां विषयः । यत्र तु रमादीनामविषयत्वं म काव्यप्रकारो न सम्भवत्येव । यम्मादवस्तुमंम्पर्शिता काव्यस्य नोपपद्यते । वस्तु च मर्वमेव जगद्गतमवश्यं कस्यचिद्रमस्य भावस्य वा अङ्गत्वं प्रतिपद्यते. अन्ततो विभावत्वेन । चित्तवृत्तिविशेषा हि रमादयः. न च तदस्ति वस्तु किञ्चिद्यन्न चित्तवृत्तिविशेषमुपजनयति तदनुत्पादने वा कविविषयतैव तम्य न स्यात् कविविषयश्च चित्रतया कश्चिन्निरूप्यते ।
अत्रोच्यते – सत्यं न तादृक्काव्यप्रकारोऽम्ति यत्र रमादीनामप्रनीतिः । किं तु यदा रसभावादिविवक्षाशून्यः कविः शब्दालङ्कारमालङ्कारवोपनिबध्नाति तदा तद्विवक्षापेक्षया रसादिशून्यतार्थस्य परिकल्प्यते । विवक्षोपारूढ एव हि काव्ये शब्दानामर्थः । वाच्यमामर्थ्यवशेन च कविविवक्षाविरहेऽपि तथाविधे विषये रमादिप्रतीतिर्भवती परिदुबला भवतीत्यननापि प्रकारेण नीरमत्वं परिकल्प्य चित्रविषयो व्यवस्थाप्यने । नदिदमुक्तम
.. रसभावादिविषयविवक्षाविरह मति । अलङ्कारनिबन्धो यः म चित्रविषयो मतः ।। रमादिषु विवक्षा तु स्यात्तात्पर्यवती यदा ।। तदा नास्त्येव तत्काव्यं ध्वनेर्यत्तु न गोचरः ।। "
एतच्च चित्रं कवीनां विशृङ्खलगिरां रमादितात्पर्यमनपथ्येव काव्यप्रवृत्तिदर्शनादम्माभिः परिकल्पितम् । इदानीन्तनानां तु न्याय्य काव्यनयव्यवस्थापने क्रियमाणे नास्त्येव ध्वनिव्यतिरिक्त: काव्यप्रकार: । यतः
ध्व-७
Page #503
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
[३-४२ परिपाकवतां कवीनां रसादितात्पर्यविरहे व्यापार एव न शोभते । रसादितात्पर्ये न च नास्त्येव तद्वस्तु यदभिमतरसाङ्गतां नीयमानं प्रगुणीभवति । अचेतना अपि हि भावा यथायथमुचितरसविभावतया चेतनवृत्तान्तयोजनया वा न सन्त्येव ते ये यान्ति न रसाङ्गताम् । तथा चेदमुच्यते –
.. अपारे काव्यसंसारे कविरेकः प्रजापतिः । यथाम्मै रोचते विश्वं तथेदं परिवर्तते ।। शृङ्गारी चेत्कविः काव्य जातं रममयं जगत् । स एव वीतरागश्चेन्नीरमं मवमेव तत् ।। भावानचेतनानपि चतनवचेतनानचेतनवत् । व्यवहारयति यथेष्ट मुकवि: काव्ये म्वतन्त्रतया ।"
नम्मान्नाम्न्येव तद्वस्तु यत्मात्मना रमतात्पर्यवतः कवेस्तदिच्छया तदभिमतपसाङ्गतां न यत्त । तथोपनिबध्यमानं वा न चारुत्वातिशयं पुष्णाति । मवमेतच महाकवीनां काव्येषु दृश्यते । अस्माभिरपि स्वेषु काव्यप्रबन्धेषु यथायथं दर्शितमव । स्थिते चैवं मवे एव काव्यप्रकारो न ध्वनिधर्मतामतिपततिः रसाद्यपेक्षायां कवेगुणीभृतव्यङ्गयलक्षणाऽपि प्रकारस्तदङ्गतामवलम्बत इन्युक्तं प्राक् । यदा तु चाटुणु देवतास्तुतिषु वा रमादीनामङ्गतया व्यवस्थानं हृदयवर्तीषु च षटप्रजादिगाथास कासुचियङ्गय विशिष्टवाच्ये प्राधान्यं तदपि गुणीभूतव्यङ्गयस्य ध्वनिनिष्यन्दभूतत्वमवेत्युक्तं प्राकू। तदेवमिदानींतनकविकाव्यनयोपदेशे क्रियमाणे प्राथमिकानामभ्यामार्थिनां यदि परं चित्रेण व्यवहार :, प्रातपरिणतीनां तु 'वनिरव काव्यमिति स्थितमेतत् । तदयमत्र संग्रहः -
यम्मिन् रमो वा भावो वा तात्पर्येण प्रकाशते । संवृत्त्याभिहितं वस्तु यत्रालङ्कार एव वा ।। काव्याध्वनि ध्वनिय॑ङ्गयप्राधान्यैकनिबन्धनः । सर्वत्र तत्र विषयी ज्ञेयः महृदयननैः ।।
Page #504
--------------------------------------------------------------------------
________________
३-४३]
ध्वन्यालोकः
सगुणीभूतव्यङ्गथैः सालङ्कारैः सह प्रभेदैः स्वैः। सङ्करसंसृष्टिभ्यां पुनरप्युद्दयोतते बहुधा ।। ४३ ॥
तस्य च ध्वनेः स्वप्रभेदैर्गुणीभूतव्यङ्गयेन वाच्यालङ्कारैश्च मङ्करसंसृष्टिव्यवस्थाया क्रियमाणायां बहुप्रभेदता लक्ष्ये दृश्यते । तथाहि स्वप्रभेदसङ्कीर्णः, स्वप्रभेदसंसृष्टो गुणीभूतव्यङ्गयसङ्कीणों गुणीभूतव्यङ्गयसंसृष्टो वाच्यालङ्कारान्तरसङ्कीर्णो वाच्यालङ्कारान्तरसंसृष्टः संसृष्टालङ्कारसङ्कीर्णः संसृष्टालङ्कारसंसृष्टश्चेति बहुधा ध्वनिः प्रकाशते ।
तत्र स्वप्रभेदसङ्कीर्णत्वं कदाचिदनुग्राह्यानुग्राहकभावेन । यथा । एवंवादिनि देवर्षों ' इत्यादौ । अत्र ह्यर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयध्वनिप्रभेदेनालक्ष्यक्रमव्यङ्गयध्वनिप्रेभदोऽनुगृह्यमाणः ।
खणपाहुणिआ देअर एसा जाआएँ किंपि दे भणिदा । रुअइ पडोहरवलहीघरम्मि अणुणिजउ वराई ।। [क्षणप्राघुणिका देवर एषा जायया किमपि ते भणिता ।
रोदिति शून्यवलभीगृहेऽनुनीयतां वराकी ।। [ इति च्छाया। अत्र ह्यनुनीयतामित्येतत्पदमर्थान्तरसङ्क्रमितवाच्यत्वेन विवक्षितान्यपरवाच्यत्वेन च सम्भाव्यते । न चान्यतरपक्षनिर्णये प्रमाणमस्ति । एकव्यञ्जकानुप्रवेशेन तु व्यङ्गयत्वमलक्ष्यक्रमव्यङ्ग यस्य स्वप्रभेदान्तरापेक्षया बाहुल्येन सम्भवति । यथा-'स्निग्धश्यामल' इत्यादौ । स्वप्रभेदसंसृष्टत्वं च यथा पूर्वोदाहरण एव । अत्र ह्यान्तरसंक्रमितवाच्यस्यात्यन्ततिरस्कृतवाच्यस्य च संसर्गः । गुणीभूतव्यङ्गयसङ्कीर्णत्वं यथा- • न्यक्कारो ह्ययमेव मे यदरयः' इत्यादौ । यथा वा -
कर्ता द्यूतच्छलानां जतुमयशरणोद्दीपनः सोऽभिमानी कृष्णाकेशोत्तरीयव्यपनयनपटुः पाण्डवा यस्य दासाः ।
Page #505
--------------------------------------------------------------------------
________________
१००
ध्वन्यालोकः
राजा दुःशासनादेर्गुरुरनुजशतस्याङ्गराजस्य मित्रं कास्ते दुर्योधनोऽसौ कपयत न रुषा द्रष्टुमभ्यागतौ स्वः ॥
[३-४३
अत्र ह्यह्रक्ष्यक्रमन्यङ्गयस्य वाक्यार्थीभूतस्य व्यङ्ग्यविशिष्टवाच्याभिधायिभिः पदैः सम्मिश्रता । अत एव च पदार्थाश्रयत्वे गुणीभूतव्यङ्ग्यस्य वाक्यार्थाश्रयत्वे च ध्वनेः सङ्कीर्णतायामपि न विरोधः स्वप्रभेदान्तरवत् । यथाहि ध्वनिप्रभेदान्तराणि परस्परं सङ्कीर्यन्ते पदार्थवाक्यार्थाश्रयत्वेन च न विरुद्धानि ।
1
किं चैकव्यङ्गयाश्रयत्वे तु प्रधानगुणभावो विरुध्यते न तु व्यङ्गयभेदापेक्षया ततोऽप्यस्य न विरोधः । अयं च सङ्करसंसृष्टिव्यवहारो बहूनामेकत्र वाच्यवाचकभाव इव व्यङ्ग्यव्यञ्जकभावेऽपि निर्विरोध एव मन्तव्यः । यत्र तु पदानि कानिचिदविवक्षितवाच्यान्यनुरणनरूपव्यङ्गयवाच्यानि ध्वनिगुणीभूतव्यङ्गययोः संसृष्टत्वम् । यथा - तेषां गोपवधूविलाससुहृदाम् ' इत्यादौ । अत्र हि ' विलासमुहृदां राधारहः साक्षिणाम् ' इत्येते पढ़े ध्वनिप्रभेदरूप; 'ते', 'जाने' इत्येते च पदे गुणीभूतव्यङ्गरूपे ।
वा तत्र
'
1 6
वाच्यालङ्कारसङ्कीर्णत्वमलक्ष्यक्रमव्यङ्गयापेक्षया रसवति सालङ्कारे
काव्ये सर्वत्र सुव्यवस्थितम् । प्रभेदान्तराणामपि कदाचित्सङ्कीर्णत्वं भवत्येव । यथा ममैत्र–
या व्यापारवती रसान् रमयितुं काचित्कवीनां नवा दृष्टिर्या परिनिष्ठितार्थविषयोन्मेषा च वैपश्चिती ।
ते अप्यवलम्ब्य विश्वमनिशं निर्वर्णयन्तो वयं श्रान्तानेव च लब्धमब्धिशयन वद्भक्तितुल्यं मुखम् ॥ इत्यत्र विरोधालङ्कारेणार्थान्तरसंक्रमितवाच्यस्य ध्वनिप्रभेदस्य सङ्कीर्णत्वम् ।
Page #506
--------------------------------------------------------------------------
________________
३-४३]
ध्वन्यालोकः
१०१
Me
वाच्यालङ्कारसंसृष्टत्वं च पदापेक्षयैव। यत्र हि कानिचित्पदानि वाच्यालङ्कारभाजि कानिचिच्च ध्वनिप्रभेदयुक्तानि । यथा
दी|कुर्वन् पटु मदकलं कूजितं सारसानां
प्रत्यूषेषु स्फुटितकमलामोदमैत्रीकषायः । यत्र स्त्रीणां हरति सुरतग्लानिमङ्गानुकूल:
सिप्रावातः प्रियतम इव प्रार्थनाचाटुकारः ।।
अत्र हि मैत्रीपदमविवक्षितवाच्यो ध्वनिः । पदान्तरेष्वलङ्कारान्तराणि । संसृष्टालंकारान्तरसंकीर्णो ध्वनिर्यथा--
दन्तक्षतानि करजैश्च विपाटितानि
प्रोद्भिन्नसान्द्रपुलके भवतः शरीरे । दत्तानि रक्तमनसा मृगराजवध्वा
जातस्फूहैर्मुनिभिरप्यवलोकितानि॥
अत्र हि समासोक्तिसंसृष्टेन विरोधालंकारेण संकीर्णस्यालक्ष्यक्रमव्यङ्गयस्य ध्वनेः प्रकाशनम् । दयावीरस्य परमार्थतो वाक्याथीभूतत्वात् । संसृष्टालङ्कारसंसृष्टत्वं च ध्वनेर्यथा -
अहिणअपओअरसिएसु पहिअसामाइएसु दिअहेसु । सोहइ पसरिअगोआणं णच्चिों मोरबुदाणं ॥ [अभिनवपयोदरसितेषु पथिकश्यामायितेषु दिवसेषु । शोभते प्रतरितग्रीवाणां (गीतानां ) नृत्तं मयूरवृन्दानाम् ॥
[इति च्छाया ] अभिनवप्रयोगरसिकेषु पथिकसामाजिकेषु दिवसेषु । शोभते प्रसरितगीतानां नृतं मयूरवृन्दानाम् ॥
[इति च्छाया ॥]
Page #507
--------------------------------------------------------------------------
________________
संसृष्टवन ।
स्वन्यालोकः
अत्र ग्रुपमारूपकाभ्यां शब्दशक्त्युद्भवानुरणनरूपव्यङ्गचस्य ध्वनेः
- ४४,४५,४६
एवं ध्वनेः प्रभेदाः प्रददाव केन शक्यन्ते । संख्यातुं दिङ्मात्रं तेषामिदमुक्तमस्माभिः || ४४ ॥
कथितम् ।
अनन्ता हि नः प्रकारः महयानां व्युत्पत्तये तेषां दिमात्रं
इत्युक्तलक्षणो यो ध्वनिविवेच्यः प्रयत्नतः सद्भिः । सत्काव्यं कर्तुं वा ज्ञातुं वा सम्यगभियुक्तः ॥ ४५ ॥
उक्तस्वरूपध्वनिनिरूपणनिपुणा हि सत्कवयः महदयाच नियतमेव काव्यविषये परां प्रकमासादयन्ति ।
अस्फुटस्फुरितं काव्यतत्त्वमेतद्यथोदितम् । अशक्नुवद्भिव्याकर्तुं रीतयः सम्प्रवर्तिताः ॥ ४६ ॥
एतद्वनिप्रवर्तनेन निर्णीत काव्यतत्त्वमस्फुटम्फुरितं मदशक्नुवद्भिः प्रतिपादयितुं वैदर्भी गौडी पाञ्चाली चेति रीतयः प्रवर्तिताः । रीतिलक्षणविधायिनां हि काव्यतत्त्वमेतम्टतया मनाक्स्फुरितमासीदिति लक्ष्यते तदत्र स्फुटतया सम्प्रदर्शितमित्यन्येन रीतिलक्षणेन न किञ्चित् ।
शब्दतत्त्वाश्रयाः काश्विदर्थतत्त्वयुजोऽपराः ।
वृत्तोऽपि प्रकाशन्ते ज्ञातेऽस्मिन् काव्यलक्षणे ॥ ४७॥
अस्मिन् व्यङ्ग्यव्यञ्जकभावविवेचनमये काव्यलक्षणे ज्ञाते सति याः काश्चित्प्रसिद्धा उपनागरिकाद्याः शब्दतत्त्वाश्रया वृत्तयो याश्वार्थतत्त्वसम्बद्धाः केशिक्यादयस्ताः सम्यग्रीतिपदवीमवतरन्ति । अन्यथा तु तासामदृष्टार्थानामित्र वृत्तीनामश्रद्धेयत्वंमंत्र स्यान्नानुभवसिद्धत्वम् । एवं स्फुटतयैव लक्षणीयं स्वरुपमस्य ध्वनेः । यत्र शब्दानामर्थानां च केषाञ्चित्प्रतिपत्तविशेषसंवद्यं
:
Page #508
--------------------------------------------------------------------------
________________
३-४७]
ध्वन्यालोकः
जात्यत्वमिव रत्नविशेषाणां चारुत्वमनाख्येयमवभासते काव्ये तत्र ध्वनिव्यवहार इति यलक्षणं ध्वनेरुच्यते केनचित्तद्युक्तमिति नाभिधेयतामर्हति । यतः शब्दानां स्वरूपाश्रयस्तावद क्लिष्टत्वे सत्यप्रयुक्तप्रयोगः । वाचकाश्रयस्तु प्रसादो व्यञ्जकत्वं चति विशेषः | अर्थानां च स्फुटत्वेनावभासनं व्यङ्गयपरत्वं व्यङ्गयांशविशिष्टत्वं चेति विशेषः ।
१०३
तौ च विशेषौ व्याख्यातुं शक्येते व्याख्यातौ च बहुप्रकारम् | तव्यतिरिक्तानाख्येयविशेषसम्भावना तु विवेकावसादभाव मूलैव । यस्मादनाख्येयत्वं सर्वशब्दागोचरत्वेन न कस्यचित्सम्भवति । अन्ततोऽनाख्येयशब्देन तस्याभिधानसम्भवात् । सामान्यसंस्प शिविकल्पशब्दागोचरत्वे सति प्रकाशमानत्वं तु यदानाख्येयत्वमुच्यते क्वचित् तदपि काव्यविशेषाणां रत्नविशेषाणामित्र न सम्भवति । तेषां लक्षणकारैर्व्याकृतरूपत्वात् । रत्नविशेषाणां च सामान्य सम्भावनयैव मूल्यस्थितिपरिकल्पनादर्शनाच्च । उभयेषामपि तेषां प्रतिपत्तविशेषसंवेद्यत्वमस्त्येव । वैकटिका एव हि रत्नतत्त्वविदः, सहृदया एवहि काव्यानां रसज्ञा इति कस्यात्र विप्रतिपत्तिः ।
यत्त्वनिर्देश्यत्वं सर्वस्वलक्षणविषयं वौद्धानां प्रसिद्धं तत्तन्मतपरीक्षायां ग्रन्थान्तरं निरूपयिष्यामः । इह तु ग्रन्थान्तर श्रवणलवप्रकाशनं सहृदयवैमनस्यप्रदायीति न प्रक्रियते । बौद्धमतेन वा यथा प्रत्यक्षादिलक्षणं तथास्माकं ध्वनिलक्षणं भविष्यति । तस्मालक्षणान्तरस्याघटनादृशव्दार्थत्वाच्च तस्योक्तमेव ध्वनिलक्षणं साधीयः । तदिदमुक्तम् -
1
अनाख्येयांशभासित्वं निर्वाच्यार्थतया ध्वनेः । न लक्षणं. लक्षणं तु साधीयोऽस्य यथोदितम् || इति श्रीराजानकानन्दवर्धनाचार्यविरचितं ध्वन्यालोके तृतीय उद्योतः ॥
Page #509
--------------------------------------------------------------------------
________________
चतुर्थोद्दयोतः
एवं ध्वनिं प्रपञ्चं विप्रतिपत्तिनिरासार्थं व्युत्पाद्य तदन्युत्पादने
प्रयोजनान्तरमुच्यते
ध्वनेर्यः सगुणीभूतव्यङ्गन्यस्याध्वा प्रदर्शितः । अनेनानन्त्यमायाति कवीनां प्रतिभागुणः ॥ १ ॥
य एष ध्वनेर्गुणीभूतव्यङ्ग्यस्य च मार्गः प्रकाशितः, तस्य फलान्तरं
कविप्रतिभानन्त्यम् ।
←
कथमिति चेत्
――
अतो ह्यन्यतमेनापि प्रकारेण विभूषिता ।
वाणी नवत्वमायाति पूर्वार्थान्वयवत्यपि ॥ २ ॥
अतो ध्वनेरुक्तप्रभेदमध्यादन्यतमेनापि प्रकारेण विभूषिता सती वाणी पुरातनकविनिबद्धार्थसंस्पर्शवत्यपि नवत्वमायाति ।
तथाह्यविवक्षितवाच्यस्य ध्वनेः प्रकारद्वयसमाश्रयणेन नवत्वं. पूर्वार्थानुगमेऽपि यथा
स्मितं किञ्चिन्मुग्धं तरलमधुरो दृष्टिविभवः परिस्पन्दो वाचामभिनवविलासोर्मिसरसः । गतानामारम्भः किसलयित लीलापरिमल: स्पृशन्त्यास्तारुण्यं किमिव हि न रम्यं मृगदृशः ॥
Page #510
--------------------------------------------------------------------------
________________
४-२]
ध्वन्यालोकः
१०५
इत्यस्य
सविभ्रमस्मितो दा लोलाक्ष्यः प्रस्खलगिरः ।
नितम्बालसगामिन्यः कामिन्यः कस्य न प्रियाः ।। इत्येवमादिषु श्लोकेषु सत्स्वपि तिरस्कृतवाच्यध्वनिसमाश्रयेण अपूर्वत्वमेव प्रतिभासते।
तथा -
यः प्रथमः प्रथमः स तु तथाहि हतहस्तिबहलपललाशी ।
श्वापदगणेषु सिंहः सिंहः केनाधरीक्रियते ।। इत्यस्य,
स्वतेजःक्रीतमहिमा केनान्येनातिशय्यते ।
महद्भिरपि मातङ्गैः सिंहः किमभिभूयते ।। इत्येवमादिषु श्लोकेषु सत्स्वपि अर्थान्तरसङ्क्रमितवाच्यध्वनिसमाश्रयेण नवत्वम् ।
विवक्षितान्यपरवाच्यस्याप्युक्तप्रकारसमाश्रयेण नवत्वं यथा -
निद्राकैतविनः प्रियस्य वदने विन्यस्य वक्त्रं वधूः बोधनासनिरुध्दचुम्बनरसाप्याभोगलोलं स्थिता । वैलक्ष्याद्विमुखीभवेदिति पुनस्तस्याप्यनारम्भिणः
साकाङ्क्षप्रतिपत्ति नाम हृदयं यातं तु पारं रतेः ।। इत्यादेः श्लोकस्य -
शून्यं वासगृहं विलोक्य शयनादुत्थाय किञ्चिच्छनैनिद्राव्याजमुपागतस्य सुचिरं निर्वर्ण्य पत्युमुखम् ।
Page #511
--------------------------------------------------------------------------
________________
वन्यालोकः
[४-३,४
विस्रब्धं परिचुम्ब्य जानपुलकामालाक्य गण्डम्य की
लज्जानम्रमुखी प्रियण हसता वाला चिर चुम्बिता !! इत्यादिषु लोकेषु मम्वपि नबत्वम् ।
यथा वा-- तरङ्गभङ्गा · इत्यादि लोकम्य · नानाभङ्गिभ्रमभ्रू इत्यादि श्लोकापक्षयान्यन्वम् ।
युक्त्यानयानुसतव्या ग्मादिबहुविम्तरः । मिनोऽप्यनन्ततां याति काव्यमार्गो यदाश्रयात् ।। ३ ।।
बहुविम्नारोऽयं ग्मभावतदाभामतत्प्रशमलक्षणा मागों यथाम्वं विभावानुभावप्रभेदकलन या योक्तं प्राक । स सर्व एवानया युक्चानुमतव्यः । यस्य रमादराश्रयादयं काव्यमागः पुरातनेः कविभिः सहस्रमरत्येरमग्न्यैवा बहुप्रकार क्षुण्णत्वान्मिनोऽप्यनन्ततामति । रमभावादीनां हि प्रत्येक विभावानुभाकव्यभिचारिसमाश्रयाइपरिमितत्वम । तेषां चैकैकप्रभेदापेक्षयापि तावजगबृत्तमुपनिबध्यमानं सुकविभिम्तदिच्छावशादन्यथा स्थितमप्यन्यथैवक्वितते । प्रतिपादित चैतच्चित्रविचारावमरे । गाथा चात्र कृतेव महाकविना
अतहाट्ठए वि तहमण्ठिए व हिअअम्मि जा णिवेमेड़। अत्यविमेम मा जअ विकडकडगोअग वाणी ।। अतथास्थितानपि नथामंस्थितानिव हृदये या निवेशयति । अर्थविशेषान मा नयति विकटकविगोच। वाणी ।। [ इति लाया !
तदित्यं रसभावाद्याश्रयेण काव्याथानामानन्त्यं सुप्रतिपादितम् । एतदेवोपपादयितुमुच्यने - दृष्टपूर्वा अपि ह्याः काव्य रमपरिग्रहात् । सर्वे नवा स्वाभान्नि मधुमास इव द्रुमाः ।। ४ ।।
Page #512
--------------------------------------------------------------------------
________________
४–४|
ध्वन्यालोकः
तथा हि त्रिवक्षितान्यपरवाच्यस्यैव शब्दशक्त्युद्भवानुरणनरूपव्यङ्गचप्रकारसमाश्रयेण नवत्वम् । यथा- - ' धरणीधारणायाधुना त्वं शेषः ' इत्यादौ ।
इत्यादिषु सत्स्वपि ।
शेषो हिमगिरिस्त्वं च महान्तो गुरवः स्थिराः । यदलङ्घितमर्यादाश्चलन्तीं बिभ्रते भुवम् ॥
―
तस्यैवार्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयसमाश्रयेण
इत्यादिषु सत्स्वप्यपूर्वत्वमेव ।
१०७
' एवं वादिनि देवर्षी ' इत्यादि श्लोकस्य कृते वरकथालापे कुमार्यः पुलकोद्गमैः । सूत्रयन्ति स्पृहामन्तर्लज्जयावनताननाः ||
इत्यादिषु सत्सु ।
अर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयस्य निर्मितशरीरत्वेन नवत्वं यथा-सज्जेइ सुरहिमासो ' इत्यादेः
सुरभिसमये प्रवृत्ते सहसा प्रादुर्भवन्ति रमणीयाः ।
रागवतामुत्कलिकाः सहैव सहकारकलिकाभिः ।
नवत्वं यथा
-
कविप्रौढोक्ति
अर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयस्य कविनिबद्धवक्तृप्रौढोक्तिमात्रनिष्पन्नशरीरत्वेन नवत्वं यथा - ' वाणिअअ हत्थिदन्ता ' इत्यादिगाथार्थस्य करिणीवेहल्वअरो मह पुत्तो एक्ककंडविणिवा ।
असोहाएँ तह कओ अह कंडकरंडअं वह ||
[ करिणीवैधन्यकरो मम पुत्र एककाण्डविनिपाती । हतस्नुषया तथा कृतो यथा काण्डकरण्डकं वहति ।। [ इति च्छाया ] एवमादिष्वर्थेषु सत्स्वप्यना लीढतैव ।
यथा व्यङ्गयभेदसमाश्रयेण ध्वनेः काव्यार्थानां नवत्वमुत्पद्यते तथा व्यञ्जकभेदसमाश्रयेणापि । तत्तु ग्रन्थविस्तरभयान्न लिख्यते स्वयमेव
Page #513
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
महृदयैरभ्यूह्यम् । अत्र च पुनः पुनरुक्तमपि सारतयेदमुच्यते व्यङ्गव्यव्यञ्जकभावेऽस्मिन् विविधे सम्भवत्यपि । रसादिमय एकस्मिन् कविः स्यादवधानवान् ॥ ५ ॥ अस्मिन्नर्थानन्त्यहेतो व्यङ्गयन्यञ्जकभावे विचित्रे शब्दानां सम्भवत्यपि कविरपूर्वर्थिलाभार्थी रमादिमय एकस्मिन् व्यङ्ग्यव्यञ्जकभावे यत्नादवदधीत | रसभावतदाभासरूपे हि व्यङ्गये तद्व्यञ्जकेषु च यथानिर्दिष्टेषु वर्णपदवाक्यरचनाप्रबन्धेष्ववहितमनसः कवेः सर्वमपूर्वं काव्यं सम्पद्यते ।
तथा च रामायणमहाभारतादिषु संग्रामादयः पुनः पुनरभिहिता अपि नवनवाः प्रकाशन्ते । प्रबन्धे चाङ्गी रस एक एवोपनिबध्यमानोऽर्थविशेषलाभं छायातिशयं च पुष्णाति । कस्मिन्निवेति चेत् — यथा रामायणे यथा वा महाभारते । रामायणे हि करुणो रसः स्वयमादिकविनासूत्रितः शोकः लोकत्वमागतः' इत्येवंवादिना । निर्व्यूढश्च स एव सीतात्यन्तवियोगपर्यन्तमेव स्वप्रबन्धमुपरचयता । महाभारते ऽपि शास्त्ररूपे काव्यच्छायान्वयिनि वृष्णिपाण्डवविरमावसानवैमनस्यदायिनीं समाप्तिमुपनिनता महामुनिना वैराम्यजननतात्पर्यं प्राधान्येन स्वप्रबन्धस्य दर्शयता मोक्षलक्षणः पुरुषार्थ: शान्तो रसश्च मुख्यतया विवक्षाविषयत्वेन सूचितः । एतच्चांशेन विवृतमेवान्यैर्व्याख्यात्रिधायिभिः । स्वयमेव चैतदुद्गणं तेनोदीर्णमहामोहमग्नमुज्जेहर्षिता लोकमतिविमलज्ञानालोकदायिना लोकनाथेन -
१०८
यथा यथा विपर्येति लोकतन्त्रमसारवत् । तथा तथा विरागोत्र जायते नात्र संशयः ॥
―
"
[ ४-५
इत्यादि बहुशः कथयता । ततश्च शान्तो रसो रसान्तरैः मोक्षलक्षणः पुरुषार्थः पुरुषार्थान्तरैः तदुपसर्जनत्वेनानुगम्यमानोऽङ्गित्वेन विवक्षाविषय इति महाभारततात्पर्यं सुव्यक्तमेव । वभासते ।
Page #514
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
१०९ अङ्गाङ्गिभावश्च यथा रसानां तथा प्रतिपादितमेव ।
पारमार्थिकान्तस्तत्त्वानपेक्षया शरीरस्येवाङ्गभूतस्य रसस्य पुरुषार्थस्य च स्वप्राधान्येन चारुत्वमप्यविरुद्धम् ।
ननु महाभारते यावान् विवक्षाविषयः, सोऽनुक्रमण्यां सर्व एवानुक्रान्तो न चैतत्तत्र दृश्यते. प्रत्युत सर्वपुरुषार्थप्रबोधहेतुत्वं सर्वरसगर्भत्वं च महाभारतस्य तस्मिन्नुद्देशे स्वशब्दनिवेदितत्वेन प्रतीयते ।
___ अत्रोच्यते । मत्यं शान्तस्यैव रसस्याङ्गित्वं महाभारते मोक्षस्य च सर्वपुरुषार्थेभ्यः प्राधान्यमित्येतन्न स्वशब्दाभिधेयत्वेनानुक्रमण्यां दर्शितं, दर्शितं तु व्यङ्ग्यत्वेनः- भगवान् वासुदेवश्च कीयतेऽत्र सनातनः' इत्यस्मिन् वाक्ये । अनेन ह्ययमों व्यङ्गयत्वेन विवक्षितो यदत्र महाभारते पाण्डवादिचरितं यत्कीय॑ते , तत्सर्वमवसानविरसमविद्याप्रपञ्चरूपञ्च, परमार्थसत्यस्वरूपस्तु भगवान् वासुदेवोऽत्र कीयते । तस्मात्तस्मिन्नेव परमेश्वरे भगवति भवत भावितचेतसो, मा भूत विभूतिषु निःसारासु रागिणो, गुणेषु वा नयविनयपराक्रमादिष्वमीषु केवलेषु केषुचित् सर्वात्मना प्रतिनिविष्टधियः । तथा चाग्रेपश्यत निःसारतां संसारस्ये त्यमुमेवार्थातिशयं द्योतयन् स्फुटमेवावभासत व्यञ्जकशक्त्यनुगृहीतश्चशब्दः । एवंविधमेवार्थ गर्भीकृतं सन्दर्शयन्तोऽनन्तरश्लोका लक्ष्यन्ते--- स हि सत्यम् ' इत्यादयः ।
___ अयं च निगूढरमणीयोऽर्थो महाभारतावसाने हरिवंशवर्णनेन समाप्ति विदधता तेनैव कविवेधमा कृष्णद्वैपायनेन सम्यक्स्फुटीकृतः । अनेन चार्थेन संसारातीते तत्त्वान्तरे भक्त्यतिशयं प्रवर्तयता सकल एवं सांसारिको व्यवहारः पूर्वपक्षीकृतो न्यक्षण प्रकाशते। देवतातीर्थतपःप्रभृतीनां च प्रभावातिशयवर्णनं तस्यैव परब्रह्मणः प्राप्त्युपायत्वेन तद्विभूतित्वेनैव देवताविशेषाणामन्येषां च । पाण्डवादिचरितवर्णनस्यापि वैराग्यजननतात्पर्याद्वैराग्यस्य च मोक्षमूलत्वान्मोक्षस्य च भगवत्प्राप्त्युपायत्वेन मुख्यतया गीतादिषु प्रदर्शितत्वात् परब्रह्मप्राप्त्युपायत्वमेव परम्परया । वासुदेवादिसंज्ञाभिधेयत्वेन
Page #515
--------------------------------------------------------------------------
