________________
ધોધક-૩]
સંકટ તથા સમૃષ્ટિ [ જેમાં સંસૃષ્ટ અલંકાર સાથે ધ્વનિની સંસૃષ્ટિ થઈ જાય એવું ઉદાહરણ –
अहिणम पमोअर सिपसु
पहिअसामाइएषु दिनहेसु। सोहा पसरिअगिआणं
णचि मोरवन्दाणम् ।। એની સંસ્કૃત છાયા બે રીતે થઈ શકે છે. અમિનાદાનિતેષુ શિકારવામrfપુ વિષg शोभते प्रसरितग्रीवाणां नृत्तं मयूरवृन्दानाम् ।।
[અભિનવ મેઘની ગર્જનાથી ગાજતા અને પ્રવાસીઓને. રાત્રિ જેવા લાગતા આ દિવસેમાં ડોક લંબાવીને નાચતા. પારાનું નત્ય ખૂબ સુંદર લાગે છે.]
अभिनयप्रयोगसिकेषु पथिकसामाजिकेषु दिवसेषु । शोभते प्रसरितगीतानां नृत्तं मयूरवृन्दानाम् ॥
[પથિક સામાજિક અભિનય પ્રયોગના રસિક હોઈ, આ દિવસોમાં ઉત્તમ રીતે ગાતા મયૂરોનું નૃત્ય ખૂબ સુંદર લાગે છે.]
અહીં જે “પ્રણારિણીવાળ” પાઠ લઈએ તે “ડોક લાંબી કરીને નાચતા' એવો અર્થ લઈ શકાય.
પકિસ્થામાયિતેષુ'ને “પથિકે પ્રત્યે રાત્રિના જેવો વર્તાવ કરનારા' એ રીતે વિગ્રહ કરીએ તો એમાં લુપ્તપમા અલંકાર થાય. અને “પથિક જામાજિકેવુ” પાઠ લઈ “પથિકે એ જ સામાજિક” એમ વિચહ કરીએ તે રૂપક અલંકાર થાય. એ બે અલંકારોની અહીં સંસૃષ્ટિ છે. દિવસેને રાત્રિ જેવા લાગતા' કહ્યા છે એની વ્યંજના એ છે કે એની ગર્જના, પરનું નૃત્ય, વગેરેને કારણે એ દિવસે વિરહ વેદનાને ખૂબ વધારી મૂકે, થાપિત કરે એવા થઈ ગયા હોય છે. આ વ્યંગ્યાર્થ થશક્તિમૂવ છે. કારણ “સ્વાભાષિત' શબ્દ બદલી શકાય એમ નથી. આમ, અહીં શુપમા અને રૂપકની સંસૃષ્ટિ સાથે શબ્દશકિતમૂલ ધ્વનિની સંસષ્ટિ છે.