SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] ત્રીજો ભેદ સ્વીકા [ ધ્વન્યાલાક કેવું વ્ય' છે જેએનેા વાસ કાં તે વનમાં હાય છે કે રાજાના ઘરમાં હાય છે.' મતલબ કે જે કદી બધાના કામમાં આવતા નથી. આ Àાક ઉપરથી રચેલા નીચેના બ્લેક - 66 - બધાના ઘરમાં એક જ જાતના પથ્થર હાય છે, જેતી, વારે વારે કામમાં આવતા હેાવાથી, અના અને પૂજા કરવામાં આવે છે. પણ આ અભાગી રત્નાની જાત કંઈ જુદી જ છે; જેથી એમનેા વાસ ક્રાં તે રાજાના ભવનમાં હાય છે કે પાતાની ખાણમાં હાય છે.” – આ બંનેને સાર એક જ છે કે જેએ બધાના કામમાં આવે છે, તેમનું જીવન ધન્ય છે. પણ એ વાત કહેવા માટે જે વસ્તુઓને ઉપયાગ કર્યા છે તે બિલકુલ ભિન્ન છે. આથી એ બે બ્લેકે! જાણે સરખાં શરીરવાળા એ માણસા ન હોય એવા લાગે છે. એટલે એ પ્રકારને તુલ્યદેહવત્ કહે છે. એનુ' જ સમર્થન કરવાને કહે છે કે ૧૪ જેને સ્વતંત્ર જુદો આત્મા હોય તેવું કાવ્યવસ્તુ, પહેલાંના કાઈ કાવ્યવસ્તુને અનુસરતુ' હોય તાર્ચ, ચંદ્રની શે।ભાને અનુસરતા સુંદર સ્ત્રીના મુખની પેઠે, અત્યંત ાભા ધારણ કરે છે. જો કાવ્યવસ્તુમાં તત્ત્વ એટલે કે સારભૂત આત્મા હાય, તા તે પહેલાંના કાવ્યવસ્તુને મળતું આવતું હોય તેાયે અધિક શાભી ઊઠે છે. ખીજને મળતા આવતા શરીરની પેઠે, કાય્વસ્તુ પણ, કાઈ પુરાણા સુંદર કાવ્યવસ્તુને મળતું આવતું હોય તાયે, તે ખૂબ જ સુંદર લાગે છે. તેમાં પુનરુક્તિ નથી લાગતી. જેમ કાઈ સુંદરીનું મુખ ચંદ્રને મળતું આવતું હોય છતાં પુનરુક્ત જેવું નથી લાગતું, નવું જ લાગે છે, તેવું આ છે. કહેવાના અથ એ છે કે અત્યાર સુધી જેમ આખાં વાકયોના અર્થની સમાનતામાં કયારે દોષ ગણાય અને ન ગણાય તે ખતાવ્યું તેમ હવે, કાવ્યમાં વપરાયેલા શબ્દોના અર્થાની સમાનતા હોવા છતાં તે કયારે દોષરૂપ ન ગણાય તે બતાવવા કહે છે ――――
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy