SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૩-૪૩ ] સકર તથા મસૃષ્ટિ [ and એણે જાશ્રુના રસે રંગેલુ` વસ્ત્ર પહેરી લીધું છે. આ વ્યંગ્યાથ' વાચ્યાયની જ રોભા વધારે છે એટલે ગુણીભૂતવ્યંગ્ય છે. અને આ બંને દાખલાએામાં ગુણીભૂતવ્યંગથી શૈાભાયમાન બનેલે વાચ્યા અ ંતે જતાં શૃંગારરસમાં પવસાન પામે છે. એટલે આાજકાલના કવિઓને માટે કાવ્યને લગતી નીતિને ઉપદેશ કરતા હાઈ એ ત્યારે, પ્રાથમિક અભ્યાસીએ ચિત્ર કાવ્યના ઉપયોગ કરે તેા ભલે, પરિપકવ વિશેને માટે તે ધ્વનિ એ જ કાવ્ય છે, એવું કરે છે. આ વિશે નીચે પ્રમાણે સંગ્રહ àાકા છેઃ-~ “જે કાવ્યેામાં રસ અથવા ભાવ પ્રધાનરૂપે પ્રગટ થતા હાય, અથવા જેમાં વસ્તુ અથવા અલકાર ગેાપવીને કહેલાં હોય, તે બધાંમાં, કેવળ વ્યંગ્યના પ્રાધાન્યને કારણે, સહયા ધ્વનિને જ પ્રધાન જાણવા.” સફર તથા સ’સૃષ્ટિ ધ્વનિનું વિગતે વિવેચન કર્યાં પછી હવે એના બેપભેદ્યના સંકર અને એમની સ`ષ્ટિથી સખ્યા કેટલી વધી જાય છે, તે બતાવે છે. ગુણીભૂત ગ્યા, તારા, અને પોતાના પ્રણેતા સાથે સકર અને સ’સૃષ્ટિ થતાં એ ધ્વનિ વળી અનેક રૂપે પ્રગટ થાય છે. પેાતાના પ્રત્યેઢા સાથે, ગુણીભૂતવ્યંખ્યાની સાથે અને ભાગ્ય અલમો સાથે ધ્વનિનાં સકર અને સંસૃષ્ટિની વ્યવસ્થા કરવામાં આવે ત્યારે કાન્યામાં અનેક લેતા જોવા મળે છે. જેમાં જુદા જુદા ભેદે એકબીજાની સાથે 'ગાંગિભાવે ખેડાય તે સફર, અને જેમાં જુદા જુદા ભેદો સ્વતંત્ર રહીને સાથે આવે ને મસપ્રિ હેવાય. સકરના પણ ત્રણ પ્રકાર છે: (૧) ગિભાવ અથવા અનુપાલઅનુગ્રાહકભાવ, (૨) સસડે અને (૩) એપદાનું પ્રવેશ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy