SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] ગુણવૃત્તિ અને લક્ષણથી વ્યંજનાની ભિન્નત [ ધ્વન્યાલ માટે વ્યંજનાની જરૂર પડે છે, એ ખરું, પણ સાચી વ્યંજના તો જ્ય એ વ્ય ગ્યાર્થ ચાવો હેતુ બનતો હોય ત્યાં જ ગણાય. લક્ષણામાં પણ ઘણી વાર વ્યંજનાથી સમજાતો અર્થ નવસાધક હે ય છે. પણ લક્ષષ્ઠા તે એ સ્થાને પણ જોવા મળે છે, જ્યાં વ્યવાર્થમાં કે ઈ ચાતા હે તો નથી. જેમ કે “મ ચડા કોલાહલ કરે છે' એવે સ્થાને વ્યંગ્યાયે ફક્ત વાવાર્થનું જ સમર્થન કરતો હોય છે, જેમ કે, અર્થપત્તિમાં. “નડિયા દેવદત્ત દિવસે ખાતે નથી” એ વા: માંથી તે રાતે ખાય છે એવો વ્યંગ્યાર્થ નીકળે છે, પણ તે ચાસત્વસાધક નથી. લક્ષણા બે પ્રકારની હોય છે ? ગૌણી અને ૨. શુદ્ધા. ગૌણમાં બે પદાર્થોમાં એકતાનું આપણું ઉપચાર કરવામાં આવ્યું હોય છે. જેમ કે “માણવક તો આગ છે.” એવે છે કાઈ ગુણ વ્યંગ્ય હોય છે. એ ગુણની સમાનતાને આધારે લક્ષણા કરી હોય છે એટલે એને ગૌણી લક્ષણા કહે છે. અહીં અંજના એકતાના હેતુ પ બુક્સની પ્રતીતિ કરાવીને જ વિરમી જાય છે, કોઈ ચાતા સાધતી નથી. એવું જ એનું મુખ ચંદ્ર જ છે,” અથવા “પ્રિયજનમાં પુકિ નથી હોતી’ વગેરેમાં પણું સમજવું. એ દાખલાઓમાં પણ વ્યંજના માત્ર “આત્માદકત્વ' અને “કંટાળાજનકતા'નું જ સૂચન કરીને વિ મી જાય છે. એથી કશી ચ ના સધાતી નથી. આ થઈ ગણિી લક્ષણની વાત. હવે શ્રદ્ધા જાણી લઈએ. એમાં સદશ્ય સિવાયના કોઈ સંબંધને આધારે લક્ષણાનો કાગ થયેલે હોય છે. એમાં પણ એવા દાખલા જરૂર મળવાના જેમાં વ્યંજનાથી સમજાતું પ્રયોજન ચાસ વસાધક ન હોય જેમ કે, “ માંચડા કોલાહલ કરે છે” એમાં માંચડા અને તેના ઉપર બેઠેલાં બાળકો વચ્ચે આધૉર અને અધેવના સંબંધને જોરે એકતા સાધી છે. અહીં પંજિત પ્રોજન બહુવ છે; એથી કંઈ ચાતા સધાતી નથી. આમ, આને સ્થાને ન છે એમ ન કહી શકાય. એનો અર્થ એ થયો કે આરિવક્ષિતવાચ વનિ અરે ગણી કે શુદ્ધા લક્ષણ એક નથી. પણ જ્યાં એ ગુણવૃત્તિ એટલે કે લક્ષણા ચારરૂપ વ્યંગ્યાર્થપ્રતીનું કારણ બનતી હોય છે, ત્યાં પણ એ અભિધાની પેઠે, વ્યંજનાના અનુપ્રવેશને લીધે જ ચારુત્વસાધક બનતી હોય છે. જ્યાં અસંભાવ્ય અર્થની વાત હોય છે, જેમ કે “સુવર્ણ પુપે પૃથ્વીનાં” વગેરેમાં, ત્યાં ચારુત્વરૂપ વ્યંગ્યપ્રતીતિ જ. હેતુ હોય છે, એટલે એવા દાખલાઓમાં લક્ષણ હોવા છતાં
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy