SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉદ્યોત ૩-૧૬ ] સુશ્રૂ, તિાદિ પદાંશેાની 'જકતા [ ૨૦૧ ચતું નથી. એ ઇચ્છે છે કે એ એની પત્નીની પરવા કર્યાં વગર એની સાથે સંબધ રાખે. એ ખેાકર!' એવું સોધન પણ અપમાનાચક છે. નીચ ને · પ્રત્યય લગાડેલે છે, તે પણ્ અત્યંત અનાદર સૂચવે છે. એનાથી એવું સૂચવાય છે કે જેઆ પત્ન'ના પ્રેમને વશ થઇ ગયેલા છે, અને ઃ સન નથી, તેમના કરતાં ખરામ આ જગતમાં બીજે કેણુ હે ? એને સૂચક પ્રત્યય તતિ પ્રત્યય છે, એટલે વૃત્તિમાં કહ્યું છે કે - જેમાં ૪ પ્રત્યય વપરાયેા હાય એવાં પ્રકૃત પદેમાં તદ્ધિતની વ્યંજકતાની પ્રતીતિ થાય છે. TM પ્રત્યય અતિશય અવજ્ઞા સૂચક છે. વૃત્તિને અનુરૂપ હોય એ રીતે સમાસની ચેાજના કરવામાં આવે તે તે પણ વ્યંજક બની શકે છે. એનાં ઉદાહરણ આપેલાં નથી. નિપાતની જકતાનું ઉદાહરણ अयमेरुपदे तया त्रियोगः प्रिभ्या चोपनतः सुदुस्सहो मे । नववारिवरादयादाभिर्भवितव्य च निगतपत्रम्यैः ॥ [તે પ્રિયાના આ વિયેાગ એકદમ આવી પડથો છે. મારે માટે એ સહેવા મુશ્કેલ છે. નવાં વાદળે પણ ચડી આવ્યાં છે એટલે તડકાને અભાવે દિવસે પણ સ્મણીય બની જશે, ] અહીં ચ’ શબ્દ જક છે. , ‘વિક્રમોર્વશીય’. નાટકમાં રાજા ઉર્વશીની સાથે ગંધમાદન પર્વત ઉપર વિહાર કર ગયેા હતેા. ત્યાં બીજી પ્રિયાનું નામ લેવાઈ જતાં ઉશી રિસાઈને કુમારવનમાં ચાલી ઈ એ વનમાં દાખલ થવાની સ્ત્ર એને મનાઈ હતી. જો કાઈ સ્રા દાખલ થતી તે તે વેલી બની જતી. ઉર્વશી પગૢ વેલી મતો ગઇ. આમ, એકા આવી પડેલા આ વિયેગથી વિલાપ કરતાં રાખ આ લેક ખેલે છે. એમાં 'ચ' નિપાત મે વાર વપરાયે છે. એ એ ‘ ચ 'કારની વ્યંજના એવી છે કે દુકાળમાં અધિક મામની પેઠે કાકતાલીયનયે પ્રિયાને વિયેાગ અને વર્ષાઋતુ એક સાથે ખાવી પડશ છે. આથી મેચની ઉદ્દીપકતા, તેને કારણે વાદળધેર્યાં દિવસે વિતાવવાના મુશ્કેલી, અને વિરહવેદનાની અસહ્યના પ્રતિત થાય છે. આ સયેગ એવા છે કે જીવવું
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy