________________
પોત ૩-૪૩ ]
સકર તથા સષ્ટિ
નહી અશક્તિમૂલ સલક્ષ્યક્રમવ્યંગ્ય, ધ્વનિ અને અસ લક્ષ્યક્રમ `વિનંત અનુમાલ-અનુ××ાહક અથવા ગાંગી ભાવવાળા સકર છે. કાઈ વાર બે લેના સસ ંદેહ સ`કર થાય છે,
“ એ દિયરજી, તમારી પત્નીએ ઉત્સવમાં પરણી તરીકે આવેલી પેલીને કંઈક કહ્યુ એટલે તે સૂના કાતરિયામાં બેસીને ગે છે, માટે બિચારીને મનાવે.”
:
it
જેમ કે
-
અહી' પ્રસંગ એવા છે કે . નાયકે પેાતાની કાઈ પ્રેમિકાને ઉત્સવ પ્રસંગે આમંત્રી છે. તે આવી છે, પણ નાયકની પત્ની એ બે વચ્ચેના ગુપ્ત પ્રેમ જાણી ગઈ છે એટલે તેણે તેને કંઇક કહ્યું છે, તેથી તે કાતરિયામાં જઈને ત્રા એડી છે. આ બધું નાયતી ભાભી જોઈ ગઈ છે. એ પણ નાયકના પ્રેમમાં છે. એ નાયકને ઉદ્દેશીને આ કહે છે.
.
એમાં ‘ પરૂણી ' શબ્દના વ્યંગ્યા એ છે કે જેને આદરપૂર્વક આામત્રણ આપીને ખેલાવી હોય તેને આદર કરવા જોઈએ, પણ તારી પત્નીએ તેને કંઈ કહ્યું એટલે તે ટુએ છે. અહીં કંઈ 'ના વ્યંગ્યાય' એ છે કે એવું કઈક કહ્યું છે. જે એટલું અભદ્ર છે કે હું તે ઉચ્ચારી પણ શતી નથી. તે સૂના કાતરિયામાં બેસીને રડે છે' એને વ્યંગ્યા એ છે કે સભામને અનુકૂળ પૂરું એકાંત છે. જઈને મનાવાતા વ્યંગાય રએ છે કે સ ાગાદિથી તેને રીઝવા. આમ, ‘ મનાવા ’ના વા નું ‘ સ’ભાગ
"
રીઝવા’ એવા અમાં સંક્રમણ થયું છે એટલે એમાં અર્થાતરસંક્રમિતવામ્ય ધ્વનિ છે. અને એના અ` તેને મનાવીને રડતી રાખે। એવા વિવ ક્ષિતાન્સપરવાચ્ય ધ્વનિ પણુ સભવે છે. એટલે અહી આ ખેમાંથી કાઈ બેંકના પક્ષમાં નિષ્ણુય કરવાને કાઈ પ્રમાણ નથી, એટલે આ સસ ંદેશ શકર છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે
અહી મનાવા' એ પદ અર્થાંતરસંક્રતિવાચ્ય તેમ જ વિવક્ષિતાન્યપરવાચ્ય બને હાઈ શકે એમ છે, અને તે એમાંથી રાઈ એકના પક્ષમાં નિર્ણય કરવાને કાઈ પ્રમાણુ નથી.
અસ લક્ષ્યક્રમન્ય ગ્યુના પેાતાના બીજા ભેદો સાથે એક જાનુપ્રવેશરૂપ સકર બહેાળા પ્રમાણમાં સેવા મળે છે.
સ. ૧૧