SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૩–૧૬ ] સુપ્, તિાદિ પાંÀાની વ્યજતા [ ૨૦૪. વગેરે દર્શાવવા ઠ્ઠી વિભક્તિના પ્રત્યય લાગે છે. જેમ કે રામથ પુત્ર । પશુ ‘અભિ' પ્રતિ' વગેરે ઉપસર્ગાને કે ક્ તુ જેવા નિપાતાનાને પ્રત્યય લગાડી શકાતા નથી. (૪) વાયક શબ્દોન વચન, લિંગ વગેરે લાગે છે, પણ ઉપસમ કે નિપાતને લાગતાં નથી. તેથી એ વાચક ગણુ તા નથી. આથી વૃત્તિમાં કહ્યું છે કે -- નિપાત વાચક નહિ પણ દ્યોતક એટલે કે વ્યંજક હાય તેમ છતાં રસની દૃષ્ટિએ અહી એ વાત છે એ જાણીતુ છે, ક્રીથી કહી છે એમ સમજવુ, ઉપસર્ગીની વ્યૂ જકતાનું ઉદાહરણ~ નીરા शुगर्भको ठग्मुखभ्रष्टम्तरूणामधः प्रस्निग्धाः कचिर्दिगुदी फल भिदः सन्ति एत्रोग्लाः । વિશ્વાનોના ચિત્રનચ: ૩.૦૦ૢ સન્ત મૂળાઃ, तोयाधारपथाश्च वल्कलशिखानिष्यन्द रेखाकिताः ॥ [પેાપટની ખખેાલમાંથી ખરૈલા નીવારના દાણા ઝાડની નીચે વેરાયેલા છે, ચીકણા પથ્થર એના વડે ઇંદીનાં ફળ ભાંગ્યાં છે એવું સૂચવે છે, વિશ્વાસ બેઠા હોવાથી અવાજ સાંભળવા છતાં મૃગલાએની ગતિમાં કેાઈ ફેર પડતો નથી, જલાયા માત્ર વલ્કલમાંથી ટપકેલાં પાણીથી રેખાંકિત થયેલું છે.] શાકુંતલમાં રાજા સાર થતે આ તપાવનભૂમિ છે અેમ સમજાવવા આ નજરે દેખાતી નિશાનીઓના ઉલ્લેખ કરે છે. આ લેાકમાં ચીકણા પથ્થરનું વર્ણન કરવા પ્રજ્ઞા: શબ્દ વાપરેલે છે. એમાં X ઉપસર્ગ છે અને તે પ્રાય વ્યક છે. એને અથ એવા છે કે ઇંગુદીનાં ક્ળે એવાં તેા તેલથી ભરેલાં છે કે અને ભાંગવા વપરાયેલા આ પથ્થરા પણ તેલથી તમેાળ થઈ ગયા છે. અને એમ આશ્રમની સુંદરતા પણ વ્યંજિતાય છે. અહીં એક જ ઉપસર્ગ વપરાયા છે. પણ કેટલીકવાર એ ત્રણ ઉપસર્ગો ભેગા વપરાય છે. તેને વિશે કહે છે કે એક જ પદમાં બેત્રણ ઉપગેનિા ભેગા ઉપચેગ ગુ રસની અભિવ્યક્તિને અનુકૂળ હોય તે જ નિર્દોષ ગણાય.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy