________________
વીત ૭–૪૩ ]
એવું જ ખીજું ઉદાહરણ –
વ્રતનાં છળ કરનારા, લાક્ષાગૃહને આગ લગાડનાર, કૃષ્ણા કહેતાં દ્રૌપદીનાં કેશ અને વજ્ર ખેંચવામાં ચતુર, પાંડવાને પાતાના દાસ કહેનારા, દુઃશાસન વગેરેના રાજા, સા ભાઈ એમાં મોટા, અગરાજ કશુ ના મિત્ર, પેલેા અભિમાની કુંચીંધન ક્યાં છે, ખતાવા, અમે ક્રોધના માર્યાં નહિ પણ ખાલી મળવા આવ્યા છીએ.”
વેણીસ’હાર ' નાટકમાં કૌરવાના સંહાર કર્યાં પછી દુર્ગંધનને શોધતા ભીમ અને અર્જુનની આ ઉક્તિ છે,
•
સકર તથા સુષ્ટિ ( 5
18
‘ઘુનનાં ઠળ કરનારા' અને ‘ લાક્ષાગૃહને આગ લગાડનારા' એ પદેથી શનિ વગેરે તે નિમિત્ત માત્ર હતા, આ કૃત્યની ખરી જવાબદારી તા દુર્યોધનની જ હતી, એવું વ્યંજિત થાય છે. * ળ’ ખહુવચનમાં વાપર્યું" છે, તેના વ્યંગ્યા. એ છે કે અનેક વાર આવ્યું છળ કર્યાં હતાં. ‘ પેલા’ પથી એવા અ` સમજાય છે કે દુર્ગંધન એનાં દુષ્ટ કૃત્ય માટે નણીતા હતા. ‘ અભિમાની 'ની વ્યંજના એ છે કે એનું બધું અભિમાન મારે ધૂળમાં મળ્યું છે; પડવાને પેાતાના દાસ કહેનારા 'ની વ્યંજના એ છે કે છળકપટ કરી ચૂતમાં હરાવી પાંડવેને પેાતાના દાસ બનાવવાની શેખી રનારના આજે શા હાલ થયા છે? વગેરે. આમ, આ àકમાં પશુ પટ્ટીના ન્યૂ ગ્યા થી વચ્યા. પુષ્ટ થઈને આખા ક્ષેકના પ્રધાન અ જે રૌદ્રશ્ય તેનું જ અંગ બને છે. એટલે વૃત્તિમાં કહ્યું છે કે
અહી, એટલે આ ખને ઉદાહરણેામાં, વાકયના પ્રોત અર્થરૂપ અસ લક્ષ્યક્રમન્યગ્ય રસના, વ્યંગ્યવિશિષ્ટ વાગ્યાથ ના આધ કરાવનાર પદા સાથે એટલે કે પદાથી વ્યજિત થતા ગુણીભૂતવ્યંગ્ય સાથે સકર છે.
લેચનકારને મતે આ બે ઉદાહરણામાં સક્ષક્ષક્રમમ્ગ્ય સાથે ગુઓભૂતવ્યંગ્યના ત્રણે પ્રકારના સંકરનાં ઉદાહરણુ આવી જાય છે, આ રીતે મૂળ ગ્રંથકારે તે અહી અંગાંગિભાવ સકર જ બતાવ્યા છે અને તે એ રીતે કે પદપ્રકારય ગુણીભૂતવ્યંગ્ય અહીં આખા શ્લોકમાંથી વ્યક્ત થતા અસલક્ષ્યક્રમ ધ્વનિનું અંગ બની જાય છે. પણ એ ઉપરાંત અહી (૨)