SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ્વન્યાલેાક ૩૦૮ ] ગુણીભૂતવ્ય અનુ. ધ્વનિમાં પવસાન કુશળતાના ઉન્ક વ્ય ંજિત થાય છે, અને ‘બેશક માણસે ' એમ કહેવાથી તે પણ બધાના જેવા માસા તેા છે જ એવું સુચવાય છે. અહીં કાવ્ય ગુણભૂતવ્યંગ્ય છે કે ધ્વનિ છે એનેાનિય પ્રશ્નાનઔવિવેકને આધારે કરેલા છે. એટલે એ વિવેક કાવ્યના ક્ષેત્રમાં કેટલે મહત્ત્વના છે તે લક્ષમાં લઇ ને હવે કહે છે કે ― વાચ્ય અને વ્યંગ્યમાંથી કેણુ પ્રધાન અને કાણુ ગૌણુ, એના વિવેક કરવામાં ભારે પ્રયત્ન કરવા રહ્યો, જેથી ધ્વનિ અને ગુણીભૂતવ્ય ગ્યનું તથા અલકારીનું અલગ અલગ ક્ષેત્ર સ્પષ્ટ થઈ જાય નહિ તે પ્રસિદ્ધ અલંકારાની ખાખતમાં પશુ ગોટાળા થઈ જાય છે. જેમ કે — ‘લાવણ્યરૂપી મૂડીના વ્યયને લેખામાં ન લીધા, ભારે મેટી જહેમત ઉઠાવી, સુખ અને સ્વચ્છંદથી રહેતા લેાકેાનાં હૃદયમાં ચિ ંતાની આગ પેટાવી, બિચારી એ પે તે પણ સરખેસરખા રમણ ન મળવાથી મરવા જેવી થઈ ગઈ, કેને ખબર, આ સુંદરીના દેહની રચના કરતી વખતે વિધાતાએ શું ધાયું હશે!'' આ Àાકમાં વ્યાજસ્તુતિ અલકાર છે એવી સતી ફાઈ કે આપી છે, તે ખરાબર નથી. કારણ કે એના અનું કેવળ વ્યાજસ્તુતિમાં પવસાન થાય છે, એમ માનીએ તા, તેની સંગતિ બેસતી નથી. કારણ. આ કેઈ તે સ્ત્રીના પ્રેમીના વિતર્ક નથી. કારણ કેાઇ પ્રેમી ‘બિચારી એ પેાતે પશુ સરખેસરખા રમણુ ન મળવાથી મરવા જેવી થઈ ગઈ' એવું કહે એ સંગત નથી લાગતું. તેમ, એ કેાઈ વિરાગીની પણ ઉક્તિ નથી લાગતી કારણ, જે વિરાગી હેાય તેનુ તેા આવા વિકલ્પે ના પરિહાર કરવા એ જ એકમાત્ર કાય હાય. અહીં વ્યાજરંતુ તે આ રીતે સમજાવી શકાય કે વિધાતાએ પેાતાની સૌદરૂપી મૂડી આ સ્ત્રીને ધડવામાં ખર્ચી નાખી છતાં તેની પરવા ન કરી, એટલું જ નહિ પોતે ભારે જહેમત ઉઠાવી; એનું પરિણામ શું આવ્યું ?
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy