________________
૯૨ ] ગુણીભૂતવ્ય અનુ. નિરૂપણ
[ બન્યા.
“ અહે ! શું મહોદધિનું કુટુંબ છે! લક્ષ્મી તા એની ીકરી છે. વિષ્ણુ તે એના જમાઈ છૅ, ગંગા તે એની ગૃહિણી છે, અમૃત ને ચદ્ર તા એના પુત્રો છે ! ''
૩૬
જ
આને સમજાવતાં લેાચનકારક કહે છે કે જેને મેળવવ ની બધા માધ્યુસે અભિલાષા સેવે છે એવી લક્ષ્મી એની દીકરી છે, અન્ના જ ભાગા અને મેક્ષ સુધ્ધાં આપવામાં સદા ઉઘોગી એત્ર વિષ્ણુ એના જમાઈ છે, બધી ઇચ્છવા જેવા વસ્તુ મેળવા આપને સમર્થ એવી ગંગા એની પત્ની છે, અમૃત કહેતાં વરુણી અને ચંદ્ર અના પુત્રા છે. ( અહીં અમૃતા અ વ રુણી લેવાનું કારણ એ છે કે અમૃત ચદ્રની પેઠે સર્વજનસુનભ નથી.) આના વ્યંગ્યાય એ છે કે ગંગાસ્નાન, .િચરસેવા વગેરે સેંકડા ઉષાયા કરીએ. ારે પ્રાપ્ત થતી ૯૬માનું એકમાત્ર મુખ્ય કુળ ચંદ્રોદય સમયે પાનગેષ્ઠિને ઉપભેગ લઇ શકાય એ છે. એ ઉપભાગ જ ત્રણે લેકમાં સારભૂત તત્ત્વ છે, એવા વ્યંગ્યા, ‘ અટ્ઠા, સમુદ્રનું કુટુંબ કેવું છે !,’ એ વાથમાં જેવ、 આશ્રર્ય છે, તેનું અગ બની જાય છે એટલે આ ગુણ ભૂતવ્ય ના દાખલેો છે.
અ
કાવ્યમાં જો અલંકાર ન હેાય અને તેને હાય તેા અલંકારના અભાવને લાધે અને કાવ્યા કાવ્ય મવગરનું થઈ જાય; તેમાં જો ગુણ ભૂતવ્યંગ્યને આવે તે! તેમાં પ્રાણ પ્રગટે છે. એ જ રીતે અન્ન કારમાં પણ જો વ્યંગ્યા ભળે છે તેા તેની રમણીયતા વધી જાય છે, એમ બતાવવા કહે છે કેઆ વાચ્યાલ કારાનેાવ પણ, તેમાં વ્યંગ્ય અંશ ભળવાથી, ઘણે ભાગે કાવ્યમાં પરાક્રેટિની ઘેાભા ધારણ કરતા જોવામાં આવે,
જો વધુ પડતા રકુટ વાચ્ય બની જવાથી ઉપયેાગ કરવામાં
આ વાચ્યાલંકારામાંના કેટલાક) વ્યંગ્ય અલકાર કે વસ્તુમાત્રના યથાયેાગ્ય મિશ્રણથી અતિશય શોભા ધારણ કરે છે એવું લક્ષણકા એ એક દેશથી ખતાવેલુ' છે; પરંતુ ખરાખર તપાસ કરીએ તે લગભગ બધા જ અલકારા કાવ્યમાં એ રીતે Àાભાતિશય ધારણ કરતા નેવામાં આવશે.