________________
૨૦ ] સુપ, તિડાદિ પદોની વ્યંજકતા
[ ધ્વન્યાલક અહીં લોચનકાર સ્પષ્ટતા કરે છે કે બેત્રણ કહ્યું છે એને અર્થ એ છે કે બેત્રણથી વધુ ઉપસર્ગો એક સાથે ન વાપરવા.
જેમ કે – “pઅરૂત્યુત્તસ્વિ િતમતિ સમુદ્ર, ઉત્તવૃતીન કાળુ જૂન” વગેરેમાં.
અથવા — “મનુwવૃાા નમુa ” વગેરેમાં
આમાંનું પહેલું ઉદાહરણ મયૂરના “સૂર્ય શતક'માંથી લેવામાં આવેલું છે. એ ઑકને પૂર્વાર્ધ આ પ્રમાણે છે:
ઉત્તરીયની જેમ અંધકાર ખરી જતાં તત્કાળ આવરણ વગરનાં થઈ ગયેલાં જતુઓને જોઈને સ કિરણોને તંતુઓ રૂપે ફેલાવીને તે બધાંને જાણે ફરી આવરણથી ઢાંકી દીધાં” મતલબ કે તેમના નગ્નનાનું નિવારણ કર્યું. આમાં “જેઈને’ એમ કહેવા માટે સમુદ્વીફ્ટ શબદ વાપરેલ છે. એમાં સમ + હત + વિ એમ ત્રણ ઉપસર્ગો છે અને તે બધા જ અહીં પ્રસ્તુત રસને ઉપકારક છે એટલે તેમનો પ્રણ નિર્દોષ ગણાય. “સમ' એટલે સારી રીતે, “ઉત' એટલે ઊચા થઈ ને. અને “વિ' એટલે વિશેષ છે. એને અર્થ એ થયો ઍ આવરણ વગરનાં થઈ ગયેલાં જતુઓ પ્રત્યે સારી રીતે, ઊચા થઈને અને ખાસ ધ્યાન દઈને જોયું. એમાં સૂર્યની જંતુઓ પ્રત્યેની કૃપાની અધિકતા વ્યંજિત થાય છે. બીજું ઉદાહરણ આ પ્રમાણે છે:
પોતાની સામાન્ય બુદ્ધિથી અનુમાન કરવાવાળા મૂબે લેકે, મનુષ્યવૃત્તિથી એટલે કે મનુના પેઠે આચરણ કરનારા, યોગીશ્વરેને પણ બરાબર ન સમજાતા તને ઈશ્વરને પોતાના તર્કો થી સમજવા ઇચ્છે છે.”
આ માં “આચરણ કર તારા' એમ કહેવા માટે પુરતમ શબદ વાપરે છે. એમાં સમ + ઉપ + આ એમ ત્રણ ઉપસર્ગો વાપરેલા છે. એમાંથી “સમ નો અર્થ “ સારી રીતે” એ થાય છે: “ઉપ”ને અર્થ “ગુમ રૂપે' એ થાય છે; અને આને અર્થ “ચારે કોર ' એ થાય છે. એકંદર અર્થ એ છે કે ઈશ્વર લોકકલ્યાણના હેતુથી ગુમરૂપે ચારેકોર સારી રીતે વિચારે છે, એટલે કે ઈ એને સમજી શકતું નથી. આમાં