________________
.१०
ध्वन्यालोकः
६४-५
त्तापरिमिनशक्त्यास्पदं परं ब्रह्म न दिप्रदेशान्नगेषु तदभिधानत्वेन लव्यप्रमिद्धि माथुरप्रादभावानुकृतमकलस्वरूपमंशिरूपं विभिनं. न तु माथुरप्रादभावांश एव. मन तनाब्द वेदापित वन । रम यादिषु चानया मंजयः भगवन्मन्यन्नर व्यवहार दशनात : निर्गनश्च यमर्थः शब्दतत्त्व विद्भिग्व ।
नदवमनुकरण ने देशेन वाक्येन भगवयनगेकिणः सवस्यान्यस्यानिन्यन प्रकाश में सकलण एकः परः पृषार्थः शास्त्रनयेन. काव्य नयन व नशालय नुवा रिपोप लगाः मान्ने रमे महाभारतस्याङ्गित्वेन विवक्षित इति प्रतिपादित अन्यन्नमरमतत्वाचायमर्थ व्यङ्गचन्वेनैव दने न तु वात्स्यत्वेन मारन्न' राय म्वगदान भवेयवेन प्रकाशितः सुतरामव शोभामावहति ! प्रसिद्धिश्चयमस्त्येव विदग्धविद्वत्परिषत्लु यदभिमततरं वस्तु व्यङ्गचन्वन प्रकाश्यते. न मानाच्छब्दवाच्यत्वेन । तम्मात स्थतमतत् - अङ्गिभूतग्माया भयेण काव्ये क्रियमाणे नवार्थ लाभो भवति. बन्धच्छाया च महती मम्पद्यते इति । अत एव च ग्मानुगुणाथविशेषोपनिवन्धनमलङ्कारान्तरविरहेऽपि छायातिशययोगि कध्ये दृश्यते । यथा
मुनिजयति यागीन्द्रो महात्मा कुम्भमम्भवः ।
येनकचुलके दृष्टौ नौ दिव्यो मन्म्यकच्छपौ ।। इत्यादो । अत्र ह्यद्भुतरमानुगुणमेकचुलक मत्स्यकच्छपदर्शनं छायातिशयं पुष्णाति । तत्रएकचुलके मकलजलधिसन्निधानादपि दिव्यमत्म्यकच्छपदर्शनमनुष्णत्वादद्भुतरमानुगुणतरम् । क्षुण्णं हि वस्तु लोकप्रमियाद्भुतमपि नाश्चयकारि भवति । न चाक्षुष्णं वस्नूपनिबध्यमानमद्भुतरमभ्यवानुगुणं. यावद रसान्नरस्यापि । तद्यथा
मिजइ गेमंत्रिजइ वेवड रच्छातुलग्गपडिलग्गो । सो पासो अज्जवि मुहअ नीइ जेणासि वोलीणो ।।
Page #516
--------------------------------------------------------------------------
________________
४-६,७) ध्वन्यालोकः
___ १११ । विद्यति रोमाञ्चति वेपते रथ्यातुलाग्रप्रतिलग्नः । स पार्थोऽद्यापि सुभग येनाम्यतिक्रान्तः ।। इति च्छाया
एतद्गाथार्थाद् भाव्यमानाद या रसप्रतीतिर्भवति मा त्वां स्पृष्ठा स्विद्यति, रोमाञ्चते, वेपते इत्येवंविधादर्थात् प्रतीयमानान्मनागपि ना जायते । तदेवं ध्वनिप्रभेदसमाश्रयेण यथा काव्यार्थानां नवत्वं जायत तथा प्रतिपादितम् । गुणीभूतव्यङ्गयस्यापि त्रिभेदव्यङ्गयापेक्षया ये प्रकाराः, तत्समाश्रयेणापि काव्यवस्तूनां नवत्वं भवत्येव। तत्त्वतिविस्तारकारीति नोदाहृतं. सहृदयैः स्वयमुत्प्रेक्षणीयम् ।
ध्वनेरित्थं गुणीभूतव्यङ्गयस्य च समाश्रयात् । न काव्यार्थविरामोऽस्ति यदि स्यात् प्रतिभागुणः ॥ ६॥
सत्स्वपि पुरातनकविप्रबन्धेषु यदि स्यात् प्रतिभागुणः. तस्मिंस्त्वसति न किञ्चिदेव कवेर्वस्त्वस्ति। बन्धच्छायाप्यर्थद्वयानुरूपशब्दसन्निवेशो ऽर्थप्रतिभानाभावे कथमुपपद्यते । अनपेक्षितार्थविशेषाक्षररचनैव बन्धच्छायेति नेदं नेदीयः सहृदयानाम् । एवं हि सत्यानपेक्षचतुरमधुरवचनरचनायामपि काव्यव्यपदेशः प्रवर्तेत । शब्दार्थयोः साहित्येन काव्यत्वे कथं तथाविध विषय काव्यव्यवस्थेति चेत्-परोपनिबद्धार्थविरचने यथा तत्काव्यव्यवहारस्तथा तथाविधानां काव्यसन्दर्भाणाम् ।
न चार्थानन्त्यं व्यङ्गयार्थापेक्षयैव यावद्वाच्यार्थापेक्षयापीति प्रतिपादयितुमुच्यते
अवस्थादेशकालादिविशेषैरपि जायते । आनन्त्यमेव वाच्यम्य शुद्धस्यापि स्वभावतः ॥ ७॥
Page #517
--------------------------------------------------------------------------
________________
११२
ध्वन्यालोकः शुद्धस्यानपेक्षितव्यङ्ग यम्यापि वाच्यस्यानन्त्यमेव जायते स्वभावतः । स्वभावो ह्ययं वाच्यानां चेतनानामचेतनानां च यदवस्थाभेदाद्देशभेदात्कालभदात् वालक्षण्यभेदाच्चानन्तता भवनि । तैश्च तथाव्यवस्थितेः मद्भिः प्रसिद्धानेकस्वभावानुमरणरूपया स्वभावोक्त्यापि तावदुपनिवध्यमानैर्निरवधिः काव्यार्थः सम्पद्यते । तथा द्यवस्थाभदान्नवत्वं यथा -- भगवती पावती कुमारसम्भवे • सर्वोपमाद्रव्यसमुच्चयेन ' इत्यादिभिरुक्तिभिः प्रथममेव परिसमापितरूपवणनापि पुनर्भगवतः शम्भोलोचनगोचरमायान्ती · वसन्तपुष्पाभरणं वहन्ती इनि मन्मथोपकरणभूतेन भङ्गयन्तरेणोपवर्णिता । मेव च पुनर्नवोद्वाहममये प्रमाध्यमाना · तां प्राङ्मुखी तत्र निवेश्य तन्वीम' इत्याद्युक्तिभिनवेनैव प्रकारेण निरूपितरूपसौष्ठवा । न च ते तम्य कवरेकत्रैवामकृत्कृता वर्णनप्रकारा अपुनरुक्तत्वन वा नवनवार्थनिभरत्वेन वा न प्रतिभामन्ते । दर्शितमेव तद्विषमवाणालायाम
ण अ ताण घडड आही ण अ ते दीसन्ति कहवि पुनरुत्ता । जे विभमा पिआणं अन्था वा मुकड़वाणीणम् ।।
न च तेषां घटतेऽवधिः. न च ते दृश्यन्ते कथमपि पुनरुक्ताः । य विभ्रमाः प्रियाणामथा वा मुकविवाणीनाम ॥ इति च्छाया ]
अयमपरश्वावस्थाभेदप्रकारो यदचेतनानां सर्वेषां चेतनं द्वितीयं रूपमभिमानित्वप्रसिद्धं हिमवद्गङ्गादीनाम । तच्चोदितचेतनविषयस्वरूपयोजनयोपनिबध्यमानमन्यदेव सम्पद्यत । यथा कुमारसम्भव एव पर्वतम्वरूपस्य हिमवतो वर्णनं. पुनः सप्तर्षिप्रियोक्तिषु मचेतनतत्म्वरूपापेक्षया प्रदर्शितं, नदपूर्वमेव प्रतिभाति । प्रसिद्धश्चायं मत्कवीनां मार्गः । इदं च प्रस्थानं कविव्युत्पत्तये विषमवाणलीलायां सप्रपञ्चं दर्शितम् । चेतनानां च वाल्याद्यवस्थाभिरन्यत्वं मत्कवीनां प्रसिद्धमेव । चेतनानामवस्थाभेदेऽप्यवान्तरावस्थाभेदान्नानात्वम् । यथा कुमारीणां कुसुमशरभिन्नहदयानामन्यासां च ।
Page #518
--------------------------------------------------------------------------
________________
४–७]
ग्वन्यालोकः
तत्रापि विनीतानामविनीतानां च । अचेतनानां च भावानामारम्भाद्यवस्थाभेदभिन्नानामेकैकशः स्वरूपमुपनिबध्यमानमानन्त्यमेवोपयाति । यथा-
हंसानां निनदेषु यैः कवलितैरासज्यते कूजतामन्यः कोऽपि कषायकण्ठनादाघर्धरो विभ्रमः । ते सम्प्रत्यकठोरवारणवधूदन्ताङ्करस्पर्धिनो निर्याताः कमलाकरेषु चिसिनीकन्दाग्रिमग्रन्थयः ॥
एवमन्यत्रापि दिशानयानुसर्तव्यम् । देशभेदान्नानात्वमचेतनानां तावत् यथा वायूनां नानादिग्देशचारिणामन्येषामपि सलिल कुसुमादीनां प्रसिद्धमेव । चेतनानामपि मानुषपशुपक्षिप्रभृतीनां ग्रामारण्यसलिलादिसमेधितानां परस्परं महान् विशेषः समुपलक्ष्यत एव स च विविच्य यथायथमुपनिबध्यमानस्तयैवानन्त्यमाश्रयते । तथाहि मानुषाणामेव तावद्दिग्देशादिभिन्नानां ये व्यवहारव्यापारादिषु विचित्रा विशेषास्तेषां केनान्तः शक्यते गन्तुम्, विशेषतो योषिताम् । उपनिबध्यते च तत्सर्वमेव सुकविभिर्यथाप्रतिभम् ।
कालभेदाच्च नानात्वम् । यथर्तुभेदाद् दिग्व्योमसलिलादीनामचेतनानाम् । चेतनानां चौत्सुक्यादयः कालविशेषाश्रयिणः प्रसिद्धा एव । स्वालक्षण्यप्रभेदाच्च सकलजगद्गतानां वस्तूनां विनिबन्धनं प्रसिद्धमेव । तच्च यथावस्थितमपि तावदुपनिबध्यमानमनन्ततामेव काव्यार्थस्यापादयति ।
घ्य-८
११३
अत्र केचिदाचक्षीरन् । यथा सामान्यात्मना वस्तूनि वाच्यतां प्रतिपद्यन्ते, न विशेषात्मना । तानि हि स्वयमनुभूतानां सुखादीनां तन्निमित्तानां च स्वरूपमन्यत्रारोपयद्भिः स्वपरानुभूतरूप सामान्याश्रयेणोपनिबध्यन्ते कविभिः । न हि तैरतीतमनागतं वर्तमानञ्च परचित्तादिस्वलक्षणं योगिभिरिव प्रत्यक्षीक्रियते । तच्चानुभाव्यानुभावकसामान्यं सर्वप्रतिपत्तसाधारणं परिमितत्वात् पुरातनानामेव गोचरीभूतम्, तस्या विषयत्वानु
-
Page #519
--------------------------------------------------------------------------
________________
११४ ध्वन्यालोकः
[४-७ पपत्तेः । अत एव म प्रकारविशेषो यैरद्यतनरभिनवत्वेन प्रतीयते, तेषामभि मानमात्रमेव भणितिकृतं वैचित्र्यभात्रमत्रास्तीति ।
तत्रोच्यते। यत्तुक्तं मामान्यमात्राश्रयेण काव्यप्रवृत्तिस्तस्य च परिमितत्त्वेन प्रागेव गोचरीकृतत्वान्नास्ति नवत्व काव्यवस्तूनामिति तदयुक्तम् । यतो यदि सामान्यमात्रमाश्रित्य काव्यं प्रवर्तते किंकृतस्तर्हि महाकविनिबध्यमानानां काव्याथानामतिशयः ? वाल्मीकिव्यतिरिक्तम्य अन्यस्य कविन्यपदेश एव वा, सामान्यव्यतिरिक्तस्यान्यस्य काल्यार्थभ्याभावात् । सामान्यस्य चादिकविनेव प्रदाशतत्त्वात् । उक्तिवैचित्र्यान्नेष दोष इति चेत् किमिदमुक्तिवैचित्र्यम ? उक्तिाह वाच्यविशेषप्रतिपादि वचनम् । तद्वैचित्र्ये कथं न वाच्यवैचित्र्यम् । वाच्यवाचकयोरविनाभावेन प्रवृत्तेः । वाच्यानां च काव्ये प्रतिभासमानानां यद्रूपं तत्त ग्राह्यविशेषाभेदेनेव प्रतीयते । तेनोक्तिवैचित्र्यवादिना वाच्यवैचित्र्यमनिच्छताप्यवश्यमेवाभ्युपगन्तव्यम् । तदयमत्र मंक्षेपः
वाल्मीकिव्यतिरिक्तम्य यद्येकस्यापि कस्यचित् । इप्यते प्रतिभार्थेषु तत्तदानन्त्यमक्षयम् ।।
किञ्च उक्तिवैचित्र्यं यत्काव्यनवत्वे निवन्धनमुच्यते, तदस्मत्पक्षानुगुणमेव । यतो यावानयं काव्यार्था नन्त्यभेदहेतुः प्रकारः प्रान्दर्शितः, स सर्व एव पुनरुक्तिवैचित्र्याद् द्विगुणत्वमापद्यते । यश्चायमुपमाश्लेषादिरलङ्कारवर्गः प्रसिद्धः स भणितिवैचित्र्यादुपनिषध्यमानः स्वयमेवानवधिर्धत्ते पुनः शतशाखताम् । भणितिश्च म्वभाषाभेदेन व्यवस्थिता सती प्रतिनियतभाषागोचरार्थवैचित्र्यनिबन्धनं पुनरपरं काव्यार्थानामानन्त्यमापादयति । यथा ममैव
महुमहु इत्ति भणताहो वच्चदि कालु जणस्सु । तोइ ण देउ जणद्दणउ गोअरीभोदि मणस्सु ॥
Page #520
--------------------------------------------------------------------------
________________
ध्वन्यालोकः
मम मम इति भणतो व्रजति कालो जनस्य ।
तथापि न देवो जनार्दनो गोचरो भवति मनसः ॥ [ इति च्छाया ] इत्थं यथा यथा निरूप्यते, तथा तथा न लभ्यतेऽन्तः काव्यार्थानाम्
I
४–८,९,१०,११]
इदं तूच्यते .
-
अवस्थादिविभिन्नानां वाच्यानां विनिबन्धनम् ।
यत्प्रदर्शितं प्राक्, भून्नैव दृश्यते लक्ष्ये,
न तच्छक्यमपोहितुम् ।
तत्तु भाति रसाश्रयात् ॥ ८ ॥
तदिदमत्र संक्षेपेणाभिधीयते सत्कवीनामुपदेशाय रसभावादिसम्बद्धा यद्यौचित्यानुसारिणी । अन्वीयते वस्तुगतिर्देशकालादिभेदिनी ॥ ९ ॥ तत् का गणना कवीनामन्येषां परिमितशक्तीनाम्, वाचस्पतिसहस्राणां सहस्त्रैरपि यत्नतः ।
निबद्धा सा क्षयं नैति प्रकृतिर्जगतामिव ॥ १० ॥ यथा हि जगत्प्रकृतिरतीतकल्पपरम्पराविर्भूतविचित्रवस्तुप्रपञ्चा सती पुनरिदानीं परिक्षीणापरपदार्थनिर्माणशक्तिरिति न शक्यतेऽभिधातुम् । तद्वदेवेयं काव्यस्थितिरनन्ताभिः कविमतिभिरुपभुक्तापि नेदानीं परिहीयते, प्रत्युत नवनवाभिर्न्यत्पत्तिभिः परिवर्धते । इत्थं स्थितेऽपि—
-
११५
संवादास्तु भवन्त्येव बाहुल्येन सुमेधसाम् ।
स्थितं ह्येतत् संवादिन्य एव मेधाविनां बुद्धयः । किन्तु —
नैकरूपतया सर्वे ते मन्तव्या विपश्चिता ॥। ११ ॥
Page #521
--------------------------------------------------------------------------
________________
११६
कथमिति चेत्
[४-१२,१३,१४
संवादो धन्यसादृश्यं तत्पुनः प्रतिविम्ववत् । आलेख्याकारवत् तुल्यदेहिवच्च शरीरिणाम् ॥ १२ ॥
संवादो हि काव्यार्थस्योच्यते यदन्येन काव्यवस्तुना सादृश्यम् । तत्पुनः शरीरिणां प्रतिबिम्बवदालेख्याकारवत्तुल्यदेहिवच्च त्रिधा व्यवस्थितम् । किञ्चिद्धि काव्यत्रस्तु वस्त्वन्तरस्य शरीरिणः प्रतिबिम्बकल्पम्, अन्यदालेख्यप्रख्यम्, अन्यत्तुल्येन शरीरिणा सदृशम् ।
तत्र पूर्वमनन्यात्म तुच्छात्म तदनन्तरम् । तृतीयं तु प्रसिद्धात्म नान्यसाम्यं त्यजेत्कविः ॥ १३ ॥
तत्र पूर्वं प्रतित्रिम्बकल्पं काव्यवस्तु परिहर्तव्यं सुमतिना । यतस्तदनन्यात्म तात्त्विकशरीरशून्यम् । तदनन्तरमालेख्यप्रख्यमन्यसाम्यं शरीरान्तरयुक्तमपि तुच्छात्मत्वेन त्यक्तव्यम् । तृतीयं तु विभिन्नकमनीयशररिसद्भावे सति ससंवादमपि काव्यवस्तु न त्यक्तव्यं कविना । न हि शरीरी शरीरिणान्येन सदृशोऽप्येक एवेति शक्यते वक्तुम् । एतदेवोपपादयितुमुच्यते
आत्मनोऽन्यस्य सद्भावे पूर्वस्थित्यनुयाय्यपि ।
वस्तु भातितरां तन्व्याः शशिच्छायमिवाननम् ॥ १४ ॥
-
तत्त्वस्य सारभूतस्यात्मनः सद्भावेऽन्यस्य पूर्वस्थित्यनुयाय्यपि वस्तु भातितराम् । पुराणरमणीयच्छायानुगृहीतं हि वस्तु शरीरवत् परां शोभां पुष्यति । न तु पुनरुक्तत्वेनावभासते । तन्व्याः शशिच्छायमिवाननम् ।
एवं तावत् ससंवादानां समुदायरूपाणां वाक्यार्थानां विभक्ताः सीमानः । पदार्थरूपाणां च वस्त्वन्तरसदृशानां काव्यवस्तूनां नास्त्येव दोष इति प्रतिपादयितुमुच्यते
Page #522
--------------------------------------------------------------------------
________________
४-१६,१७,१८]
पन्यालोकः अक्षरादिरचनेव योज्यते यत्र वस्तुरचना पुरातनी। नूतने स्फुरति काव्यवस्तुनि
व्यक्तमेव खलु सा न दुष्यति ॥१५॥ न हि वाचस्पतिनाप्यक्षराणि पदानि वा कानिचिदपूर्वाणि घटयितुं शक्यन्ते । तानि तु तान्येव उपनिबद्धानि न काव्यादिषु नवतां विरुध्यन्ति । तथैव पदार्थरूपाणि श्लेषादिमयान्यर्थतत्त्वानि । तस्मात् –
यदपि तदपि रम्यं काव्यशरीरं
यत्र लोकस्य किश्चित् यल्लोकस्य किञ्चित् स्फुरितमिदमितीयं बुद्धिरभ्युजिहीते। स्फुरणेयं काचिदिति सहृदयानां चमत्कृतिरुत्पद्यते । अनुगतमपि पूर्वच्छायया वस्तु तादृक्
सुकविरुपनिबध्नन् निन्द्यतां नोपयाति ॥१६॥ तदनुगतमपि पूर्वच्छायया वस्तु तादृक् तादृशं सुकविर्विवक्षितव्यङ्ग्यवाच्यार्थसमर्पणसमर्थशब्दरचनारूपया बन्धच्छाययोपनिबध्नन् निन्द्यतां नैव याति । तदित्यं स्थिते --
प्रतायन्तां वाचो निमितविविधार्थामृतरसा न सादः कर्तव्यः कविभिरनवद्ये स्वविषये ।
सन्ति नवाः काव्यार्थाः, परोपनिबद्धार्थविरचने न कश्चित् कवर्गुण इति भावयित्वा
परस्वादानेच्छाविरतमनसो वस्तु सुकवेः सरस्वत्येवैषा घटयति यथेष्टं भगवती ।। १७॥
परस्वादानेच्छाविरतमनसः सुकवेः सरस्वत्येषा भगवती यथेष्टं घटयति वस्तु । येषां सुकवीनां प्राक्तनपुण्याभ्यासपरिपाकवशेन प्रवृत्ता वाक् तेषां
Page #523
--------------------------------------------------------------------------
________________
११८ ध्वन्यालोकः
[४-१८] परोपरचिताथपरिग्रहनिःस्पृहाणां म्वव्यापाग न क्वचिदुपयुज्यत । सैंव भगवती सरस्वती म्वयमभिमतमर्थमाविभावयति । एतदेव हि महाकवित्वं महाकवीनामित्योम ।।
इत्यक्लिष्टरमाश्रयोचित गुणालङ्कारशाभाभृतो यम्माद्वस्तु ममाहितं सुकृतिभिः सवं ममामाद्यते । काव्याख्य ऽग्विलमाग्यधाम्न विबुधोद्याने वनिदर्शितः मोऽयं कल्पतरूपमानमहिमा भाग्योऽस्तु मव्यात्मनाम् ।। मत्कान्यतत्त्वनयवम चिरप्रगुप्त--- कल्यं मनम्सु परिपक्वाधयां यदामीत् । तव्याकरोत् महृदयोदयलाभहतो
रानन्दवर्धन इति प्रथिताभिधानः ।। इति श्रीराजानकानन्दवर्धनाचार्यविरचिते ध्वन्यालोके
चतुर्थः उद्दयोतः ॥ ॥ समाप्तोऽयं ग्रन्थः॥
Page #524
--------------------------------------------------------------------------
________________
७०
१०४
२
७४
२५
कारिकासूचि अका : एव विच्छित्तिः ६५ कार्यमेकं यथा व्यापि अक्षरादिरचनेव योज्यते। ११७ काव्यस्यात्मा ध्वनिरिति अतो ह्यन्यतमेनापि
काव्यस्यात्मा स एवार्यः अर्थशक्तेरलङ्कारो
क्रमेण प्रतिमात्यात्मा अर्थशक्त्युद्भवस्त्वन्यो
गुणानाश्रित्य तिष्ठन्ती अर्थान्तरगतिः काक्वा
चित्रं शब्दार्थभेदेन अर्थान्तरे संक्रमितं
त एव तु निवेश्यन्ते अनुस्वानोपमात्मापि
तत्र पूर्वमनन्यात्म अलङ्कारान्तरव्यङ्ग्यमावे ४२ तत्र वाच्यः प्रसिदो यः अलङ्कारान्तरस्यापि
तद्वत्सचेतसां सोऽर्थः अलङ्कृतीनां शक्तावप्या
तमर्थमवलम्बन्ते अवधानातिशयवान
तस्याङ्गानां प्रमेदा ये अवस्थादिविभिन्नानां ११५ दिङ्मात्रं तूच्यते येन अवस्थादेशकालादि
दृष्टपूर्वा अपि पर्थाः १०६ अविरोधी विरोधी वा
ध्वनेरित्यं गुणीभूत १११ अविवक्षितवाच्यस्य
घ्वनर्यः सगुणीभूत अव्युत्पत्तेरशक्तेर्वा
ध्वन्यात्ममूते शृङ्गारे यमकादि २५ असमासा समासेन
ध्वन्यात्ममूते शृङ्गारे समीक्ष्य २७ असंलक्ष्यक्रमोद्योतः
नियूंढावपि पाङ्गत्वे २७ अस्फुटस्फुरितं १०२ परस्वादानेच्छा
११८ आक्षिप्त एवालङ्कारः
प्रकारोऽन्यो गुणीभूत ८८ आत्मनोऽन्यस्य सद्भावे ११६ प्रकारोऽयं गुणीभूत आलोकार्थी यथा
प्रतायन्तां वाचो निमित इतिवृत्तवशायातां
प्रतीयमानं पुनरन्यदेव इत्युक्तलक्षणो यो
१०२ प्रधानगुणमावाभ्यां उक्त्यन्तरेणाशक्यं
प्रधानेऽन्यत्र वाक्यार्ये उद्दीपनप्रशमने
प्रबन्धे मुक्तके वापि एकाश्रयत्वे निर्दोषो
प्रभेदस्यास्य विषयो एतद्यथोक्तमौचित्यं
प्रसन्नगम्भीरपदा: एवं ध्वनेः प्रभेदाः
प्रसिदेऽपि प्रबन्धानां कस्यचिद्ध्वनिमेदस्य
प्रौढोऽक्तिमात्रनिष्पन्नः
१०४
५५
७३
Page #525
--------------------------------------------------------------------------
________________
.
..
& ތޯ
६७
१०६
मक्त्या बिमति नैकत्वं मुस्या महाकविगिरां मुख्या वृत्ति परित्यज्य पत्र प्रतीयमानोऽर्ष: यत्रार्थः शब्दो वा यथा पदार्थद्वारेण यदपि तदपि रम्यं यस्त्वलक्ष्य कमव्यङ्ग्यो युक्तधानयानुसर्तव्यो योऽर्थः सहृदयश्लाघ्यः रसबन्धोक्तमौचित्यं रसमावतदामास रसमावादिसम्बदा रसाक्षिप्ततया यस्य रसाचनगुगत्वेन रसान्तरसमावेश: रसान्तरान्तरितयोः स्टा ये विषयेऽन्यत्र रूपकादिरलकारवर्गों रौद्रादयो रसा दीप्त्या वाचकत्वाश्रयमेव वाचस्पतिसहस्राणां वायवाचकचारुत्व बाच्यानां वाचकाना व वाच्यालङ्कारवर्गोऽयं विजायेत्वं रसादीनां विमावभावानुमा
.
यिनेयानुन्मुखीकर्तु विरुदैकाश्रयो यस्तु विरोधमविरोधं च विरोधिरससम्बन्धि विवक्षा तत्परत्वेन विवक्षिते रसे लब्धप्रतिष्ठे विषयाश्रयमप्यन्यदौचित्यं ५४ व्यङ्ग्यव्यञकमावेऽस्मिन् १०८ व्यज्यन्ते वस्तुमात्रेण ४२ शब्दतत्त्वाश्रयाः काश्चिद् १०२ गन्दार्पशक्त्याक्षिप्तोऽपि शब्दार्यशासनमान शरीरीकरणं येषां शषो सरेफसंयोगो शृङ्गारस्याङ्निो यत्नात् शृगार एव मधुरः शृङ्गारे विप्रलम्माख्ये श्रुतिदृष्टादयो दोषाः संवादास्तु भवन्त्येव ११५ संवादो हन्यसादृश्यं सगुणीभूतम्यङ्ग्यः सन्धिसन्ध्यङ्गघटनं समर्पकत्वं काव्यस्य सरस्वती स्वादु सर्वेष्वेव प्रभेदेषु सुप्तिवचनसम्बन्धः सोऽस्तव्यक्तिसामयं स्वसामवशेनव
१
२
१ .
१ m
२४
-
9
२३
६
११५
६
Page #526
--------------------------------------------------------------------------
________________
४८
५७
९८
११४
परिकरादिसूचि अनास्येयांशमासित्वं
रसभावादितात्पर्य अनिष्टस्य श्रुतिः
रसमावादिविषय अनौचित्यादृते नान्यद्
रसवन्ति हि वस्तूनि अपारे काव्यसंसारे
रसादिषु विवक्षा तु अव्युत्पत्तिकृतो दोषः
रसामासाङ्गमावस्तु इत्यक्लिष्टरसाश्रयोचित ११८ वल्मीकिव्यतिरिक्तस्य कथा शरीरमुत्पाव ५८ वाल्मीकिव्यासमुख्याश्च काव्याघ्वनि ध्वनिर्व्यङ्ग्यं विच्छित्तिशोभिनकेन । तत्परावेव शब्दार्थी
विमतिविषयो यः नीरसस्तु प्रबन्धो यः
व्यङ्ग्यव्यजकसम्बन्ध पदानां स्मारकत्वेऽपि
व्यङ्ग्यस्य प्रतिमामात्र पूर्वे विशृङ्खलगिरः
व्यङ्ग्यस्य यत्राप्राधान्यं मावानचेतनानपि
शृङ्गारी चेकविः काव्ये मुख्या व्यापारविषयाः ६६ सत्काव्यतस्वनयवर्ती यमकादिनिबन्धे तु २७ सन्ति सिरसप्रख्या: यस्मिन् रसो वा मावो वा ९८ स्वेच्छाकेसरिणः
९८
१३
६६
४८
६६
८
११८
Page #527
--------------------------------------------------------------------------
________________
४
१०७
* * * * * *
P
९
१०७
६९
६९
उदाहरणसूचि
कण्ठच्छित्त्वाक्षमालां कर्ता द्यूतच्छलानां कपोले पत्राली कमलाअरा न मलिा करिणीवेषव्वअरो कस्त्वं मोः कथयामि कस्स व ण होइ काकार्य शशलक्ष्मणः किमिव ही मधुराणां कि हास्येन न मे कुविआओ पसण्णाओ कृतककुपित: कृते वरकथालापे कामन्त्यः क्षतकोमल कोपात्कोमललोल ०कः सन्नद्धे विरहविषुरां क्षिप्तो हस्तावलग्नः खणपाहुणिआ देअर खं येऽत्युज्ज्वलयन्ति गअणं च मत्तमेहं ० गावो वः पावनानां चक्राभिघातप्रसमाजयव चञ्चमुजभ्रमित चन्दनासक्तमुजग' चन्दमऊहेहि गसा चमढिअमाणस चलापाङ्गां दृष्टिं चुम्बिजइ सबहुत्तं चूअंकुरावअंसं
जाएज्ज वणुद्देसे ६८ ग अ ताण पडइ
अङ्कुरितः अज्जाए पहारो अण्णत्थ वच्च अतह ट्ठिए अतिक्रान्तसुखा: अत्ता एत्य अत्रान्तरे कुसुम अनध्यवसिताव अनवरतनयनजल' अनुरागवती सन्म्या अमी ये दृश्यन्ते अम्बा शेतेऽत्र अयमेकपदे तया अयं स रशनोत्कर्षी अवसर रोउ अहिणअपीअरसिएसु अहो बतासि आक्रन्दा: स्तनित: आम असइओ आहतोऽपि सहायः ईसाकलुसस्स वि उच्चिणसु पडि उत्कम्पिनी भय' उद्दामोत्कलिका उन्नतः प्रोल्लसदार: उपोढरागण उप्पहजाआए एकत्तो रुअइ एमेज जणो तिस्सा एवं वादिनि देवर्षों एहि गच्छ पतोत्तिष्ठ
* * * * * *
६१
१९
७८
४३
२८
* * * * * *
३३
११
* * *
४७
४०
Page #528
--------------------------------------------------------------------------
________________
१२३
६२
१८
____७३
ل سه
६१
२२
سه » س
१
ه
१००
६२
ه س
तद्गेहं नतमित्ति तन्वी मेघजालाई तरङ्गभ्रूभङ्गा तस्या विनापि हारेण ताला जाअन्ति गुणा तालै: शिजवलयसुभगः तेषां गोपवधूविलास तं ताण सिरिसहोअर' त्रासाकुल: परिपतन् दत्तानन्दाः प्रजानां दन्तक्षतानि करजश्च दी(कुर्वन् पटु मदकलं १०१ दुराराधा राधा सुभग देआ पसि देव्वाअत्तम्मि फले दृष्टया केशव गोपराग निद्राकैतविनः प्रियस्य नीवारा: शुकगर्म नो कल्पापायवायोः न्यक्कारो ह्ययमेव मे पत्युः शिरश्चन्द्रकला परार्थे यः पीडा' परिम्लानं पीनस्तन प्रमामहत्या शिखयेव
प्रघ्रश्यत्युत्तरीयत्विषि प्रयच्छतोच्चः प्रातु धनरथिजनस्य ४६ प्राप्तश्रीरेष कस्मात् भगवान् वासुदेवश्च १०९ मम धम्मिअ वीसद्धो भूरेणुदिग्धानव भ्रमिमरतिमलस ३२,६८ मनुष्यवृत्त्या मन्दारकुसुमरेणु
१०५
महु महु इत्ति मा पन्थं रुंध मुनिर्जयति योगीन्द्रो ११० मुहुरङ्गुलिसंवृता यच्च कामसुखं लोके यत्र च मत्तमातङ्गगामिन्यः ३४ यथा यथा विपर्येति १०८ यद्वञ्चनाहितमति: यस्मिन्नस्ति न वस्तु या निशा सर्वभूतानां या व्यापारवती रसान् ये जीवन्ति न मान्ति येन ध्वस्तमनोभवेन ३१ यो यश्शस्त्रं बिमति २३, ५० यः प्रथमः प्रथमः १०५ रक्तस्त्वं नवपल्लवैः रम्या इति प्राप्तवतीः रविसङ्क्रान्तसौभाग्यः राजानमपि सेवन्ते रामेण प्रियजीवितेन लच्छी दुहिदा लावण्यकान्तिपरिपूरित. लावण्यद्रविणव्ययो लावण्यसिन्धुरपरव वच्च मह चिम वत्से मा गा विषादं वापिस हस्थिदन्ता वाणीरकुडंगोड्डीण. विसमइओ च्चि विसम्मोत्था मन्मथाज्ञा' वीराणं रमइ वीडायोगानतवदनया वृत्तेऽस्मिन्महाप्रलये... शिखरिणि क्व नु नाम १४, ३७
م
م م م م
rink:
م
م م
४७
३८
४३
९१
४९
४६
५०
Page #529
--------------------------------------------------------------------------
________________
१२४
१०७
८८
शन्यं वासगृहं विलोक्य १०५ शेषो हिमगिरिस्त्वं च १०७ श्यामास्वगं चकितहरिणी ३० श्लाघ्याशेषतर्नु सङ्केतकालमनसं सत्यं मनोरमा रामा: सज्जेहि सुरहिमासो
सप्तताः समिधः श्रियः ० समवाय इव...
३४ समविसमणिव्विसेसा स वक्तुमखिलान् शक्तो सविभ्रमस्मितोद्भेदा: १०५ सर्वेकशरणमक्षय०
स हरिनाम्ना देवः साबरविइग्ण सिज्जइ रोमान्चिज्जइ ११० सिहिपिञ्छकग्णऊरा ३७, ४७ मुरमितमये प्रवृत्ते सुवर्णयुग्पा पृथिवीं सैषा सर्वव वक्रोक्तिः स्मरनवनदीपूरेणोढाः स्वतेजःक्रीतमहिमा १०५ स्वस्या भवन्ति मयि स्निग्यश्यामलकान्ति' स्मितं किञ्चिन्मुग्धं हंसानां निनदेषु यः हिअअट्टाविषम
१०४
Page #530
--------------------------------------------------------------------------
________________ ભારતીય કાવ્યવિચારના ઇતિહાસમાં આનંદવર્ધનાચાર્યને ગ્રંથ “ધ્વન્યાલેક' અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં એમણે વનિસિહાંતની સ્થાપના કરી, રસને કેન્દ્રમાં મૂકી. કાવ્યનાં બધાં અંગેની એક સુસંકલિત વ્યવસ્થા કરી આપી છે, જેને પછીના મોટા ભાગના આચાર્યો અનુસર્યા છે. બીજી રીતે કહીએ કે, ભારતીય કાવ્યવિચારનું એ એક ઊંચામાં ઊંચું શિખર છે. આ પુસ્તકમાં “ધ્વન્યાલેકરને આધારે ખનિસિદ્ધાંતની સમજૂતી આપવાને પ્રાન છે... “વન્યાલેક' ઉપર અભિનવગુપ્તની “લોચન' નામે ટીકા છે અને તે ભારતના નાટયશા ઉપરની એમની ટીકા “અભિનવભારતી' જેટલી જ મહત્વની અને વિસ્તૃત પણ છે. અહીં “હવાલેક'ની સમજૂતી સામાન્ય રીતે એ ટીકાને આધારે આપેલી છે, પણ ટીકાના બધા મુદ્દાઓને એમાં સમાવેશ કરેલે નથી. અહીં મુખ્ય પ્રધાન “ધ્વન્યાલક”ના મુખ્ય વિચારને જ બને એટલે સ્પષ્ટપણે સમજાવવાનું છે, અને તે માટે જેટલું જરૂરનું લાગ્યું તેટલું જ લીધું છે. વિષયમહણમાં મદદરૂપ થાય એ દષ્ટિએ ગ્રંથમાં પેટામથાળાં મૂક્યાં છે અને ખાસ કરીને વિષયાનુમણું બને એટલી વિગતે તૈયાર કરી છે, તે અભ્યાસીઓને ઉપયોગી થઈ પડશે એવી આશા છે. - ‘નિવેદન”માંથી