________________
૨૫૮] સકર તથા સમૃષ્ટિ
બન્યા લોકમાં ત્રણ પ્રકારના સંકરનાં ઉદાહરણ મળી રહે છે. જો કે વૃત્તિમાં તે એટલું જ કહ્યું છે કે- આ લોકમાં વિરોધાલંકારને અર્થાતરસંક્રમિત વાગ્યા નામના ધ્વનિભેદ સાથે સંકર છે.
. આમ, વાગ્યાલંકાર સાથે વનિતા ત્રણે પ્રકારના સંકરનાં ઉદાહરણ બાયા પછી એમની સંસૃષ્ટિની વાત કરે છે. એ સંઇ કેવી રીતે થાય છે? તે કે
વાસ્થાલંકારની ધ્વનિની સાથે સંસ્કૃષ્ટ પદની દષ્ટિએ જ થાય છે.
કારણ કે આખા વાકયમાંથી જે કઈ સારની પ્રતીતિ અને સાથે સાથ યંગ્ય ર્થની પણ પ્રતીતિ પ્રધાનપણે થતી હોય તે ત્યાં અનિવાર્યપણે અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ સંકર જ થાય, સંસ્કૃષ્ટ ન થઈ શકે. એને અર્થ એ થયો કે અલંકાર અને વનિની સંસષ્ટિ ત્યાં જ થઈ શકે, જ્યાં અલંકાર પદપ્રકાશ્ય હેય. આવી સંસૃષ્ટિ ત્રણ પ્રકારની સંભવે છેઃ (1) જેમાં અલંકાર પદપ્રકાશ્ય હે; (૨) જેમાં વનિ પદપ્રકાશ્ય હેય; અને () જેમાં વનિ અને અલંકાર બંને એક સાથે પદપ્રકાશ્ય હેય. આમાંનાં પહેલા બે પ્રકારમાં તે વનિ અને અલંકાર વચ્ચે અનુગ્ર ઘ-અનુગ્રાહક ભાવ હોવાની શંકાયે જાય, પણ ત્રીજામાં તો એ સંભવ જ નથી, એટલે એ ત્રીજા પ્રકારનું જ ઉદાહરણ આપે છે.
જેમ કે –
“જ્યાં પ્રાતઃકાળમાં સારસેના રમણીય અને મદને કારણે મધુર ફૂજનને લંબાતે, ખીલેલાં કમળની સુગંધની મત્રીને કારણે સુગંધિત, અંગોને સુખકર લાગતો શિપ્રા નદીને વાયુ, પ્રાર્થના માટે ખુશામત કરતા પ્રિયતમની પેઠે સ્ત્રીઓની સુરત
પ્લાનિને દૂર કરે છે.” - આ લેકમાં “મૈત્રી” પદમાં અવિવક્ષિતવાચ અવનિ છે. બીલ પદમાં બીજા અલંકારો છે.